Upload
others
View
22
Download
0
Embed Size (px)
Citation preview
Kudarati Vanasapti - 3
ક�તાબોમા કોઇ પણ �લ દ�ખાય તો �ણ કરવા વીનતી [email protected]
Kudarati Vanasapti - 4
અ�કરમણીકા
(૧) તીબ નવી (નવી �ચ�કતસા) ....................... 10
(ર) દાર .................................................................... 19
(૩) ખ�ર .................................................................. 29
(૪) દાડમ ................................................................. 50
() ��ર ................................................................ 63
(૬) હ� .................................................................. 75
Kudarati Vanasapti - 5
(૭) સફરજન ........................................................... 83
(૮) ઝ�ન ................................................................ 90
(૯) ખર�� - ખર�� (સાકર ટ�ટ�) ....................... 105
(૧૦) મધ .............................................................. 110
(૧૧) જમ�ખ (�મફળ) ........................................ 136
(૧ર) ોર ............................................................ 139
(૧૩) �ગળ� (કાદા) ............................................... 144
(૧૪) લસણ ......................................................... 157
Kudarati Vanasapti - 6
(૧) આ� ........................................................... 172
(૧૬) �ધી ............................................................ 179
(૧૭) ર�ગણા ....................................................... 185
(૧૮) �ળા ........................................................... 189
(૧૯) કાકડ� ......................................................... 196
(ર૦) રાઈ ............................................................ 200
(ર૧) મથી ............................................................ 204
(રર) જવ ............................................................. 212
Kudarati Vanasapti - 7
(ર૩) ચોખા ............................................................. 231
(ર૪) મ�ર .............................................................. 246
(ર) વજ ............................................................... 251
(ર૬) કલ�� ............................................................. 256
(ર૭) સરકો - પસરકો................................................ 262
(ર૮) મ�દ� ............................................................... 273
(ર૯) સોના�ખી (મ�ઢ� આવળ) .............................. 284
(૩૦) અશ�ળયો ....................................................... 290
Kudarati Vanasapti - 8
(૩૧) �નદર ............................................................. 297
(૩ર) �ગળ ............................................................ 300
(૩૩) લોાન .......................................................... 306
(૩૪) તકમ�રયા ...................................................... 312
(૩) હ�રાોળ ....................................................... 314
(૩૬) ચીકોર�........................................................... 320
(૩૭) કઠ ................................................................. 327
(૩૮) મરવો ............................................................ 338
Kudarati Vanasapti - 9
(૩૯) �જપન ........................................................... 342
(૪૦) હાસરા (હાસરો) .............................................. 347
(૪૧) મી� (નીમક) .................................................. 352
Kudarati Vanasapti - 10
(૧) તીબ નવી (નવી �ચ�કતસા)
�રઆન શર�ફની �રએ કરહની આ આયત
�ઓ ‘જયાર� હ. ઈબાહ�મ (અલ�હસસલામ) અન
ઈસમાઈલ (અલ�હસસલામ) કાાનો ાયો ચણી રહા
હતા તયાર� આ દોઆ માગતા હતા ક� “અય મારા ર,
અમારા તરફથી (આ સવાન) �સવકાર� લ. ખર�ખર � જ
સાભળનાર, �ણનાર છ.” ’
“અય અમારા ર, અમન તારા તાદાર
રાખ ( ઈસલામના રસતા ઉર કાયમ રાખ), અમારા
વશમાથી ણ એવા એક સ�હન દા કર � તારા
તાદાર હોય, અન અમારા ર �ા દરટ કર.
Kudarati Vanasapti - 11
ખર�ખર � જ રમા કરનાર, દયા� છ.”
(આયત ૧ર૮)
“અય અમારા ર, તઓમાથી જ એક એવા
ર�લ ણ નાવ � તઓન તાર� આયતો ઢ�ન
સભળાવતો રહ� અન તઓન �કતાની તથા �હકમત
(સદ��ધધ)ની વાતો શીખવતો રહ� અન તઓન ાક
(પવત) ાક�ઝા કર. ખર�ખર � જ શ�કતમાન અન
સ�ણ �હકમતવાળો છ. (આયત ૧ર૯)
�ર�પ�સાઅમા ૧૧૩મી આયત �ઓ –
“�દાએ તમારા ઉર �કતા અન �હકમત ઉતાર� છ
Kudarati Vanasapti - 12
તમજ � વાતો તમ �ણતા ન હતા ત તમન શીખવી
અન �દાની �ા તમારા ર ઘણી મોટ� છ.”
�દાએ ઈબાહ�મ ની (અલ�હસસલામ)ની આ
દોઆ રાર �ર��ર� સાભળ� લીધી, અન આના
વશમા જ. અબ�લ ��લીના �દકરા, જ.
અબ�લાહન તયા હઝરત ર�� લાહ (સલલાહો
અલયહ� વઆલહ� વસસલમ) દા થયા. ી� ફરઝદ
જ. અ�તા�લન તયા અમી�લ મોઅમનીન હ. અલી
(અલ�હસસલામ) દા થયા. ર�� લાહ (સલલાહો
અલયહ� વઆલહ� વસસલમ) ફરમાવ� છ ક� ‘અના
મદ�ન�લ ઈમ વ અલી�ન ાોહા’ ( � ઈમ
(પવધા)� શહ�ર � અન અલી તના દરવા� છ.) હવ
Kudarati Vanasapti - 13
શહ�રમા દાખલ થ� હોય-પવધા પારત કરવી હોય ત
દરવા�થી દાખલ થાય - અલી (અલ�હસસલામ) ાસ
(ા�લ ઈમ-પવધાના દરવા� ાસ) આવ. ાક
ઈમામો (અલ�હસસલામ) આમ ા�લ ઈમના ફરઝદો
જ ઈમના સાચા વારસદારો છ.
ઈમામ સા�દક (અલ�હસસલામ) ફરમાવ છ ક�
હ. �સા નીએ �દાન અરઝ કર� ક� અય
રવર�દગાર, દદર કોણ આ છ? �દા તરફથી વહ�
થઈ ક� અમ આીએ છ�એ. યગમર� અરઝ કર� ક�
દવા અન પશફા (રોગમા રાહત) કોણ આ છ? જવા
મળયો ક� પશફા ણ અમ જ આીએ છ�એ. હ. �સા
(અલ�હસસલામ)એ �છ� ‘તો છ� �માર માણસ
Kudarati Vanasapti - 14
તી ાસ શા માટ� �ય છ?’ જવા મળયો ક� દદ�
તી ાસ જઈન આતમસતોો મળવ છ. ોતાના
�દલન �શ કર� છ.
નીઓની અન ઈસલામની દરટએ સાચો
તી �દાતઆલા છ. ઈબાહ�મ ની
(અલ�હસસલામ)ની દોઆ �ઓ ‘વ ઈઝા મર�ઝતો
ફહોવા યશફ�ન’ (અન જયાર� � માદો � � તયાર� ત
મન સાજો કર� છ.) (�રએ શોઅરા : આ. ૮૦)
ર�� લાહ (સલલાહો અલયહ� વઆલહ�
વસસલમ) ફરમાવ� છ ક� તમ ઈલાજ કરાવો ક�મક�
�દાએ કોઈ �માર� એવી નથી ઉતાર� �નો ઈલાજ ન
Kudarati Vanasapti - 15
હોય. ( મકાર��લ અખલાક તરસી ા. ન. ૩૬૬).
�દાએ �હાની તી તર�ક� આન મોકલલા ત સાથ
આ (સલલાહો અલયહ� વઆલહ� વસસલમ) એ
�સમાની �માર�ઓના ઈલાજ ણ તાવયા છ. આ
તીબ નવી (નવી �ચ�કતસા)નો સ ધ વહ�ની સાથ
છ. આજ� મડ�કલ સાયનસ ફકત પયોગો (અખતરાઓ)
ર આધા�રત છ. એટલ વહ�ના દરજ� ર હ�ચી
શક� નથી. એટલ જો કોઈએ નવી �ચ�કતસાથી
ોતાના શર�રનો ઈલાજ કરવો હોય તો સૌપથમ
ઈમાન અન યક�નન �ણર ( કાપમલ) કર� �દાના ર�લ
(સલલાહો અલયહ� વઆલહ� વસસલમ) ન અ�સર�.
�ટ� ઈમાન મજ�ત હશ, યક�ન જમ�ત હશ,
Kudarati Vanasapti - 16
તટલો ફાયદો વ� હ�ચશ. �દાના ની (સલલાહો
અલયહ� વઆલહ� વસસલમ) તથા તમના વારસ ાક
ઈમામો �હાની તીો છ. તમનો �હાની ઈલાજ
��ધધમા સમાઈ શકતો નથી. એ� જ �સમાની
(શાર�પ◌રક) ઈલાજ� ણ છ.
મધના પકરણમા મદ�નાના આમીલ (ગવરનર)
ન ઈમામ સા�દક (અલ�હસસલામ) મ � કલ�� અન
મધનો ઈલાજ તાવલો છ. તમા આ
(અલ�હસસલામ)મ સરટ ફરમાવ� છ ક� �ઓ
ર�� લાહ (સલલાહો અલયહ� વઆલહ�
વસસલમ)ના ફરમાન ઉર યક�ન રાખતા નથી,
Kudarati Vanasapti - 17
મનમા શકા�શકા રાખ છ અન અખતરો કરવા ખાતર
ઈલાજ કર� છ તમન આનાથી કોઈ ફાયદો નહ� થાય.
ી� આ �ચ�કતસામા કોઈ આડ અસર ક�
�કસાન થવા� નથી. જયાર� આજની ક�મીકલથી નલી
દવાઓમા �કસાન અન ખરા આડ અસરો ક�વી થાય
છ તનાથી સૌ �ર�ચત છ. આ �ચ�કતસામા અનક
�સખાઓ મૌ�દ છ. આ�પનક જમાનામા �સખાઓની
ધી ચીજો મળતી હોવા છતા ણ કોઈ ત �જ
નાવવાની ભાજગડમા ડ� ન�હ� - એટલ રોજ�દા
વરાશમા આવતા ફળો, શાકભા�, મસાલા પવ.
�રઆન, ર�� લાહ (સલલાહો અલયહ� વઆલહ�
વસસલમ), ાક ઈમામો � ફરમાવી ગયા છ, તના
Kudarati Vanasapti - 18
ઘટકો � છ, ત પવો આ�વ�દક � કહ� છ. અન
આ�પનક સશોધનો ત પવો � કહ� છ? ત તાવવાનો
નમ પયાસ કય� છ. ચૌદસો વરસ હ�લા મહાન
હસતીઓ � ફરમાવી ગયા છ ત સૌ આ�પનક પવજાનથી
સા� સા�ત થાય છ. ત સરટ ર�ત દ�ખાય છ.
Kudarati Vanasapti - 19
(ર) દાર
�જરાતીમા દાર ક� ધરાખ તર�ક� ઓળખાતા
આ ફળન ઉ�ર, ફારસી તથા હ�નદ�મા ��ર, અરીમા
અન, મરાઠ�મા દાણા, સસ�તમા દારરસાપધકા-
મ�ફળ અન �ગ�મા ગ કહ�વામા આવ છ.
દારની �ત હોય છ. લીલી નાની દારન
�કવવાથી ક�શમીશ ન છ. અન લાલ મોટ� દારન
�કવવાથી �ન�ા ન છ. અન કાળ� દારન
�કવવાથી કાળ�દાર ન છ. �રઆન શર�ફમા આ
દાર ક� દારના વલાઓનો ઉલખ ૧૧ જગયાએ આવલ
Kudarati Vanasapti - 20
છ. જ�તમા જનાર નક લોકોન આ ફળ ખાવા મળશ.
�રઆનમા ત પવો ઉલખ કરવામા આવયો છ.
(૧) �રએ કરહ - આ. ર૬૬
(ર) �રએ અ�આમ - આ. ૧૦૦
(૩) �રએ રઅદ - આ. ૪
(૪) �રએ નહલ - આ. ૧૧
() �રએ નહલ - આ. ૬૭
(૬) �રએ ની ઈસરાઈલ - આ. ૯૧
(૭) �રએ કહફ - આ. ૩ર
(૮) �રએ �મ�ન - આ. ૧૯
(૯) �રએ યાસીન - આ. ૩૪
(૧૦) �રએ ના - આ. ૩૧ - ૩ર
Kudarati Vanasapti - 21
(૧૧) �રએ અસા - આ. ર૮
તૌર�ત અન ઈન�લ �કતાોમા દારનો �લ ૮ર
વાર ઉલખ છ.
ર�લલાહ (સલલાહો અલયહ� વઆલહ�
વસસલમ) ફરમાવ� છ ક� તમારા માટ� શરઠ ખોરાક
રોટલી છ અન ઉ�મ ફળ દાર છ.
આની હદ�સ છ ક� �હ (અલ�હસસલામ)
નીએ �દાન રજોગમની ફ�રયાદ કર� તો �દાએ
ફરમાવ� ક� દાર ખાવ તથી રજોગમ �ર થશ
ી� હદ�સ �જ એક નીએ રજોગમ પવશ
�દાન ફ�રયાદ કર�, તો તના જવામા તમન દાર
ખાવાનો �કમ થયો.
Kudarati Vanasapti - 22
ઈમામ જઅફર� સા�દક (અલ�હસસલામ) ના
ફરમાવયા �જ જના �હ (અલ�હસસલામ) જયાર�
વહાણ (ક�શતી) રથી કાઠ� ઉતયાર તો માણસના હાડકા
જોયા, તથી આન �:ખ થ�. �દાએ વહ�થી �કમ
કય� ક� તમો કાળ� દાર ખાવ �થી તમારો ગમ �ર
થાય.
લાલ મોટ� દારન �કવીન � દાર નાવવામા
આવ છ તન ‘�ન�ા’ કહ�વામા આવ છ. અરીમા ત
‘ઝી’ કહ�વાય છ. ર�લલાહ (સલલાહો અલયહ�
વઆલહ� વસસલમ) ની ાસ એક વાર ‘�ન�ા’
�કવામા આવયા તો આ (સલલાહો અલયહ�
વઆલહ� વસસલમ)એ હાથમા લઈન ફરમાવ� ક� આન
Kudarati Vanasapti - 23
ખાવ આ ઉ�મ ખોરાક છ. ત થાક �ર કર� છ. �સસાન
ઠડો કર� છ. સના�ઓ મજ�ત નાવ છ. મ�ઢાન �શ�
આ છ. છાતીમા �મલો લગમ (કફ) હાર કાઢ� છ.
અન ચહ�રાના રગન નીખાર� છ.
અમી�લ મોઅમનીન હઝરત અલી
(અલ�હસસલામ) નવી હદ�સથી ફરમાવ છ: �દવસની
શ�આતમા ( નરણા કોઠ�) �ણ �ન�ાના ર૧ દાણા
ખાધા ત �દવસ દરપમયાન ઘણી �માર�ઓથી ચશ
દારમા શકરરા� પમાણ વધાર� (૧૮ ટકા થી ૩૦
ટકા �ધી) હોવાથી ફળોમા શ�કત દાતા એટલ
શ�કતવધરક તર�ક� ત� સથાન પવપશરટ છ. દારની શકરરા
Kudarati Vanasapti - 24
- ગ�કોઝ ઉ�મ હોવાથી હોજર�મા તરત જ શોોાય
�ય છ અન તરતજ શ�કત આ છ. દારમા ગ�કોઝ,
ડ�રોઝ ઉરાત વીટામીન ‘ી’ અન અગતયના
ખપનજ દાથ� સારા પમાણમા છ. �મ ક� ોટ�પશયમ,
સોડ�યમ, ક��શયમ, લોહતતવ, વીટામીન ‘સી’
પવગર� દારમા ટાટરર�ક એસીડ છ � ોટાશ ટટરરશ અન
�કત �મા છ. �તરડા અન �રદા ( �કડની) ઉર
તની અસર ઉ�જક છ. આથી જ દાર સારક અન
�તલ (ઝાડો અન શા લાવના�) છ.
ર�લલાહ (સલલાહો અલયહ� વઆલહ�
વસસલમ) �ન�ાન ાણીમા લાળ�ન ત ાણી ીતા
હતા. એકાદ �દવસ લાળ�ન ત ાણીનો શરત
Kudarati Vanasapti - 25
તર�ક� ઉયોગ કરતા. ( ભારત સરકારના ‘�નાની
પવભાગ’ �ન�ા નાખલા ાણીનો ઉયોગ કરવાની
ખાસ ભલામણ કર�લી છ.)
�ખસતીઓના દ�વળોમા ણ દારવા� ાણી
પવત ાણી તર�ક� આવામા આવ છ.
ઈમામ જઅફર� સા�દક (અલ�હસસલામ) ના
ફરમાન �જ દાર ક�યાત �ર કરનાર, લોહ�ન
�દ કરનાર, શ�કત દાયક ફળ છ. દારનો રસ
શ�કતવધરક છ. લોહ�ની ગપતન વધાર� છ. ટની
તકલીફો �ર કર� છ. તનાથી પવપવધ પકારના તાવ અન
અચો �ર થાય છ. ત ઉરાત દયરોગ, હરસ-મસા
અન ક�નસર �વા રોગોમા ણ ફાયદો કર� છ.
Kudarati Vanasapti - 26
નવી હદ�સ અન ઈમામ જઅફર� સા�દક
(અલ�હસસલામ)ની ઉલી હદ�સો જોયા છ�
આ�વ�દ�ક� જણાવલા દારના ફાયદાઓ જોતા જણાશ ક�
૧૪૦૦ વરસ હ�લા આ ણ �હાની તીો �સમ
(શર�ર)ની �માર�ઓ પવો ક�ટલી ધી સ�ણર �ણકાર�
ધરાવતા હતા આ�વ�દમા મશ�ર નાવટો દારાસવ,
દારા�રરટ, ચા�ત ચાટણ પવગર� ઔોધો �ણીતા
છ.
ખાસ કર�ન હાઈર એસીડ�ટ�, ટમા ચાદા,
ક�યાત, �તરડાનો સોજો ( કોલાઈટ�સ), વધાર�
બલડ પશર, �દયરોગ, ચામડ�ના રોગો, સપધવા
તથા ક�નસર �વા અસાધય રોગોમા દાર કથી સા�
Kudarati Vanasapti - 27
થયલા હ�રો દદ�ઓની યાદ� ઉ�લી કાચનના
આશમમા �દરતી ઉચાર પવભાગમા મળશ.
ઈમામ આલી મકામ હઝરત જઅફર� સા�દક
(અલ�હસસલામ) ફરમાવ છ ક� દર�ક ફળ ખાતા હ�લા
તન સાર� ર�ત ધોઈ લ� જોઈએ, ક�મ ક� ફળની છાલ
ઉર ઝર� પદાથર ચ�ટ�લા હોય છ. (આરોગયદની દરટએ
આ� આ ફરમાન ક�ટ� સચોટ છ. ઝર� જ�ઓ
ઉરાત આ� તો ઝર� ખાતર અન ક�મીકસ ણ હોય
છ.)
નવી હદ�સ �જ દારના દાણા �ટા કર�ન
ખાવા જોઈએ. ( ક�મ ક� દાણાની વચચ ઝર� �વાત
Kudarati Vanasapti - 28
ક�ડાઓ હોઈ શક� છ. દાણા �ટા ાડવાથી જોઈન ખાઈ
શકાય છ.)
છલા અહ�વાલ �જ સશોધકોએ શોધી કાઢ�
છ ક� ર�ઝવરોલ નામનો દાથર � દારમા મળ� આવ
છ. ત ‘ફ� ર�ડ�કલ’ન શોોી લ છ અન ‘ફ� ર�ડ�કલ’ન
કારણ મગજન થ� વ� �કસાન અટકાવ છ. આ ર�ત
મગજના સો�ના �મલામા મગજન હ�ચતા �કસાનન
ઘટાડવામા દાર મદદ� થઈ શક� છ.
Kudarati Vanasapti - 29
(૩) ખ�ર
�રઆની નામ : નખલ - નખીલ - નખીલા
ફારસીમા : તમર - �રમા
ઉ�ર તથા �ીમા : ખ�ર - �રમા
�હનદ� - મરાઠ�મા : ખ�ર, સસ�તમા : ખ�ર,
�જરાતીમા : ખ�ર �ગ�મા : Date
ધા ફળોમા ખ�રનો સૌથી વધાર� (ર૦ વખત)
ઉલખ �રઆનમા મળ છ.
(૧) �રએ કરહ - આ. ર૬૬
(ર) �રએ અ�આમ - આ. ૧૦૦
(૩) �રએ અ�આમ - આ. ૧૪ર
Kudarati Vanasapti - 30
(૪) �રએ રઅદ - આ. ૪
() �રએ નહલ - આ. ૧૧
(૬) �રએ નહલ - આ. ૬૭
(૭) �રએ ની ઈસાઈલ - આ. ૯૧
(૮) �રએ કહફ - આ. ૩ર
(૯) �રએ મરયમ - આ. ર૩
(૧૦) �રએ મરયમ - આ. ર
(૧૧) �રએ તાહા - આ. ૭૧
(૧ર) �રએ �મ�ન - આ. ૧૯
(૧૩) �રએ શોઅરા - આ. ૧૪૮
(૧૪) �રએ યાસીન - આ. ૩૪
(૧) �રએ કાફ - આ. ૧૦
Kudarati Vanasapti - 31
(૧૬) �રએ કમર - આ. ર૦
(૧૭) �રએ રહમાન - આ. ૧૧
(૧૮) �રએ રહમાન - આ. ૬૮
(૧૯) �રએ હા�ાહ - આ. ૭
(ર૦) �રએ અસ - આ. ર૯
�રઆનમા ર૦ જગયાએ નખલ, નખીલ
(�વચન) ક� નખલાત (એક વચન) તર�ક� ઉલખ મળ
છ. આઠ જગયાએ ખ�રનો એકલાનો જ ઉલખ છ.
જયાર� ાર ઠ�કાણ ી� ફળો �વા ક� દાર, દાડમ
અથવા ઝ�ન સાથ ત� વણરન છ. ખ�રના ઝાડન
અરીમા નખલ કહ�વાય છ. જયાર� તના ફળન તમર-
ખ�ર કહ�વામા આવ છ. અરીની એક કહ�વત �જ
Kudarati Vanasapti - 32
ખ�ર�ના એટલા ઉયોગ છ �ટલા વોરના ( ૩૬)
�દવસો હોય છ. ખ�રની અનક �તો હોય છ. લીલા
ખ�રન �ત કહ�વામા આવ છ. �કવલા ખ�રની
ખાર�ક ન છ. સૌથી ઉ�મ ખ�રની �ત મદ�નાની
અજવહ ખ�ર છ.
જયાર� ર�લલાહ (સલલાહો અલયહ�
વઆલહ� વસસલમ) સામ જમણ લાવવામા આવ�
અન તમા જો ખ�ર હોય તો આ ખ�રથી શ�આત
કરતા હતા.
�લમાન ઈબન જઅફરથી �રવાયત છ ક�
હઝરત ઈમામ રઝા (અલ�હસસલામ) ની �ખદમતમા
હાજર થયો, આની ાસ તા� ખ�ર ઘણા રાખલા
Kudarati Vanasapti - 33
હતા અન આ તમાથી શોખથી ખ�ર ખાતા હતા અન
મન ણ ફરમાવ� ક� અય �લમાન ! માર� ાસ આવો
અન તમ ણ ખાવ. મ� અરજ કર� ક� આ ર �રાન
�� આ તો ખ�રનો ઘણો ઉયોગ �� આ
ફરમાવ�: હા મન � જ સદ છ. કારણ ક� ર�લલાહ
(સલલાહો અલયહ� વઆલહ� વસસલમ) અન
અમી�લ મોઅમનીન અલી (અલ�હસસલામ) , ઈમામ
હસન (અલ�હસસલામ) , ઈમામ �સન
(અલ�હસસલામ), ઈમામ અલી ઝય�લ આદ�ન
(અલ�હસસલામ), ઈમામ મોહમમદ ા�કર
(અલ�હસસલામ), ઈમામ જઅફર સા�દક
(અલ�હસસલામ) અન મારા વાલીદ� મા�દ ( પવત
Kudarati Vanasapti - 34
પતા�)ન ખ�ર � જ સદ હતો અન મન ણ �
સદ છ અન � લોકો અમારા ર ઈમાન લાવયા
તઓન ણ સદ છ. કારણક� તઓ અમાર� તીનતથી
(અમારામાથી) દા થયલા છ, ાક� રહા અમારા
�શમનો, તઓન શરા સદ છ. કારણક� તઓ
આગથી દા થયલા છ.
(�ઓ અલલામા મજ�લસીની �કતાબ �હલયયલ
��ક�ન - તહઝી�લ ઈસલામ)
‘અજવહ’ ખ�ર મદ�નામા ાક� છ અન
ર�લલાહ (સલલાહો અલયહ� વઆલહ� વસસલમ)
તના ઘણા વખાણ કર�લા છ. આ ફરમાવ� છ ક� :
Kudarati Vanasapti - 35
‘અજવહ’ જ�તના ફળોમાથી છ. તમા ઝરન
મારવાની તાસીર છ
આ (સલલાહો અલયહ� વઆલહ�
વસસલમ) ફરમાવ� છ ક� : � સવાર� ( નરણા કોઠ�)
સાત ‘અજવહ’ ખ�ર ખાશ. તન �દવસ દરપમયાન
�� ક� ઝર અસર ન�હ કર�
આ (સલલાહો અલયહ� વઆલહ�
વસસલમ)એ ફરમાવ� છ ક� : ‘અજવહ’મા ન તો કોઈ
�માર� છ અન ના કોઈ �કસાન છ.
ઈમામ જઅફર સા�દક (અલ�હસસલામ) ફરમાવ
છ. અજવહ ખ�ર ઘણાર દદ�ની દવા છ. ર�લલાહ
(સલલાહો અલયહ� વઆલહ� વસસલમ) ની હદ�સન
Kudarati Vanasapti - 36
આ દોહરાવતા હ� આગળ ફરમાવ છ ક� � શખસ
રાત �તી વળા સાત ‘અજવહ’ ખ�ર ખાશ તો તના
ટના ક�ડાઓ મર� જશ.
અજવહ ખ�ર �દયરોગમા ઘ� ઉયોગી
સા�ત થયલ છ તન લગતો એક દાખલો જોઈએ.
એક ‘સઅદ’ નામના સહાી કહ� છ ક� એક
વાર � �માર ડયો અન હઝરત ર�લલાહ
(સલલાહો અલયહ� વઆલહ� વસસલમ) માર�
અયાદત ( ખર �તર �છવા) માટ� ધારયા, માર�
છાતી ર આ (સલલાહો અલયહ� વઆલહ�
વસસલમ) ોતાનો � ારક હાથ ��ો તો તની ઠડક
માર� છાતીમા ફ�લાઈ ગઈ અન મન રાહત મળ�. છ�
Kudarati Vanasapti - 37
આ ફરમાવ� ક� આન �દયની �માર� છ તન હા�રસ
ીન કદહ (એક તી� નામ છ) ાસ લઈ �વ ત
સક�ફામા ઈલાજ કર� છ, તન કહો ક� ‘અજવહ’
ખ�રની સાત શીઓ તના ઠ�ળયા સાથ �ટ�ન તન
ખવડાવ
અજવહ ખ�રમા �દયરોગ સારો કરવાની
અજ શ�કત �દાએ �ક� છ. ઈસલામના ઈપતહાસમા
એક જ વાત છ. �મા ર�લલાહ� (સલલાહો અલયહ�
વઆલહ� વસસલમ) �દલની �માર�નો ઈલાજ ઈલાહ�
વહ� �જ �ચવયો છ. હાલમા સશોધન �જ ણ
અજવહ ખ�ર �દયરોગ માટ� એક ઉ�મ ઉાય
સા�ત થએલો છ. ર�લલાહ (સલલાહો અલયહ�
Kudarati Vanasapti - 38
વઆલહ� વસસલમ) એક �હાની તી તો હતા જ
સાથ સાથ આ �સમાની તી તર�ક� એક તીન
ઈલાહ� વહ� �જ દ�લની �માર�નો ઈલાજ ણ
તાવયો છ. આ હદ�સ અલાઉદ�ન હ�નદ�એ કન�લ
ઉમમાલમા સનદ� હઝરત અલી (અલ�હસસલામ) થી
ઝખીર �લ હસન, ની �ફયાન અન અ� નઈમ
વણરવલ છ. જયાર� ી� હદ�સકારોએ ફકત અ�
દાઉદથી લીધલી છ.
‘રની’ ખ�ર પવો અ� સઈદ �દર� કહ� છ
ક� ર�લલાહ (સલલાહો અલયહ� વઆલહ�
વસસલમ) ફરમાવ� ક� ખ�રોમા ઉ�મ ખ�ર
Kudarati Vanasapti - 39
‘રની’ છ. ત રોગો �ર કર� છ. અન તમા કોઈ રોગ
નથી.
‘રની’ ખ�ર �રા રગની હોય છ. ત� કદ
મો� હોય છ અન ઠ�ળયો નાનો હોય છ.
ઈમામ રઝા (અલ�હસસલામ) ના એક ફરમાન
�જ � શખસ હરસ-મસા (વાસીર)થી ચવા ચાહતો
હોય ત રોજ રાત સાત ‘રની’ ખ�ર ગાયના ઘી
સાથ ખાય તો શીફા થાય.
હઝરત ર�લલાહ� (સલલાહો અલયહ�
વઆલહ� વસસલમ) ખ�ર માટ� ફરમાવ� છ ક� ખ�ર
ીઠન મજ�ત કર� છ. �પતય શ�કતન ણ વધાર� છ.
ખોરાક હજમ કર� છ. અન મ�ઢાન �શ�દાર નાવ છ.
Kudarati Vanasapti - 40
આ ફરમાવ� છ ક� સગભાર �ી પ�પતવળા
સાત ખ�ર ખાય. ક�મ ક� �દા તઆલા એ ીી
મરયમની પ�પત વખત ખ�ર ખાવાનો �કમ કર�લો
હતો. આ (સલલાહો અલયહ� વઆલહ� વસસલમ)
ફરમાવ� છ ક� સગભાર �ી ખ�ર ખાય તો ફરઝદ નમ
ન છ.
હઝરત ર�લલાહ (સલલાહો અલયહ�
વઆલહ� વસસલમ) રોઝો ઈફતાર કરતી વખત
ખ�રનો જ ઉયોગ કરતા હતા. ખ�ર જો ના મળ તો
ાણીથી ચલાવી લતા.
અમી�લ મોઅમનીન હઝરત અલી
(અલ�હસસલામ) ફરમાવતા ક� ર�લલાહ (સલલાહો
Kudarati Vanasapti - 41
અલયહ� વઆલહ� વસસલમ) માટ� અમ �કસપમસ ક�
ખ�રન માટ�ના વાસણમા ાણીમા લાળતા, �થી
ાણી મી� થઈ �ય. આ એક �દવસ ક� �દવસ
�ધી તન ીતા છ� જયાર� ગડ� �ય તો એન ફ�ક�
દ�તા.
હઝરત ઈમામ અલી ઝ�લ આદ�ન
(અલ�હસસલામ) ફરમાવતા ક� � ખ�ર ખાનાર શખસન
સદ ક� � ક�મ ક� ર�લલાહ (સલલાહો અલયહ�
વઆલહ� વસસલમ) ન ખ�ર સદ હતી, આની
સામ જમણ લાવવામા આવ� એમા જો ખ�ર હોય તો
આ જમવાની શ�આત ખ�રથી કરતા હતા. ખ�રની
Kudarati Vanasapti - 42
સીઝનમા ખ�રથી અન �ત (રસદાર તા� ખ�ર) ની
સીઝનમા �તથી રોઝો ખોલતા હતા
જ. ઈસા (અલ�હસસલામ)ની વાલદા ીી જ.
મરયમન � સમય પ�પત� દદર થ� તો �દાએ
આન �ત ખાવાનો �કમ આરયો, �થી દદરમા
રાહત થાય અન તાતકા�લક શ�કત મળ.
(�રએ મરયમ, આ. ર૩ - રપ)
હઝરત ઈમામ જઅફર� સા�દક (અલ�હસસલામ)
ફરમાવ છ ક� ખ�ર અન રોટલીનો �કડા જમીન ર
ડ�લો હોય તન ઉઠાવ અન સાફ કર�ન ખાઈ લ તો
એના માટ� જ�ત વા� થઈ �ય છ.
Kudarati Vanasapti - 43
હ�રો વરસ હ�લા હઝરત ઈસા
(અલ�હસસલામ)ની દાઈશ વખત ીી મરયમન
�ત ખાવાનો �દા તરફથી આદ�શ અાય છ. આમા
દદર શામક �ણની વાત છ. ર�લલાહ (સલલાહો
અલયહ� વઆલહ� વસસલમ) ાસ જયાર� નવ�ત
પશ�ન લાવવામા આવ� તો આ ખ�રન ચાવીન ત
નો વલા રસ પશ�ન �સાવતા હતા. (� ખ�ર ઝાડ ર
સ�ણર ર�ત ાક� �ય તન �ત કહ�વાય છ.)
�ગલ�ડની લીડઝ જનરલ ઈનફમરર� હોસીટલમા
નવ�ત પશ�ઓ ર એક રસદાયક સશોધન થ�.
તમા નવ�ત પશ�ના મ�મા માત અડધી ચમચી
સાકર� ાણી �ક�ન છ� ીડાદાયક ઓર�શન
Kudarati Vanasapti - 44
(ખતના� ઓર�શન) ક� ગમા સ�ય ઘ�ચીન તાસ
માટ� લોહ� લી�. તો જણા� ક� � પશ�ઓન ર ટકા થી
૦ ટકા સાકર અાયલી તમન દદર થ� ન�હ�, આનો
પવગતવાર અહ�વાલ �બટ�શ મડ�કલ જનરલમા ( ન ર
૬૯૯૩, તા. ૧૦મી �ન ૧૯૯) પગટ થયલો છ.
ખ�રના ઘટકો : ૧૦૦ ગામ ખ�રથી ૩૦૦
ક�લર� મળ છ. ખ�રમા ૭૦ ટકા �દરતી સાકર
(�કટોઝ) હોય છ, � તરત જ શોોાયન લોહ�મા ભળ�
�ય છ. અન શર�રન તાતકા�લક શ�કત Instant
Energy આ છ. ખ�રમા શર�રન ોોવાનો અન
ખોરાક ચાવવાનો તમજ શ�કત આવાનો ઉ�મ �ણ
છ. ખ�રમા કા�હાઈડ�ટ અન ખનીજ દવયો મોટા
Kudarati Vanasapti - 45
પમાણમા રહ�લા છ. ૧૦૦ ગામમા નીચ �જના તતવો
જોવા મળ છ.
લોહતતવ ૧૦.૬ પમ.ગા., ક�રોટ�ન ૬૦૦
�પનટ, પવટામીન ‘ી’ ૧૩૦ �પનટ, પવટામીન
‘સી’ થોડ� માતામા, ઉરાત ફોસફરસ અન ક�શીયમ
ણ હોય છ.
આ�વ�દના મત ખ�ર સવાદ� મ�ર,
શીતવીયર, ��રતકતાર, ૌરટક, પવયરવધરક,
ળવધરક, �તલ, વાત પ�દોો શામક, વા�ની
સવળ� ગપત કરનાર, સતભક, મગજન શાત કરનાર,
�દયન �હતકર, કફન હાર કાઢનાર તથા શમનાશક
છ. ખ�ર ાળકો - �વાનો તથા �દ સૌ માટ�
Kudarati Vanasapti - 46
શ�કતદાયક છ. ખ�ર ખાવાથી શર�ર� વજન વધ છ.
અન શર�ર �રટ થાય છ. પનયપમત ર�ત � ખ�ર ખાય
છ. તના શર�રમા ઝડથી લોહ� વધ છ. પ�તા �ી જો
દરરોજ ખ�ર ખાય તો તના શર�રમા ઝડથી લોહ�
વધશ. શ�કત, સવસથતા સાથ �દરતા વધશ. પશ�
માટ� ધાવણ વધશ. નાના ાળકોન આજકાલ ખાડ અન
મ�દાના �ત�તના �કમ �સકટ, ચોકલટ પવગર�
નાસતામા અાય છ. ત �ત�તના રોગો કાકડા,
શરદ� પવગર� દા કર� છ. તના દલ ખ�રનો નાસતો
અાય તો તન કદ� એવા રોગો થવાનો ભય રહ�તો
નથી.
Kudarati Vanasapti - 47
પવ�વ આરોગય સસથા (W.H.O)ના ચી
રોગોના પનરણાત ડો. ઉમર �લમાન મોહમમદ ( �ઓ
�દાનના છ.) કહ� છ ક� તમના દ�શમા લોકો� આ�રય
� લા� હોય છ. લોકો સો વોરથી અપધક આ�રય
ભોગવ છ. �પતમ �વાસ �ધી ત�રસત અન
શ�કતશાળ� હોય છ ત� કારણ એછ ક� તઓ ખોરાકમા
ખ�રનો ઉયોગ વધાર� કર� છ.
ખ�રથી શર�રના અવયવોનો પવકાસ સારો
થાય છ. �દય, શર�ર અન અવયવો સવસથ રહ� છ.
ાચન �ધર� છ અન �ખ ઉઘડ� છ. માસશીઓ
ળવાન ન છ, ખ�ર �તરડાન તથા શર�રન
સવચછ કર� છ. ખ�રથી રોગ પપતકારક શ�કત વધ છ.
Kudarati Vanasapti - 48
�તરડાનો સોજો �ન (Colitis)
કોલાઈટ�સ કહ�વામા આવ છ. હઝરત ર�લલાહ
(સલલાહો અલયહ� વઆલહ� વસસલમ) ફરમાવ� છ
ક� � શખસ રાત �તી વખત સાત ખ�ર ખાશ તન
કોલીનજ (Colitis)ના રોગથી ��કત મળશ.
ખ�રના ઠ�ળયા પવો આ�વ�દમા � જ ફાયદા
ગણાવલા છ. વ� પવગતવાર લખવા જઈએ તો ખ�ર
પવો એક મો� �સતક લખાય �ય. �કમા ખ�ર સાચા
અથરમા જ�તનો મવો છ.
ભારતમા મળતો ખ�ર અર દ�શો તથા
ઈરાનથી આવ છ. સરા (ઈરાક)નો ખ�ર મશ�ર છ.
આણ તયા મળતો ખ�ર �યદ� નામ �ણીતો છ. આ
Kudarati Vanasapti - 49
�ત સસતા પકારની છ. ી� �તમા કાળા રગની
શીવાળો ખ�ર છ. એક �તમા ઠ�ળયો ાતળો હોય
છ અન ી� �ત છ �મા ઠ�ળયા હોતા નથી. આ
સીડલસ ( ઠળ�યા વગરનો) ખ�ર ક�ટમા તયાર મળ
છ. મ�ઘો હોય છ. ર� એ ખ�ર ઉ�મ છ.
ખ�ર ખાતા હ�લા ધોઈ લવી જોઈએ. ખ�રન
�ધમા લાળ�ન ક� ઘીમા સાતળ�ન ક� મલાઈ સાથ
ણ ખાઈ શકાય છ. શમ�વીઓ માટ� ખ�ર
શ�કતવાળો ઉ�મ ખોરાક છ. અન ગર� તથા મધયમ
વગરના લોકો �ઓ �કમતી મવો ખાઈ શકતા નથી તઓ
ખ�ર-ખાર�કનો ૌરટક અન આરોગયપદ ઉયોગ કર�
શક� છ.
Kudarati Vanasapti - 50
(૪) દાડમ
�જરાતીમા દાડમ, ઉ�ર, �ી, ફારસી
અન હ�નદ�મા અનાર, સસ�તમા દા�ડમ, મરાઠ�મા
હાલીમ, ગાળ�મા દા�ડમ, કશમીર�મા દાન તર�ક�
�ણી� છ. આ ફળન �ગ�મા Pomegranate અન
અરીમા તન �મમાન કહ� છ.
ઈમામ જઅફર સા�દક (અલ�હસસલામ) એ
ફરમાવ� છ ક� ફળો ૧ર૦ �તના અન રગના છ અન
ત ફળોનો સરદાર દાડમ છ.
�રઆનમા દાડમનો ૩ વાર ઉલખ થએલો છ.
(૧) �રએ અ�આમ - આયત : ૧૦૦ અન ૧૪ર
Kudarati Vanasapti - 51
(ર) �રએ રહમાન - આયત : ૬૮
એક વાર જના ફાતમા ( સ.અ.)ન દાડમ
ખાવાની ઈચછા થઈ. આ અમી�લ મોઅમનીન
(અલ�હસસલામ)ન ોતાના �દલની વાત જણાવી.
અમી�લ મોઅમનીન હઝરત અલી (અલ�હસસલામ)
સાભળ�ન પવચારમા ડ� ગયા. ક�મ ક� દાડમ ખર�દવા
આની ાસ સા ન હતા. આ �રમા કોઈની
ાસથી �દરહમ ઉછ�ના લીધા અન દાડમ ખર�દ�ન ઘર�
આવી રહા હતા ક� રસતામા એક શખસન જમીન ર
ડ�લો જોયો. આ તન �છ� ક� અય શખ તમ �
ચાહો છો? તણ ક� ક� � ાચ �દવસથી આવી
કમજોર�ની હાલતમા ડ�લો �. ઘણા લોકો આવીન
Kudarati Vanasapti - 52
ગયા ર� કોઈએ મન �છ� નથી. આ �છો છો તો
ક� � ક� મન દાડમ ખાવા� મન થ� છ! હઝરત
અમી�લ મોઅમનીન (અલ�હસસલામ) સાભળ�ન
પવચારમા ડ� ગયા ક� એક �દરહમ કરઝ લઈન
ફાતમા (સ.અ.) માટ� આ દાડમ ખર�દ� છ. હવ જો આ
માગનારન આી દઈશ તો ફાતમા (સ.અ.)ન ન�હ મળ
અન આ માણસન જો ન�હ આ� તો �દાના કૌલની
પવ�દ જવાશ. વઅમમસસાએલા ફલા તનહર ( અન
સવાલ કરનારન �તકાર� કાઢ� ન�હ.�રએ ઝોહા -
આ.૧) અન ર�લલાહ (સલલાહો અલયહ� વઆલહ�
વસસલમ)ના ફરમાન� ણ ઉલઘન થશ. (કોઈ વાર
માગનારન ાછો ના વાળજો ભલન ત ઘોડા ર
Kudarati Vanasapti - 53
સીન આવ.) ત જ સમય આ (અલ�હસસલામ) ત
દાડમ લા માગનારન આી દ��. લાએ ત ખા�
અન ત તાજો માજો થઈ ગયો. અમી�લ મોઅમનીન
(અલ�હસસલામ) ઘર� આવયા. જ. ફાતમા ( સ.અ.)એ
આન આવતા જોયા અન અરઝ કર� ક� આ ક�મ
ફ�કર કરો છો? આ ફ�કર ના કરો, �દાની ઈઝઝત
અન જલાલના કસમ આ દાડમ ત માણસન આર� ત
જ સમય �દાએ માર� તકલીફ �ર કર� દ�ધી અન
દાડમ ખાવાની ઈચછા ણ �ર થઈ ગઈ.
હઝરત અમી�લ મોઅમનીન (અલ�હસસલામ)
આ સાભળ�ન �શ થયા. ત વખત દરવા� ર કોઈ
આવ�. આ (અલ�હસસલામ) એ �છ� ક� કોણ છ?
Kudarati Vanasapti - 54
જવા મળયો ક� � સલમાન ફારસી �. હઝરત અમી�લ
મોઅમનીન (અલ�હસસલામ) એ દરવાજો ખોયો. જ.
સલમાન હાથમા એક થાળ લઈન આવલા છ. ઉર
મોટો �માલ ઢાક�લો છ. આવીન આ
(અલ�હસસલામ)ની સામ થાળ ��ો. હઝરત અમી�લ
મોઅમનીન (અલ�હસસલામ) �છ� ક� આ �ાથી લાવયા
છો? સલમાન જવા આરયો ક� ર�લલાહ
(સલલાહો અલયહ� વઆલહ� વસસલમ) તરફથી
આન મોકલ� છ આ (અલ�હસસલામ) ક�
હટાવીન જો� તો નવ દાડમ છ. આ ફરમાવ� ક� જો
આ હદ�યો (ભટ) મારા માટ� હોય તો દસ હોવા જોઈએ.
�દા તાઅલા ફરમાવ છ.
Kudarati Vanasapti - 55
મન �અ ીલ હસનત ફલ� અશરા
અમસાલહા ( �રએ અ�આમ - ૧૬૦)મી આયત - �
એક નક� કરશ તના માટ� તનાજ �વો દસ ગણો
દલો છ.)
જ. સલમાન ફારસી આ સાભળ�ન હસવા
લાગયા અન ોતાની ાયમાથી એક દાડમ કાઢ�ન
થાળમા �� અન ોયા ક� �દાની કસમ દાડમ દસ
જ હતા ર� � આનો ફઝલ અન શાન �ણવા
માગતો હતો તથી આમ ��. આ પસગમા અમી�લ
મોઅમનીન હઝરત અલી (અલ�હસસલામ) અન જ.
ફાતમા ( સ.અ.)ની શાન �હ�ર �ય છ. �પનયામા
�તન� સથાન પનરા� છ.
Kudarati Vanasapti - 56
હઝરત અમી�લ મોઅમનીન અલી
(અલ�હસસલામ) દાડમન તની �દરના દાણાઓ
વચચના ાતળા ડદા સાથ ખાતા હતા અન આ
(અલ�હસસલામ)એ ફરમાવ� છ ક� દાડમન તના
�દરના ડદા સાથ ખાવ, ત ટન સાફ કર� છ. તનો
એક એક દાણો ટમા જઈન �દલન રાહત આશ અન
દ�લન રોશન કરશ અન ૪૦ �દવસ �ધી ત શતાનના
વસવસાથી �ર રહશ. દાડમ તો જ�તના ફળોમાથી છ.
હઝરત ઈમામ જઅફર� સા�દક (અલ�હસસલામ)
ફરમાવ છ, � કોઈ �તા હ�લા દાડમ ખાશ તો
સવાર �ધી ત સલામત રહ�શ
Kudarati Vanasapti - 57
હાર�સ ીન �ગીરા કહ� છ ક� મન એક વાર
છાતી ર ભાર �� લાગ� અન અચો થયો. ત પવો
મ� ઈમામ સા�દક (અલ�હસસલામ)ન ફ�રયાદ કર�. આ
(અલ�હસસલામ)એ મન ફરમાવ� ક� મી� દાડમ તના
ડદાઓ સાથ ખાવ ક�મ ક� ત ટ માટ� લાભદાયક છ.
અન અચો �ર કર�ન ત ખોરાકન ચાવશ.
આ (અલ�હસસલામ) ના ફરમાવયા �જ
દાડમન તના ડદા સાથ ખાવાથી હોજર� સાફ થાય
છ. યાદ શ�કતમા વધારો થાય છ. દાડમ લોહ�ન �દ
કર� છ. શર�રની નસો અન સના�ઓન મજ�ત નાવ
છ. ક�યાત �ર કર�ન ાચનશ�કત વધાર� છ.
Kudarati Vanasapti - 58
દાડમથી અવાજ �ધર� છ. દાડમ ચહ�રાન �દર અન
લોહ�ન �દ કર� છ. ટના ક�ડાનો નાશ કર� છ.
આ (અલ�હસસલામ) ાળકોન દાડમ
ખવડાવવાની સલાહ આી છ. તથી ાળક જદ�
�વાન ન છ.
ઈબન સીના લખ છ ક� દાડમની ડાળ�ઓ �
જગયાએ �કવામા આવ યા તન ાળ�ન �માડો
કરવામા આવ તયા સા ક� ક�ડાઓ આવતા નથી. તથી
જ ઘણા રીઓ ોતાના માળા દાડમના �ર ર ાધ
છ �થી ક�ડા પવગર� તનાથી �ર રહ� .
દાડમના ઘટકો :
Kudarati Vanasapti - 59
દાડમની ક�લર� ૬ છ, તના રસમા સાકર�
પમાણ ૧૪ ટકા �ટ� હોય છ. તમા ખપનજ તતવો �વા
ક� ક�શીયમ મગનશયમ, ફોસફરસ, લોહ, સોડ�યમ,
ોટાશીયમ, કોર, સફર અન પવટામીન ‘ી’
અન ‘સી’ છ. તના �ળમા તથા છાલમા ટ�નીક
એસીડ� પમાણ ઘ� છ. આશર� ( ર૦-ર ટકા) �ટ�
છ. અન એક �ત� દવય ( આક�લોઈડસ) હોય છ.
ટમા �મી હોય અન તમા � ચટા�પમ હોય તના
માટ� ઘણો અકસીર ઈલાજ છ.
દાડમની તણ �ત જોવા મળ છ. ( ૧) મીઠા
(ર) ખટમીઠા અન (૩) ખાટા.
Kudarati Vanasapti - 60
મીઠા દાડમ ��રતકારક ધા�વધરક, �સનગધ,
મઘાકર, શ�કતદાયક, મ�ર તથા ાચક છ. ત
પતદોો ( પ�, કફ અન વા�)ન તથા �ોા, દાહ,
જવર, �દય રોગ, �ખ રોગ, અન કઠરોગમા
ફાયદાકારક છ. ખટમીઠા દાડમ ��ચકર, દ�ન તથા
લ� છ અન વા� તથા પ�નો નાશ કર� છ. ખાટા
દાડમ પ�કારક તથા રકતપ� કરનારા છ અન
વા�નો નાશ કર� છ.
ચરકસ�હતામા દાડમન ઉટ�નાશક, ��ચ
ઉત� કર�ન શર�રન ઉ�જન આનાર કહ�� છ.
��તસ�હતામા એન વાતનાશક, �તદોોનાશક,
�ોાનાશક અન ��ચકારક ગણલ છ.
Kudarati Vanasapti - 61
અમી�લ મોઅમનીન (અલ�હસસલામ) ના
ફરમાન �જ દાડમમા જ�તનો એક દાણો છ. તથી
દાણા ડ� �ય તો એન વીણન ખાઈ લો આ
(અલ�હસસલામ) દાડમ એકલા ખાતા હતા અન દાણો
ડ� �ય તો એન ઉઠાવી લતા હતા.
ઈમામ જઅફર સા�દક (આસ.)એ ફરમાવ� છ ક�
ચાર ચીજો સવભાવમા સમતોલ� લાવ છ તમા
દાડમનો ણ સમાવશ થયો છ.
ઈમામ અલી રઝા (અલ�હસસલામ) એ ણ
દાડમમા જ�તનો એક દાણો હોવા� ફરમાવ� છ.
આ�વ�દના �સતકોમા દાડમના રસ, છાલ,
�ળ પવગર�ના એટલા ફાયદાઓ ગણાવલા છ � અતર�
Kudarati Vanasapti - 62
લખ� શ� નથી. દાડમના અનક �ણર �વાક�
દાડ�મારટક �ણર, અનારદાણા �ણર, દા�ડમા�દ
કવાથ, દા�ડમાવલહ પવગર� �રમા મળ છ.
Kudarati Vanasapti - 63
() ��ર
�જરાતી, ઉ�ર, હ�નદ�, �ી, મરાઠ�
અન ગાળ� ભાોાઓમા ��ર, સસ�તમા
કાકો��રકા, �ગ�મા ફ�ગ અન અરીમા તીન કહ�
છ.
�રઆન કર�મમા ��રનો ઉલખ એક જ વાર
મળ છ. �રા ન. ૯ �� નામ �રએ તીન છ.
��રના નામની આ નાનકડા �રામા ૮ આયતો છ.
�દાતઆલા તમા ��રની કસમ ખાય છ. આસમાની
Kudarati Vanasapti - 64
�કતા તૌર�ત અન ��લમા ��રનો ઉલખ ૪૯
વાર આવલો છ.
��ર તમામ ફળોમા ના�ક ફળ છ. એ ઝાડ
ર ાક�ન �ત જ નીચ ડ� છ. � �દવસ ઝાડ રથી
ડ� ત જ �દવસ ખા� જોઈએ. જો તન ફ�ઝમા �કવામા
આવ તો ફાટ� �ય અન સવાદમા ફરક ડ� છ. તયાર
છ� ��રન �કાવીન તનો ખાવામા ઉયોગ થાય
છ.
એક વાર ર�લલાહ (સલલાહો અલયહ�
વઆલહ� વસસલમ) ાસ કોઈએ ��ર ભર�લો થાળ
મોકલાવયો. આ (સલલાહો અલયહ� વઆલહ�
વસસલમ)ની ાસ ઠ�લા અસહાોન આ ફરમાવ�
Kudarati Vanasapti - 65
ક�: ખાવ, છ� આ ફરમાવ�: જો કોઈ કહ� ક� જ�તથી
કોઈ ફળ ઝમીન ર આવી શક� છ તો � ક� � ક� ત
આજ ફળ છ. શક આ જ�તનો મવો છ. ત ખાવ ક�મ
ક� ત હરસ-મસાનો નાશ કર� છ અન વાના દદર
(Gout)મા ફાયદો કર� છ.
આ (સલલાહો અલયહ� વઆલહ�
વસસલમ)એ ફરમાવ� છ ક� : �કા અન તા� ��ર
ખાવ. ક�મક� ત �પતય શ�કત વધાર� છ. હરસ અટકાવ
છ. વાના દદરમા ફાયદો કર� છ. અન ટમા ઠડક કર� છ.
અમી�લ મોઅમનીન (અલ�હસસલામ) ફરમાવ�
છ ક� ( ��ર નસોન ખોલી નાખ છ. �તરડાની
Kudarati Vanasapti - 66
�માર� - સો� Colitis મા તથા ટના ગસ માટ�
ફાયદો કર� છ. તન �દવસ ખાવ ર� રાત ઓછા ખાવ.
ઈમામ જઅફર� સા�દક (અલ�હસસલામ) એ
ફરમાવ� છ ક�: ��ર મ�ઢામાથી આવતી �ગ�ધન �ર
કર� છ. હાડકાઓ મજ�ત નાવ છ. માથાના વાળ
ઉગાડવામા મદદ કર� છ. છાતીના �:ખાવા અન
ખાસીમા રાહત આ છ. ��રથી ાચનશ�કત �ધર�
છ. ��ર શર�રના નકામા દાથરન શર�રમાથી હાર
કાઢવામા મદદ કર� છ. ��ર ય�ત ( લીવર)ન અન
લોહ�ન સાફ - �દ નાવ છ. લોહ�મા હ�મોગલોીનનો
વધારો કર� છ. ક�નસર �વા રોગોમા ણ ફાયદો કર� છ.
Kudarati Vanasapti - 67
ખાસ કર�ન બલડ ક�નસરના શ�આતના સટ�જમા
સવાર� નરણાકોઠ� અન ોર� જમયા છ� ખાવામા
આવ તો દદ� સ�ણરણ સાજો થઈ �ય છ.
ઈમામ રઝા (અલ�હસસલામ) ફરમાવ છ ક�
��ર ખાવાથી કોલીનજ ( �તરડાની �માર�
Colitis)મા ઘણો ફાયદો થાય છ. તનાથી મ�ઢાની
દ� જતી રહ� છ. નવા વાળ ઉગ છ. �ત�તના દદ�
જતા રહ� છ અન હાડકા મજ�ત થાય છ. ��ર
જ�તના મવામાથી છ. અન ��ર ખાધા છ� કોઈ
ી� દવાની જ�રત ડતી નથી.
��રના ઘટકો :
Kudarati Vanasapti - 68
૧૦૦ ગામ ��ર ૩૭ ક�લર� આ છ.
��રમા �લ શકરરા� પમાણ ૪૬ ટકા હોય છ. તમાથી
ર૪ ટકા �ટલી ર�ડ�સ�ગ �ગર (Reducing Sugar)
હોય છ. આ ર�ડ�સ�ગ �ગર શર�ર માટ� � જ
ફાયદાકારક છ. �કમા કહ� એ તો ડાયાીટ�સના રોગી
માટ� ઘણી ઉયોગી છ. ફ��આર�મા � ાક તયાર
થાય છ તમા શકરરાની માતા ૪ ટકા �ધી હ�ચી
�ય છ. જયાર� એપીલમા તની માતા ૩૧ ટકા �ધી રહ�
છ. જો ��ર છવટ �ધી ઝાડ ર લાગ� રહ� અન
તયાજ ાક� તો તની મીઠાશ ૯ ટકા �ધી હ�ચી �ય
છ. તમા પોટ�ન ૩. ટકા, કા��દત દાથર ૧૮.૬
ટકા, ર�ોા Fiber ર.૪ ટકા, ક�સીયમ, લોહતતવ,
Kudarati Vanasapti - 69
ોટાપશયમ, વીટામીન ‘એ’ અન વીટામીન ‘સી’
પવગર�. Craven કાવન કર�ન એક તતવ છ �
ાચન�કયામા ઘણી મદદ કર� છ.
થોડા વરસો અગાઉ જમરનીની એક કનીએ
Bisolvon નામની ગોળ� તયાર કર�ન એવો દાવો
કર�લો ક� ત એક માત દવા છ � ફ�ફસામા �મી ગયલા
કફન હાર કાઢ� છ અન ત દાવો સાચો �રવાર
થયલો. આ ગોળ� ��રના તતવ બોમલીનથી જ
નલી હતી.
એ જ ર�ત �ાનમા આ બોમલીનન � જ
ખયાપત મળ�. અન તયાર છ� �કમોટ� Kimotab
Kudarati Vanasapti - 70
ગોળ�ઓ નાવી ન ત �તરડાના ક�નસર માટ� ણ
� જ લાભપદ જણાય છ.
��ર ઠડા, મ�ર, ��, વાત,
પ�શામક, લોહ�ના પવકારન �ર કરનાર, ધા�વધરક
અન રકત� દ કરનાર, ક�યાત �ર કરના� છ.
આમવાત તથા મદા�ગનકર અન વા�, પ�, ગરમી,
�ળ, �દયીડા, રકત�ાવ, મ�નો દસવાદ,
મસતક ીડા, થર�, પવોદોો, લકવા,
અપતતરસ, ય�ત ( લીવર) અન રોળ� દદર,
ક�ડની� �ળ તથા ગાઠ ક� ઝખમ મટાડ� છ.
�કા ��ર સનહવધરક વા�ની સવળ�
ગપતકતાર, �વાસ, ખાસી, ક�યાત અન
Kudarati Vanasapti - 71
રકતાતા મટાડ� ( શર�રમા લોહ� ઓ� હોય તો ન�
લોહ� દા કર�) છ.
એક �રવાયત �જ માનવપતા ( અ�લ
શર) હઝરત આદમ (અલ�હસસલામ) અન
માનવમાતા જ. હવવાન �દાએ જ�તમાથી ઝમીન ર
મોકયા તયાર� શર�ર ઉઘાડા થઈ ગયા તો હઝરત
આદમ (અલ�હસસલામ) ��રના ાદડાથી ોતાના
�રતાગોન ઢા�ા હતા. આમ ��ર� �ર ઘ� જ
�રા� ક� મ�રયના આગમન હ�લા જ ઉગાડ��
હ� .
��ર હરસ-મસાનો નાશ કર� છ. ત પવોય ર
લાહોરના તીબ નવી અન આ�પનક પવજાન નામ
Kudarati Vanasapti - 72
�સતક લખનાર ડો. ખાલીદ ગઝનવીએ મડ�કલ
કોનફરનસમા ોતાના અ�ભવો� ર ર� કર�� છ.
જો ક� આના માટ� લા ો સમય ઈલાજ કરવો ડ�.
હઝરત ર�લલાહ� (સલલાહો અલયહ�
વઆલહ� વસસલમ) વાની �માર� માટ� �કરસ શબદ
વાય� છ ત ખાસ કર�ન વાતરકત (રકતવાત) Gout
માટ� વરાય છ. આ �તના વામા લોહ�મા ��રક
એસીડ� પમાણ વધી �ય છ. તથી નાના સાધાઓ
�વા ક� હાથ ગના ��ઠા પવગર�મા સો� સાથ
�:ખાવો થાય છ. ક�ડનીમા થર� થાય છ. ��ર
�ર�ક એસીડનો પનકાલ કર� લોહ�મા તન વધ�
Kudarati Vanasapti - 73
અટકાવ છ. (‘�કરસ’ના દદરમા કમમરરી છક પગના
પ� �ધી સતત દદર રય હોય છ.)
એ જ ર�ત પ�ાશયની થર� (Gall
Stones)ન ણ ઓગાળ� દ� છ. ડો. ખાલીદ ગઝનવીએ
એક �ીનો દાખલો ટા�ો છ.
એક �ીન પતાશયની થર�ની તકલીફ હતી.
એકસર�ના �રોટરમા પતાશયમા અનક નાની થર�ઓ
દ�ખાતી હતી. ડોકટર� તન ઓર�શનની સલાહ આી.
આ હ�ન ઓર�શન માટ� કોઈ ર�ત તયાર ન થયા.
તયાર છ� ત હ�નનો ઈલાજ હદ�સના ફરમાન �જ
શ� ��. ર�લલાહ (સલલાહો અલયહ� વઆલહ�
વસસલમ)એ કલ��ના ઘણા જ વખાણ કર�લા છ.
Kudarati Vanasapti - 74
કલ��, કાસની અન �કા ��ર પવગર� ખવડાવયા.
મહ�નામા ધી થર�ઓ ઓગળ� ગઈ અન તણ
મહ�નામા તનો એકસર� ર�ોટર એકદમ સરસ આવયો,
ત �ી સ�ણર સા� થઈ ગઈ.
આ સતય હક�કત સાથ ભારપતય હક�મો - વદો
ણ સમત થાય છ. ��ર ક�ડનીની થર� માટ� ણ
� જ અકસીર છ.
ન�ધ : ‘��ર’ અન ‘ખ�ર’ � એક સાથ
ખાવાથી �કસાન કર� છ. તથી જો સવાર� ��ર ખાવ
તો ોર� ક� સા� ખ�ર ખાય શકાય છ.
Kudarati Vanasapti - 75
(૬) હ�
�જરાતીમા હ�, �હનદ�, ઉ�રમા ીહ�,
સસ�તમા પસ�તકા, અ�તફળ, કાશમીર�મા �મ��,
ફારસીમા હ�દાના, અરીમા સફર�લ, �ગ�મા
કવીનસ, લટ�નમા સાઈડોનીઆ ઓલોનગા કહ�વામા
આવ છ.
હ� ભારતમા ઓ� દ�ખા� ફળ છ. ત
ઈરાનમા ઉગાડાય છ. ભારતમા કાશમીર અન
�હમાલયની તલટ�મા ત ઉગાડાય છ. ત નાના
સફરજન �વા ફળ હોય છ. � સવાદમા ખાટા ક�
ખટમ�રા હોય છ. ફળ કાચા ખવાતા નથી. ર� ાક�
Kudarati Vanasapti - 76
ગયા છ� ત ખવાય છ. તન ચાસણીમા રાખી અચાર
ક� �રબા તર�ક� ણ ખવાય છ. હ�ના ીજ
�જરાતીમા દાના ક� હ�દાના ક� �ગલાઈ દાના
તર�ક� ઓળખાય છ. તન ઉયોગમા લતા હ�લા
ાણીમા થોડા કલાકો ોળ� રખાય છ. એના પછલકાન
�� ાડ� ીજન સાફ કર� �ડા કડામા ોટલી કર�
ચોળવામા આવ છ. આ ર�ત છાલ કાઢ� લીધા છ�
દાણા �કવીન ત� �ણર ઉયોગમા લવાય છ. આ
ીજ સવાદમા દામ �વા હોઈ ખાય શકાય છ.
દાના કામો�જક ઔોપધ તર�ક� ફાયદો કર�
છ, પ� મટાડ� છ. જાનત�ઓ સતજ થાય છ. દાણા
ચાવવાથી દાત મઝ�ત ન છ. ઢાની ખરાી �ર
Kudarati Vanasapti - 77
થાય છ. તહા ીન ઉદ કહ� છ ક� એક વાર �
ર�લલાહ (સલલાહો અલયહ� વઆલહ� વસસલમ)
ાસ ગયો, જો� તો આના હાથમા હ� હ� , આ
મન ફરમાવ� ક� અય તહા ! આ લઈ લો ક�મ ક� ત
�દયની �માર� માટ� ફાયદાકારક છ.
(ઝા�લ મઆદ, ઈબન મા� િવગર�.)
ી� હદ�સમા આવા શબદો મળ છ ક� શક
આ હ� �દલની �માર� માટ� ફાયદો કર� છ. �હ માટ�
ણ એ જ ર�ત ફાયદાકારક છ અન છાતીની નળ�ઓ
(�દયની લોહ�ની નસો)ન ખોલી દ� છ.
એક હદ�સ �જ તો �દય રોગ હાટર એટ�કમા
ઘણો ફાયદો કર� છ.
Kudarati Vanasapti - 78
(નજ�લ કબીર તબરાની, તીબબ નબવી)
જ. �ીર ીન અબ�લાહના કહ�વા �જ
ર�લલાહ� (સલલાહો અલયહ� વઆલહ� વસસલમ)
ફરમાવ� છ ક� હ� ખાવ ક�મ ક� ત �દયની �માર�
(હાટર એટ�ક)ન અટકાવીન છાતીનો ભાર હળવો (ચની
�ર) કર� છ. (અ� નઈમ)
આ (સલલાહો અલયહ� વઆલહ�
વસસલમ) હ�ન નરણાકોઠ� ખાવા�
ફરમાવ� છ.
હ. ર�લલાહ� (સલલાહો અલયહ� વઆલહ�
વસસલમ) ફરમાવ� છ ક� હ� ખાવ, ત �દલની
�માર� �ર કર� છ. �દાએ એક ણ એવા ની નથી
Kudarati Vanasapti - 79
મોકયા �મણ હ�� ફળ ન ખા� હોય. ક�મ ક� ત
ચાલીસ ��ો �ટલી શ�કત એક જણન આ છ.
ઝહીની ન�ધલી હદ�સ �જ આ (સલલાહો
અલયહ� વઆલહ� વસસલમ) ફરમાવ� છ ક� ગભરવતી
�ીઓન હ� ખવડાવો તથી �દલની �માર� અટકશ
અન ાળક �દર જનમશ
ઔફ �ન મા�લકના કહ�વા �જ ર�લલાહ
(સલલાહો અલયહ� વઆલહ� વસસલમ) એ ફરમાવ�
છ ક� હ� ખાવ ત �દલની �માર�ન �ર કર� છ. અન
�દલન મજ�ત નાવ છ.
અમી�લ મોઅમનીન (અલ�હસસલામ) ફરમાવ
છ ક� હ� ખાવાથી �દલન શ�કત મળ છ. ટ સાફ થાય
Kudarati Vanasapti - 80
છ. � દ વધ છ અન ડરોક આદમી નીડર ની �ય
છ. ઈમામ સા�દક (અલ�હસસલામ) ફરમાવ છ ક� હ�
ખાવાથી ચામડ�નો રગ �ધર� છ અન ઔલાદ �દર
જનમ છ. ઈમામ સા�દક (અલ�હસસલામ) એ એક
જગયાએ ફરમાવ� છ ક� � શખસ નરણાકોઠ� એક હ�
ખાશ તો �દા ચાલીસ �દવસ �ધી તની �ભ ર
�હકમત ચા� રાખશ. એવા કોઈ એક નીન �દાએ
મોકયા નથી �ના શર�રમાથી હ�ની �ગધ ન
આવતી હોય. હ� ખાવાથી ગમગીન માણસનો ગમ
(રજ) એવી ર�ત �ર થાય છ �મ હાથથી શાની
(કાળ) રનો રસવા �ર થાય છ. � ણ નરણાકોઠ�
હ� ખાશ ત� પવયર �ધરશ અન સતાન �દર જનમશ
Kudarati Vanasapti - 81
ર�લલાહ (સલલાહો અલયહ� વઆલહ�
વસસલમ)ની એક હદ�સ છ ક� હ� ખાવ અન ી�ન
તોહફા-ભટ તર�ક� મોકલો, ક�મક� ત �ખની રોશની
વધાર� છ. �દલોમા મોહબત દા કર� છ. અન સગભાર
�ીઓન ખવડાવો, કારણક� ત ખાવાથી ાળક �દર
જનમશ. અન છાતીનો ભાર હળવો કર� છ.
ઈમામ મોહમમદ� ાક�ર (અલ�હસસલામ)
ફરમાવ� છ ક� હ� ખાવાથી ગમગીન શખસનો ગમ�ર
થઈ �ય છ. ઈમામ રઝા (અલ�હસસલામ)એ ફરમાવ�
છ ક� હ� ખાવ ક�મ ક� ત � દન તજ કર� છ. હ�નો
�રબો મશ�ર છ. ઈરાનમા હ�નો ાક મોટા
પમાણમા થાય છ અન તનો �રબો ણ તયાના દર�ક
Kudarati Vanasapti - 82
શહ�રોમા ઉલબધ છ. આણ તયા �દલી, � ઈ અન
લખનઉ �વા શહરોમા હ�નો �રબો ઉલબધ છ.
ડો. ડ�મક કહ� છ ક� હ�� ફળ ૌદરટક અન
લોહ�ન �દ કરના� મા�મ ડ� છ.
Kudarati Vanasapti - 83
(૭) સફરજન
�જરાતીમા સફરજન તર�ક� ઓળખા� આ ફળ
સસ�તમા સ, રાવાત, ફારસી, ઉ�ર, �હનદ� અન
�ીમા સ, અરીમા �ફફાહ અન �ગ�મા
Apple કહ� છ.
અરીમા સફરજનન �ફફાહ કહ�વામા આવ
છ, ત ણ જ�તના ફળોમા ગણાય છ.
ઈમામ મોહમમદ� ા�કર (અલ�હસસલામ)
ફરમાવ� છ ક� સફરજન ખાવા હ�લા તન �ઘો અન
છ� ખાવ, તમ કરવાથી દર�ક રોગ શર�રમાથી �ર
થશ અન વા�પવકાર �ર થશ. ઈમામ સા�દક
Kudarati Vanasapti - 84
(અલ�હસસલામ) ફરમાવ� છ ક� જો લોકોન એ વાતની
�ણ થાય ક� સફરજનમા ક�ટલા ફાયદા છ તો સફરજન
પસવાય કોઈ ી� દવા ન લ. સફરજન ખાવ તનાથી
�સતી �ર થાય છ. હોજર�ન ઠડક હ�ચ છ. અન તાવ
ઉતર� છ. તાવ આવયો હોય તન સફરજન ખવડાવો ક�મ
ક� તના માટ� સફરજનથી સા� કોઈ ફળ નથી. સફરજન
એ� ફળ છ �નાથી �દલન વ�મા વ� ફાયદો થાય છ.
સફરજન �દલન મજ�ત કર� છ. �દયરોગના દદ�ઓ
માટ� ત શરઠ ફળ છ.
સફરજનના ઘટકો: ૧૦૦ ગામ સફરજન ૯
ક�લર� આ છ. પવટામીન અન ખપનજરારનો ભડાર છ.
સફરજનમા ૬૯ ટકા શકરરા હોવાના લીધ સફરજન
Kudarati Vanasapti - 85
ોોણદાયક છ. તમા વીટાપમન ‘એ’ અન ‘ક�’ છ. ત
ઉરાત ફોસફરસ, ોટાપશયમ, ક��સયમ, આયનર,
સફર તથા ક�રોટ�ન છ. સફરજનમા ર�ોા (Fibres) �
પમાણ ઘ� હોય છ, � ઘણા રોગોમા લાભકારક ન
છ. સફરજનમા રહ�� ફલોર�ટ�ન �વા�ના �મલા સામ
શર�રન રરણ આ છ.
આ�વ�દ �જ સફરજન મ�ર, ��ચકર,
�દયન �હતકર, શીતળ, ગાહ� અન વાતપ� �ર
કરના� શર�રન �રટ કરના� અન �કવધરક છ. ત દાત
અન ઢાના જ�ઓનો નાશ કર� છ. મગજન શ�કત
આ છ. અન માનપસક નળાઈ �ર કર� છ. તમજ
સફરજનમા માસ� દ કરવાનો ણ �ણ છ.
Kudarati Vanasapti - 86
An Apple a Day Keeps the Doctor Away. રોજ� એક સફરજન ડોકટરન �ર ભગાવ છ
એ �ગ� પખયાત કહ�વત છ. ઈમામ સા�દક
(અલ�હસસલામ)ના �રાની કલામમા ણ આ જ વાત
કહ�વામા આવી છ. સફરજનમા સોડ�યમ ઓ� અન
ોટાપશયમ ફોસફરસ વધાર� હોવાથી �દય રોગમા
હાઈબલડ પશર તથા કોલસોલ� પમાણ વધાર� હોય
તો ઘટાડ� ફાયદો કર� છ. �પનવસ�ટ� ઓફ
ક��લફોપન�યાના ડો. એ�રક ગશરપવનના સશોધન �જ
સફરજનનો રસ ક�ટલાક �દવસો ીવડાવયા છ�
કોલસોલમા ૩૪ ટકા ઘટાડો જોવાયો હતો. સફરજનના
Kudarati Vanasapti - 87
રસમા રહ�� ફ�નોલસ નામ� દવય (કોલસોલ� પમાણ
ઘટાડ� છ.)
સફરજનમા �તલ (Diuretic) �ણધમર છ.
લોહ�માના ��રક એસીડન સફરજનમા રહ�� મલીક
એપસડ અટકાવ છ. તથી ગાઉટ - Gout સપધવા અન
શાના રોગોમા ત સારો ફાયદો કર� છ.
ાળકો, �દો તથા અશકત દદ�ઓ માટ�
સફરજન આપશવારદ સમાન છ. જમયા છ� સફરજન
ખાવાથી ક�યાત �ર થાય છ. મરડા માટ� ણ
અકસીર ઈલાજ છ.
ટ તથા �તરડામા રહ�લા હાપનકારક
�વા�ઓનો સફરજન અવશયણ નાશ કર� છ. અન
Kudarati Vanasapti - 88
વા�પવકારન �ર કર� છ. દાડમના રસ કરતા
સફરજનના રસન પવશો �હતકારક તથા શ�કતદાયક
અમર�કાના ડો. �. એચ. ક�લાગ ગણાવયો છ.
સફરજન રકતશોધક છ. એટલ ક� તના
સવનથી લોહ� �ધધ થાય છ. �દય માટ� સફરજન
ળપદાતા પસદ થ� છ. સફરજન ખાવાથી શર�રનો
રગ ખીલી ઉઠ� છ.
સફરજન � ચાવી ચાવીન ખાઈએ તો તમા
રહ�� અમલતવ દાત અન ઢા માટ� �વા�નાશક
(એનટ�સરટ�ક) �� કામ આ છ. દાતના રોગીઓ માટ�
ણ આ ફળ સવ��મ છ.
Kudarati Vanasapti - 89
ઈમામ �સા કાઝીમ (અલ�હસસલામ) ન એક
શખસ અરઝ કર� ક� મન રલગની અસર હોય એ� લાગ
છ. આ (અલ�હસસલામ) તન સફરજન ખાવા
ફરમાવ�. તણ ત �જ ખા� અન સારો થઈ ગયો.
Kudarati Vanasapti - 90
(૮) ઝ�ન
�જરાતીમા ‘ઝ�ન’ નામ �ણી� આ ફળ
અરી, ઉ�ર અન ફારસીમા ‘ઝ�ન’ તર�ક� �ણી�
છ. �ગ�મા તન ઓલીવ કહ�વાય છ.
ઝ�નનો �રઆનમા સાત જગયાએ ઉલખ
થયલો છ. એમા એક જગાએ �રએ �અમ�નમા નામ
લીધા વગર ઉલખ મળ છ.
(૧) �રએ અ�આમ - આ. ૧૦૦
(ર) �રએ અ�આમ - આ. ૧૪ર
(૩) �રએ નહલ - આ. ૧૧
(૪) �રએ �મ�ન - આ. ર૦
Kudarati Vanasapti - 91
() �રએ �ર - આ. ૩
(૬) �રએ અસ - આ. ર૯
(૭) �રએ તીન - આ. ૧ થી ૪
આમ તો ઝ�નના ઝાડ �મધય સ�દના
પદ�શમા ઉગ છ. ર� સન અન ઈટાલીમા તનો �ખય
ાક છ. ઝ�નના ઝાડનો �રઆનમા � ારક ઝાડ
તર�ક� ઉલખ થયલો છ. અગાઉની આસમાની
�કતાોમા ઝ�નનો ઉલખ મળ છ. ઝ�ન� ફળ તના
સવાદન લીધ ઓ� ખવાય છ. ર� તમાથી નીકળ�
તલ દર�ક ર�ત � જ ઉયોગી છ. ઝ�નના ફળનો
અથાણા નાવવામા ઉયોગ થાય છ. �રોના
દ�શોમા તનો વરાશ ઘણો છ.
Kudarati Vanasapti - 92
ર�લલાહ (સલલાહો અલયહ� વઆલહ�
વસસલમ)એ ફરમાવ� છ ક� ઝ�ન� તલ ખાવ અન
તની માલીશ કરો ક�મ ક� ત � ારક ઝાડમાથી નીકળ
છ.
આ (સલલાહો અલયહ� વઆલહ�
વસસલમ)એ હઝરત અમી�લ મોઅમનીન
(અલ�હસસલામ)ન ફરમાવ� છ ક� અય અલી ઝ�ન�
તલ ખાવ અન શર�ર ર માલીશ કરો. ક�મ ક� � શખસ
ત ખાશ અન તની માલીશ કરશ તો ૪૦ �દવસ �ધી
શતાન તની ાસ ફરકશ ન�હ.
આ (સલલાહો અલયહ� વઆલહ�
વસસલમ)ના ફરમાન �જ ઝ�નના તલમા ૭૦
Kudarati Vanasapti - 93
�માર�ઓ માટ� શીફા છ. �માની એક �માર�
રકતપ� છ.
અકમા ીન અમીરના કહ�વા �જ
ર�લલાહ� (સલલાહો અલયહ� વઆલહ� વસસલમ)
ઝ�નના તલન હરસ-મસા પવગર� માટ� ણ અકસીર
ગણાવ� છ. તમજ ઝાડાની જગાએ ચીરા ડવા �વા
રોગોમા ણ ફાયદાકારક તાવ� છ.
ઝદ ીન અરકમના કહ�વા �જ ર�લલાહ�
(સલલાહો અલયહ� વઆલહ� વસસલમ) અમોન �કમ
�� ક� ફ�ફસાની �માર�નો ઈલાજ �સત હર� ( એક
ઓોપધ છ � સવાદમા મ�ર હોય છ.) અન ઝ�નના
Kudarati Vanasapti - 94
તલથી કરો.
(તીરમીઝી સનદ� અહમદ ઈબન મા�)
ખાલીદ ીન સઅદ કહ� છ ક� � ગાલી ીન
જર સાથ એક વાર મદ�ના આવયો. રસતામા ગાલી
�માર ડયા. ઈબન અીલ અતીક તમન જોવા
આવયા તો તમણ ક� ક� ર�લલાહ (સલલાહો
અલયહ� વઆલહ� વસસલમ) એ કલ��નો ઈલાજ
તાવયો છ. અમોએ કલ��ના થોડા દાણાનો રાર
�કો કર�ન ઝ�નના તલમા નાખયો અન ત ગાલીના
ઉ નસકોરામા તના ટ�ા નાખયા અન ત છ�
ગાલી રાર સા� થઈ ગયા.
(ઈબન મા�, �ખાર�)
Kudarati Vanasapti - 95
ઉલી હદ�સમા એક ચમચી કલ��નો ાર�ક
�કો અન ૧ર ચમચી ઝ�નના તલમા મીર કર�ન ત
પવાહ� � નસકોરામા સવાર સાજ ટ�ા તર�ક�
નાખવામા આવ� તો શરદ�મા અન નાકમાથી લોહ�
નીકળ� ( નસકોર� �ટવી) પવગર� રોગોમા ઘણો
અસરકારક ઈલાજ મા�મ ડયો છ.
કોઈએ ઈમામ સા�દક (અલ�હસસલામ) ન
�પતયશ�કતની કમજોર�ની ફ�રયાદ કર�. આ તન
ઝ�નના તલમા સફ�દ �ગળ� તળ�ન તમા મરઘીના
�ડા નાખી ખાવા� ફરમાવ�: આનાથી �પતયશ�કત
વધ છ.
Kudarati Vanasapti - 96
ઝ�નના તલની પવશોતા એ છ ક� તમા
માછલી �કવાથી �ર�રત રહ� છ. તન � � �કવામા
આવ તો ક�ડ� ાસ આવતી નથી. તન ાળવામા
આવ તો �માડો નીકળતો નથી, તનો પકાશ � જ
ઉજળો હોય છ.
હઝરત �હ (અલ�હસસલામ) ના જળ પલયમા
નૌકા ચાલતી હતી તયાર� આની ઈચછા થઈ ક� હવ
ાણી ઉતર� ર� છ ક� ન�હ તનો તાગ મળવવા
ક�તરન મોકલવામા આવ� � �ર� હવાઈ અવલોકન
કર� આવ. ક�તર ા� આવ� તો તની ચાચમા
ઝ�નની ડાળ� હતી �થી એમ સમ�� ક� ાણી ઉતર�
ર� છ અન છોડવા દ�ખાવા લાગયા છ. આ નાવથી
Kudarati Vanasapti - 97
અરો અન �ગજોમા ક�તર અન ઝ�નની ડાળ�
શાપત-સલામપત� પપતક ની ગ� છ. લસટાઈનના
મર�મ પ�ખ યાસીર અરફાત �નોની મહા સભાન
સ ોધવા ગયા તો તમણ કહ�� ક� � માર� સાથ
ઝ�નની ડાળ� (એટલ ક� શાપતનો સદ�શો) લાવયો �.
સઉદ� શાહ મર�મ અબ�લ અઝીઝ �વયા તયા
�ધી સવાર� નાસતામા ખ�ર, �ટણી� નીર, તા�
ઝ�ન અન �ટણી� �ધ લતા હતા અન તઓ ક�ટલા
ત�રસત અન મજ�ત હતા ત જગ�ણી� છ.
ા�કસતાનના એક ટ�.ી. સપનટર�યમના
મડ�કલ �પીટ�નડ�નટ ડો. સઈદ અહમદખાન ૧૯૩૭નો
એક રયના દદ�નો �કસસો ટા�ો છ. માસના
Kudarati Vanasapti - 98
મદનાલી સપનટોર�યમમા ડોકટરોએ તની ાસળ�
કાઢ� નાખી, ર� ટ�.ી.ની અસર �તરડામા ણ
થઈ હતી તથી તન આસાધય (લાઈલાજ) ઠ�રવી લીધો.
રોગીએ �દા ાસ રડ�ન દોઆ કર� તો સનામા તન
કહ�વામા આવ� ક� ઝત, ર�ઝ, રહમી. ( ઝ�ન�
તલ, �કરણો, નારગી)
રોગીએ ડોકટરન ોતાના સનાની વાત કર�
અન ોતાન અાવાયોલટ �કરણો આ અન તણ ૩
�સ ઝ�ન� તલ નારગીના રસમા મળવીન શ� કર�
દ��. તણ મહ�નામા તો ત �દાના ફઝલો કરમથી
ત�રસત થઈન ઘર� ગયો !
Kudarati Vanasapti - 99
આ દદ�ના દાખલાથી પભાપવત થઈન ડો.
સઈદ અહમદખાન ત છ� ૪૦ વરસ �ધી આ
�માર�ના ઈલાજમા ઝ�નના તલનો ઉયોગ કરવા�
� યા ન�હ તમના કહ�વા � જ મારા કરતા ઉ�મ
તના ચમતકારનો કોઈ સદારી નથી
ઝ�નના તલની આ ચમતકા�રક અસરની એક
ઝલક ઉલા �કસસામા વણરવલી છ. તીબ નવીનો
આ ઈલાજ ઘણી જગાએ ઘણા ડોકટરોએ સફળતા �વરક
અજમાવલો છ.
ઈમામ રઝા (અલ�હસસલામ) ાદશાહન
પશખામણ આતા ફરમાવ છ: અય ાદશાહ પવાસી
ગરમીની સીઝનમા પવાસ કર� તયાર� ટ એકદમ ભર��
Kudarati Vanasapti - 100
ના રાખ� જોઈએ, તમ સાવ ખાલી ણ ન રાખ�,
ક� પમાણસર હોય. પવાસ દરપમયાન ાણીવાળ�
ચીજો વાર�. �મ ક� શાકભા� સાથ તાજો ગોશત,
તા� શાકભા�, પસરકો (Vinegar) ઝ�ન, દાર
પવગર�.
ઓલીવ ઓઈલન ( ઝ�નના ફળોમાથી કાઢ�લા
તલન) �.એસ.એ. તથા �બ�ટશ ફામ�કોીઆમા તના
ફાયદાઓના લીધ ગણાવ� છ. �કાય ન�હ એવા આ
તલમા ઓલીક એસીડ ૮૦ ટકા છ. ત ઉરાત
ાલમીટ�ક એસીડ, સટ�અર�ક એસીડ, લીનોલીક,
એર�ચીડ�ક અન મીર�સટ�ક એસીડ પવગર� થોડા
પમાણમા છ. ઝ�નના તલમા વીટામીન ‘ઈ’,
Kudarati Vanasapti - 101
પવટામીન ‘ક�’ અન ોલીફ�નોસ �વા
એનટ�ઓકસીડ�નટ હોય છ. � શર�રની પપતકાર શ�કત
વધાર�ન �દતવન અટકાવ છ. ચવામા સહ�� અન
ખાધ તલોમા શરઠ તલ ઓલીવ ઓઈલ છ. તની �ચી
�ક�મતના લીધ આણ તયા ત સહ�લાઈથી મળ� નથી.
�તરડાની �માર�, હોજર�મા સોજો ક� ચાદાના
રોગીઓ માટ� ઉ�મ ઈલાજ છ.
વોશ�ગટન �પનવસ�ટ� સ�લ ઓફ મડ�સીનના
પનરણાતો સશોધન છ� એવા તારણ ર આવયા ક�
ઝ�ન� તલ �તરડાના ક�નસરની શ�તાન તદન
ઘટાડ� નાખ છ. ડો. માઈકલ ગોડાક� �દા �દા દ�શના
ઓલીવ ઓઈલ �કત ખોરાક લનાર અન અનય તલથી
Kudarati Vanasapti - 102
નાવલ ખાદ ખોરાક લનાર વય�કતઓનો �લનાતમક
અભયાસ �ાર ાદ એવા તારણ ર આવયા ક� અનય
તલોની સરખામણીમા ઓલીવ ઓઈલના ખોરાકથી
�તરડાના ક�નસરની સભાવના ઘણી ઓછ� રહ� છ.
� લોકો ઝ�નના તલનો ખાવામા ઉયોગ કર�
છ તમન ટમા (�તરડા પવગર�)� ક�નસર થ� નથી.
એમ ઉ�ર આ�ફકા અન મધય�વરના દ�શોમા ડોકટરોએ
જો� છ. �ાનના તીો ણ આ ાત ોતાની
સમપતનો �ર �રાવ છ ક� ઝ�ન� તલ ટમા થતા
ક�નસરન અટકાવ છ.
નીસીવાનીયા સટ�ટ �પનવસ�ટ� તથા
ન�ય�કની �પનવસ�ટ� ઓફ રોચસટર દારા કરવામા
Kudarati Vanasapti - 103
આવલા એક સશોધન �જ ઝ�ન� તલ ( �મા
ઓલીક એસીડ �વા મોનોઅનસચ�ર�ટ�ડ ફ�ટ� પમાણ
વ� હોય છ. અન સચ�ર�ટ�ડ ફ�ટ ઓ� હોય છ.)
ખોરાકમા લવાથી �લ કોલસોલ તથા એલ.ડ�.એલ.
કોલસોલ ( લો ડ�નસીટ� લાઈો પોટ�ન) અન
ાયગલીસરાઈડના પમાણમા ઘટાડો ન�ધાયો હતો.
વળ� ઝ�નના તલમા ઓમગા ૩ અન ઓમગા
૬� પમશણ આદશર હોય છ, � ઉ�મ છ. આનાથી
�દયન રરણ મળ છ અન ક�નસરમા ણ ફાયદો થાય
છ.
ઓલીવ ઓઈલ શર�ર ર માલીશ કરવાથી
ચામડ�� �કા� �ર થઈ ચમકતી અન સવસથ ન
Kudarati Vanasapti - 105
(૯) ખર�� - ખર�� (સાકર ટ�ટ�)
ર�લલાહ (સલલાહો અલયહ� વઆલહ�
વસસલમ)એ ફરમાવ� છ ક� માર� ઉમમત ( કૌમ)ની
વસત દાર અન ખર�ઝામા છ !
આ (સલલાહો અલયહ� વઆલહ�
વસસલમ)એ ફરમાવ� છ ક� ખર�ઝાન તમારા મવા
તર�ક� સથાન આો ક�મ ક� ત જ�તના ફળોમાથી છ
અન તમા હ�ર રકતો છ અન હ�ર રહ�મતો
(�ાઓ) ણ છ !
ઈમામ જઅફર� સા�દક (અલ�હસસલામ)
ફરમાવ� છ ક� તમ ખર�� ખાવ, તમા દસ �ણો છ
Kudarati Vanasapti - 106
(૧) એક ખોરાક છ. (ર) એક ી� છ � તરસ છ�ાવ
છ. ( ૩) �ગધી �લ ( રયહાન) �� �શ�દાર છ. ( ૪)
મ�ઢાન સવચછ અન �શ�દાર નાવ છ. () શાકભા�
- સબ� �વા ફાયદા સમાએલા છ. તના ખાવાથી
કોઈ�તની તકલીફ થતી નથી. (૬) ટન સાફ કર� છ.
(૭) પવયર વધાર� છ. ( ૮) �પતયશ�કત વધાર� છ. ( ૯)
શર�રની ગરમી હાર કાઢ� છ. (૧૦) ચહ�રાન ચમકદાર
નાવ છ.
ર�લલાહ (સલલાહો અલયહ� વઆલહ�
વસસલમ) ફરમાવ� છ ક� ખર�ઝાન દાતથી ખાવ,
છર�થી ન�હ�. આ રકતવા� પવત ફળ છ. �દલન
ાકસાફ નાવ છ. �દાન તની �શ� �ર કરતા
Kudarati Vanasapti - 107
વધાર� ગમ છ. ત� ાણી આ કૌસર ( કૌસર�
ાણી)છ, તની �લજજત જ�તી છ અન તન ખા�
ઈાદત છ
એક હદ�સમા આ (સલલાહો અલયહ�
વઆલહ� વસસલમ) ના ફરમાવયા �જ ગભરવતી
�ીએ ખ�� ખા� જોઈએ તનાથી ાળક �દર જનમ
છ.
આ (સલલાહો અલયહ� વઆલહ�
વસસલમ) ના ફરમાન �જ જમતા હ�લા ખર��
ખાવાથી ટ� દદર �ર થાય છ.
ર�લલાહ (સલલાહો અલયહ� વઆલહ�
વસસલમ) ખર�ચા સાથ ાક�લી તા� ખ�ર ખાતા
Kudarati Vanasapti - 108
હતા અન ફરમાવતા હતા ક� આમ કરવાથી ગરમી ઠડ�
મળ�ન સમતોલ ન છ. (ઈબન મા� િતરમીઝી)
ઈમામ રઝા (અલ�હસસલામ) ના ફરમાવયા
�જ નરણા કોઠ� ખર�� ખાવાથી લકવો થઈ શક� છ.
(નરણાકોઠ� ખર�� ખાવાથી �કશાન થાય છ.)
શાના રોગ, સોજો, સાધાના રોગ અન
મ�ઢાની ગરમીના રોગીઓ માટ� ખર�ઝા� સવન
ફાયદાકારક નીવડ� છ.
ખર�� શીતળ, મ�ર, ��રતકારક,
�દરટકારક અન પ�નાશક છ. અમલપ�
(એસીડ�ટ�)મા � સા� કામ આ છ. ઉનાળા� ઉમદા
ફળ છ. ઉનાળાની ગરમી અન �ની સીઝનમા તના
Kudarati Vanasapti - 110
(૧૦) મધ
મધન ઉ�ર, �હનદ�, ફારસીમા શહદ,
સસ�તમા મ�, અરીમા અસલ અન �ગ�મા હની
કહ�વામા આવ છ.
મધ એક પા�પતક ખાધ દાથર છ. ક�ટલાક
પકારની માખીઓ મ�ર રસવાળા �લોનો રસ �સીન
ોત નાવલ મીણના મધ�ડાના છ�દોમા ઠાલવ છ.
�રતા પમાણમા એકપતત થયલા રસ ઉર ત માખીઓ
ોતાની ાખો હલાવીન ખો નાખ છ તથી રસ ઘટ
ન છ.
Kudarati Vanasapti - 111
મધ પવો �રઆનમા ૩ આયતોમા ઉલખ છ,
�મા એકમા આડકતરો ઉલખ છ. એક �રો �ર��હલ
- મધમાખી પવો છ. �મા નીચની આયતોમા સરટ
ર�ત કહ�વા� છ.
૬૮મી આયત : અન તારા રવર�દગાર�
મધમાખીન �ઝાડ� દ�� ક� � હાડોમા તથા �રોમા
અન ત લોકો � �ચી �ચી ઈમારતો ાધ છ તમા ઘર
(મધ�ડા) નાવી લ !
૬૯મી આયત : છ� દર�ક ફળમાથી � ખા
અન તારા રવર�દગારના �ગમ માગર ર નમનતાઈ
(નમતા) સાથ ચાલતી રહ�; (વળ�) તઓના
(માખીઓના) ટમાથી એક ીવાની વસ� (મધ) નીકળ
Kudarati Vanasapti - 112
છ �ના �દા �દા રગ હોય છ. �મા મ�રયો ( ના
રોગો)� પનવારણ (શીફા) છ. શક �ચ�તન કરનારાઓ
માટ� એમા ણ એક પનશાની છ.
�રએ મોહમમદમા ૧મી આયતમા જ�તની
ચાર નહ�રો� વણરન છ. ત ક� એક મધની નહ�રનો
ણ ઉલખ છ.
�રએ તહર�મની હ�લી આયતમા મધ ખાવા
પવો આડકતરો ઉલખ મળ છ.
ર�લલાહ (સલલાહો અલયહ� વઆલહ�
વસસલમ)એ મધના ઘણા જ વખાણ કર�લા છ. ક�મ ક�
�દાએ મધન લોકો માટ� શીફા (રોગો� પનવારણ) તર�ક�
ગણાવ� છ.
Kudarati Vanasapti - 113
ર�લલાહ� (સલલાહો અલયહ� વઆલહ�
વસસલમ) ફરમાવ� છ ક� મધનો ઉયોગ ફર�યાત
કરો. ત (�દા)ની કસમ �ના હાથમા માર� �ન છ. �
ઘરમા મધ હોય છ ત ઘરવાળાઓ માટ� ફર�શતાઓ
�દા ાસ �નાહોની �રશ માગ છ.
ી� હદ�સમા છ ક� મધ એ શરઠ ી� છ. ત
�દલન ાક સાફ કર� છ. છાતીમાથી કફ અન સરદ�ન
�ર કર� છ.
જમરનીના હાટર સશીયાલીસટ ડો. �ચડ�લ
�દયની �માર� માટ� મધની ભલામણ કર� છ. તમના
કહ�વા �જ ઘોડા માટ� �મ ચણા ઉ�મ ખોરાક છ,
તમ મધ �દલ માટ� છ.
Kudarati Vanasapti - 114
ડો. આન�ડ લોર�ન કહ� છ ક� �દયના
સના�ઓન મધ શ�કત આ છ. �દલ માટ� શરઠ ખોરાક
પવો તમન કોઈ �છ તો તમનો જવા હતો મધ.
ર�લલાહ� (સલલાહો અલયહ� વઆલહ�
વસસલમ) ફરમાવ� છ � શખસ દર મ�હન સવારમા
તણ �દવસ મધ ચાટ� તો મ�હના દરપમયાન તન કોઈ
�સીત ન�હ નડ�
હાલમા તણ મોટા રોગો છ. �દયની �માર�,
ડાયાીટ�સ અન ગસલ. મધમા આ તણ
મહારોગોન નાથવાના �ણ છ.
ર�લલાહ� (સલલાહો અલયહ� વઆલહ�
વસસલમ) ફરમાવ� છ ક� મધમા શીફા ( ત�રસતી -
Kudarati Vanasapti - 115
રોગ પનવારણ) છ. ત વા�ઓનો પકો ( ગસલ)
અન તાવની અસરન �ર કર� છ
આ (સલલાહો અલયહ� વઆલહ�
વસસલમ)� ફરમાન છ ક� � કોઈ યાદશ�કત વધારવા
ચાહ� તો ત મધ ખાય
તહ�ઝી�લ ઈસલામમા લખ� છ ક� ર�લલાહ�
(સલલાહો અલયહ� વઆલહ� વસસલમ) ફરમાવ� છ
ક� �દાએ મધન એક ખાસ રકત આલી છ એટલ ક�
તમા ણ ઘણા રોગો� પનવારણ છ અન ૭૦
યગમરોએ તના માટ� દોઆ કર�લી છ.
ર�લલાહ� (સલલાહો અલયહ� વઆલહ�
વસસલમ) ફરમાવ� છ ક� તણ ચીજોથી શર�રન શ�કત
Kudarati Vanasapti - 116
અન શાપત મળ છ. �શ�થી નરમ લીાસથી અન મધ
ખાવાથી.
એક શખસ ર�લલાહ (સલલાહો અલયહ�
વઆલહ� વસસલમ) ાસ આવીન અરજ કર� ક� મારા
ભાઈ� ટ �:ખ છ. આ (સલલાહો અલયહ�
વઆલહ� વસસલમ) તન ક� ક� મધન ાણી સાથ
ીવડાવો. ી� વાર તણ ફર�થી ક� ક� તન કોઈ
ફાયદો થયો નથી. આ ફર�થી તન એજ પમાણ
કરવા� ક� અન વધારામા ક� ક� તની ાસ સીન
સાત વાર �રએ હમદ ઢ�. તના ગયા છ� આ
(સલલાહો અલયહ� વઆલહ� વસસલમ) ફરમાવ� ક�
તનો ભાઈ (દદ�) �ના�ફક (દભી) છ. તજ કારણ મધથી
Kudarati Vanasapti - 117
તન ફાયદો થતો નથી. આ હદ�સથી એમ જણાય છ ક�
મધ �ના�ફકન ફાયદો હ�ચાડ� નથી.
ચોથી વાર તણ આ �જ ઉાય �� તો
ફાયદો થયો એમ અ�ક હદ�સકારો લખ છ. ર�લલાહ�
(સલલાહો અલયહ� વઆલહ� વસસલમ) ત દદ�ન
વારવાર મધ આવાની �ચના આી. કોઈ ણ દવા
�રતા પમાણમા અાય ન�હ� તયા �ધી દદર ઉર
અસર કરતી નથી. તીો ણ દદર� પનદાન કર�ન જ
દવાના પમાણમા ( ડોઝમા) વધારો - ઘટાડો કર� છ.
�ખાર�, ��સલમ તમજ લગભગ ધાજ ��ી, શીઆ
હદ�સકારોએ આ હદ�સન થોડા ફ�રફાર સાથ ન�ધલ છ.
Kudarati Vanasapti - 118
ઈમામ જઅફર� સા�દક (અલ�હસસલામ) એક
વાર મદ�નાના આમીલ ( ગવરનર) મોહમમદ ીન
ખા�લદન કોઈ કામસર મળવા ગયા. તણ ફ�રયાદ કર�
ક� મન ટમા �:ખ છ, આ કોઈ ઈલાજ તાવો
ઈમામ સા�દક (અલ�હસસલામ) તમના દાદા� અમી�લ
મોઅમનીન અલી (અલ�હસસલામ) ની એક હદ�સથી
ફરમાવ� ક�, એક શખસ ર�લલાહ (સલલાહો
અલયહ� વઆલહ� વસસલમ) ાસ આવીન ટમા
�:ખવાની ફ�રયાદ કર�. ર�લલાહ� (સલલાહો
અલયહ� વઆલહ� વસસલમ) ફરમાવ� ક�, તમ મધન
ાણી સાથ મળવીન તમા તણ દાણા, યા ાચ
દાણા, યા સાત દાણા કલ��ના નાખીન ીવો, �દા
Kudarati Vanasapti - 119
ચાહશ તો સા� થશ ત માણસ ત �જ ઈલાજ ��
અન સાજો થઈ ગયો.
ત છ� ઈમામ સા�દક (અલ�હસસલામ) એ ત
આમીલન ફરમાવ� ક� તમો ણ ત જ �જ ઈલાજ
કરો. �દા ચાહશ તો સા� થશો ત સમય હાજર
રહ�લાઓમાથી એક જણ આની સામ વાધો લીધો અન
ોલી ઉઠયો ક� અય અાઅબ�લાહ અમન ણ આ
વાતની ખર છ આ કહો છો ત કાઈ નવી વાત નથી
અમોએ ત �જ ઈલાજ ણ કર�લો છ. ર� અમોન
તો કશો ફાયદો થયો ન�હ.
ઈમામ સા�દક (અલ�હસસલામ) આ સાભળ�ન
ફરમાવ� ક� � લોકો ઈમાન લાવલા હોય,
Kudarati Vanasapti - 120
ર�લલાહન (સલલાહો અલયહ� વઆલહ� વસસલમ)
સાચા માનતા હોય તન જ ફાયદો કર�. પનફાક (મનમા
શકા�શકા કરનાર) રાખનાર લોકોન કોઈ ફાયદો ન�હ�
થાય. ર�લલાહ (સલલાહો અલયહ� વઆલહ�
વસસલમ)ન � લોકો સાચા માનતા નથી તન લાભ
થશ ન�હ�, લો માણસ � તયા સલો હતો આ
સાભળ�ન મા� નીચ કર� લી�
ર�લલાહ (સલલાહો અલયહ� વઆલહ�
વસસલમ)ની હદ�સ શીફા �જ મધમા શીફા છ.
હઝરત અમી�લ મોઅમનીન (અલ�હસસલામ)
ફરમાવ છ ક� �ન કોઈ �માર� હોય ત મધન ાણી
સાથ મળવીન ી લ
Kudarati Vanasapti - 121
ઈમામ સા�દક (અલ�હસસલામ) ફરમાવ� છ ક�:
�દા �રઆનમા ફરમાવ છ ક� મધમા લોકો માટ� શીફા
(રોગો� પનવારણ) છ. છ� આ (અલ�હસસલામ)
અમી�લ �અમનીન (અલ�હસસલામ)� ફરમાન વણરવ
છ.
આકા હઝરત અમી�લ મોઅમનીન અલી
(અલ�હસસલામ) ફરમાવ છ ક� તમારામાથી કોઈ �માર
ડ� �ય અન તમાર� �માર�નો કોઈ ઈલાજ નથી.
એવી હાલતમા તણ તની તનીન સવાલ કર� ક� તન �
મહ�રની રકમ પનકાહ સમય આલી છ. તમાથી એક
દ�રહમ (ત સમય� ચલણ) આ, ત �દરહમથી તમ
મધ ખર�દો અન આસમાનથી વરસલા વરસાદના ાણી
Kudarati Vanasapti - 122
સાથ તન મળવો અન ીવો તો �દા તમોન ત�રસત
કરશ. (શીફા આશ.)
હઝરત અમી�લ મોઅમનીન (અલ�હસસલામ)
આગળ ફરમાવ છ: ત એટલા માટ� �દા તઆલાએ
ફરમાવ� છ ક� મહ�રના સામાથી �ી �શી થઈન
આ તો લઈ લો. છ� આ (અલ�હસસલામ) આયત
ઢ� ક� ( ફઈન તીબના લ�મ અન શયઈન મીન�
નફસન ફકો�હો હનીઅમ મર�યા ( �રએ પનસા,
આયત : ૪) ણ જો તઓ (�ી) તમાથી કઈ આી દ�
તો ત �શીથી ખાઈ લો ત તમન રચ ચ.) અન
મધમા આ આયત ‘ફ�હ� શીફાઉન લી�ાસ’. ( લોકો
માટ� તમા શીફા - રોગો� નીવારણ છ અન
Kudarati Vanasapti - 123
આસમાનથી ાણી માટ� એમ કહ�વા� ક� - અન અમોએ
આસમાનથી ાક ( રકતવા�) ાણી ઉતા�� છ.)
(�રએ કાફ, આયત : ૯)
મસનદ� ફ�રદોસ �જ ર�લલાહ
(સલલાહો અલયહ� વઆલહ� વસસલમ) એ ફરમાવ�
છ ક� � ોતાની હલાલ કમાણીના દ�રહમમાથી મધ
ખર�દ� અન તન વરસાદના મીઠા ાણી સાથ મળવીન
ીએ તો લગભગ ધાજ રોગોનો તમા ઈલાજ છ.
સઘળા ીણાઓમા મધન ર�લલાહ
(સલલાહો અલયહ� વઆલહ� વસસલમ) સૌથી વ�
સદ કરતા હતા. આ (સલલાહો અલયહ� વઆલહ�
વસસલમ) રોજ તન ીતા હતા અન હમશા ત�રસત
Kudarati Vanasapti - 124
રહા. આન મધ સાથ મીઠ� ચીજ ણ ઘણી ભાવતી
હતી.
આ (અ.સ.વ.) ફરમાવ� છ ક� તમારા માટ�
ચીજોમા શીફા છ. એક �રઆન અન ી� મધ.
(ઈબન મા� �સતદરક હા�કમ)
અમી�લ મોઅમનીન (અલ�હસસલામ) ના એક
ફરમાન �જ તણ ચીજો કફનન �ર કર� છ. ( ૧)
�રઆન (ર) �દર અન (૩) મધ.
એક શખસ દર�હ �ન મહાર�ી એ ઈમામ
સા�દક (અલ�હસસલામ) ન ફ�રયાદ કર� ક� તન ટમા
� જ ગડગડાટ ( વા� - ગસ લ) થાય છ. આ
(અલ�હસસલામ) તન �છ� ક� તન ટમા �:ખ છ ક�?
Kudarati Vanasapti - 125
ણ હા ાડ�, આ (અલ�હસસલામ) ફરમાવ� ક�
કલ��ના દાણા મધ સાથ લ.
ઈમામ રઝા (અલ�હસસલામ) એ ફરમાવ� છ ક�
� શખસ શીયાળામા �ખામ - સળખમથી ચવા
ચાહતો હોય ત તણ ચમચી રોજ મધ ીએ.
આ (અલ�હસસલામ) યાદશ�કત વધારવા માટ�
�રઆન ઢવા� તથા મધ અન �ધ ીવા� ફરમાવ�
છ.
આ (અલ�હસસલામ) ફરમાવ� છ ક� ચાર
ચીજો �દલન શાપત હ�ચાડ� છ
(૧) મધ ખા� (ર) �શ� લગાવવી (૩) સવાર�
કરવી અન (૪) હ�રયાળ� જોવી.
Kudarati Vanasapti - 126
આ (અલ�હસસલામ) ફરમાવ� છ ક� જો કોઈ
મધનો ખોરાક તર�ક� ઉયોગ કર� તો લીવર ( ય�ત)
ગડવાનો વારો જ ન�હ આવ
આ (અલ�હસસલામ)એ ક�યાત �ર કરવા
નરણાકોઠ� એક ક ગરમ ાણીમા એક ચમચી મધ
ીવા ફરમાવ� છ.
લોહ� સાફ કરવા અન ન� લોહ� ન ત માટ�
આ (અલ�હસસલામ) એ નાશતામા મધનો ઉયોગ
કરવા ફરમાવ� છ.
આ (અલ�હસસલામ)એ મધ પવો ફરમાવ� છ
ક� જમયા છ� � એક ચમચી મધ રોજ ખાય તો
તનાથી સાધાઓનો �:ખાવો �ર થાય છ.
Kudarati Vanasapti - 127
આ (અલ�હસસલામ) ફરમાવ છ ક� મધમા
દર�ક રોગો� પનવારણ છ. � સવારમા નરણાકોઠ� એક
�ગળ� �ટ� મધ ચાટશ તનો કફ �ર થશ, વા�
�ર થશ ઉરાત મગજશ�કત ખીલશ અન યાદશ�કત
તજ થશ પવગર�
આ (અલ�હસસલામ)એ ��ોના પવયરની ખામી
માટ� ફરમાવ� છ ક� � શખસના પવયરમા ખામી હોય -
ાળકો ન થતા હોય તણ �ધ સાથ મધ મળવીન ી�
જોઈએ.
મધના ઘટકો : ૧૦૦ ગામ મધમા ૩ર૦ ક�લર�
છ. મધ એ પવ�ભ� પકારની સાકર� એક સા��હક અન
સ��લત સવ� છ. મધમા ફળ શકરરા ૪૦ ટકા અન
Kudarati Vanasapti - 128
દાર શકરરા ૩૦ ટકા છ. આ ઉરાત તમા આયનર
તામ, ક�સીયમ, ફોસફરસ, ોટાપશયમ, સફર
તથા મ�ગનીઝ પવ. ખનીજ તતવો હોય છ. તમા
પવટામીન ‘ી’, ‘ક�’ અન ‘સી’ ણ છ. તમા
ડાયસટ�ઝ, ઈનવટટઝ, ક�ટાલઝ, રોરાયડ�ઝ અન
લાયઝ �વા એનઝાઈમસ સૌ ખાધ દાથર કરતા સૌથી
વ� પમાણમા છ. લોહ�ના ખપનજ તતવો� પમાણ
લોહ�ના પવાહ� Serum ના ભાગ �ટ� જ હોય છ.
તથી જ તો લોહ�ની �મ મધન ણ માનવી આજ �ધી
લોર�ટર�મા નાવી શ�ો નથી.
આ�વ�દમા આઠ �તના મધના પકાર
ગણાવલ છ. મધન ધરતીના અ�ત તર�ક� ઓળખાવ�
Kudarati Vanasapti - 129
છ. પાચીન ભારતમા મધનો ઉયોગ ઔોધ તર�ક�
થતો રહો છ અન આ� ણ ક�ટલીક દવાઓમા મધનો
ઉયોગ કરવામા આવ છ.
� નવી �ચ�કતસામા ર�લલાહ (સલલાહો
અલયહ� વઆલહ� વસસલમ) અન ાક ઈમામોએ
�રઆનના ફરમાન �જ મધની પશસા કર� છ. તજ
ર�ત આ�વ�દ ણ કહ� છ અન તન આ�પનક સશોધન
ટ�કો આ છ. મધ શીતળ, ચવામા હળ�, સવાદ�
મ�ર, ાતળા ઝાડાન ાધનાર, �તરડામા ચ�ટ�લા
મળન �ટો ાડનાર, �ખ અન કઠસવર માટ� રમ
�હતકાર�, ાચનશ�કત વધારનાર, ઘા, ચાદા અન
ઝખમન સાફ કર� �ઝવનાર, શર�રમા કોમળતા
Kudarati Vanasapti - 130
લાવનાર, શર�રના પતયક �ગમા �ડ� �ધી
હ�ચનાર, શર�રની નાડ�ઓન સવચછ કરનાર,
તાજગી વધારનાર, શર�રન �દર - હારથી �
સાર� ર�ત સવચછ કરનાર, શર�રના રગન સારો
કરનાર, � દ, પવચાર-કના શ�કત અન યાદ શ�કત
વધારનાર, �પતયશ�કત વધારનાર તથા ��ચ
વધારનાર છ. મધ કોઢ, હરસ, ઉધરસ, પ�,
લોહ� પવકાર, રકતપ�, કફદોો, પમહ, ગલાપન,
�પમ, મદ (ચરી), તરસ, ઉટ�, �વાસ, હ�ડક�,
ઝાડા, ક�યાત, દાહ અન રય �વા અનક રોગોન
મટાડ� છ. કફદોો� ઉ�મ ઔોધ મધ છ. મધ ઝરનો
Kudarati Vanasapti - 131
ણ નાશ કર� છ. ભાગલા હાડકાન સાધ છ. અન ઘા
�ઝવ છ.
આજથી લગભગ ૧૭૦૦ વોર ર થયલા
મહાન સ�ન ��ત મધન ઓર�શનના ઝખમ - ઘા
પવગર�ન �ઝવવાના મલમ નાવવામા વાયારનો
ઉલખ છ.
મધમાથી પારત થનાર� શકરરા ( સાકર) અન
ા�પ�ક ખનીજ તતવ શર�રમા કોઈણ �તના શમ
પવના આતમસાત થઈ �ય છ. મધ ખાધા છ� માત
ર૦ પમનીટમા જ લોહ�ના પવાહમા ભળ� �ય છ.
મધન ધ વાસણ - ોટલ પવગર�મા રાખ�
હોય તો હ�રો વોર �ધી ગડ� નથી. એટ� જ ન�હ
Kudarati Vanasapti - 132
ણ મધમા રાખલા ખાધ દાથ� ણ ગડતા નથી.
ઈ�રતના રા� �તન ખામનની ૩૩૦૦ વોર હ�લાની
કર (ીરાપમડ) માથી ૧૯ર૩મા મળ� મધ ગડ� ન
હ� . ત� કારણ એ ક� મધ �વા� (Bacteria)ન માર�
નાખ છ. ઈ�રતમા અન પાચીન ગીસમા શની
�ળવણી કરવામા તનો આ ર�ત ઉયોગ થતો હતો.
રામાથીોડ� હોસીટલ �ગકોક, ડો. સનસર
ઈફ�મ ( �પનવસ�ટ� ટ�ચ�ગ હોસીટલ, કાલાાર
નાઈ�ર�યા) ક�લીમાન�રો �ક�વયન મડ�કલ સનટર,
તાનઝાનીઆ અન ડ�ાટર મનટ ઓફ સ�ર�, ��મારા
- ��નડ� પવગર�મા તીોએ મધના ઘા �ઝવવાના
�ણ પવો પવગતવાર સશોધનો ર� કર�લા છ.
Kudarati Vanasapti - 133
મધ એ પળ ક�ટા� નાશક છ, તથી જ તો
�રબા પવગર�મા વ� લા ા સમય માટ� �ર�રત
રાખવા માટ� સાકરની ચાસણીના દલ મધનો ઉયોગ
થાય છ.
ર�લલાહ (સલલાહો અલયહ� વઆલહ�
વસસલમ)એ ફરમાવ� છ ક� મધમા પશફા ( રોગ
પનવારણ) છ. ત વા�પવકાર (ગસ લ) અન તાવની
અસરથી �ર રાખ છ.
આ હદ�સ પવો પવચારતા જણાય છ ક� આમા
(તાવ માટ�ની અસર) મધના �વા�નાશક Antiseptic
�ણોની જ વાત છ. મધમા એનટ�ાયોટ�ક �ણો ણ
છ. �નો ઉયોગ અગાઉ ઈ�રત, ગીસ, ભારતમા
Kudarati Vanasapti - 134
થયો છ. રપશયાના વજાપનકોએ સશોધનથી સા�ત
કર�� છ ક� મધ એ Broad Spectrum Antibiotic
(અનક �તના �વા�ઓન મારનાર) છ. તમણ અનક
અખતરાઓ છ� શોધ� છ ક� ટાઈફોઈડ, ન�મોનીયા,
શરદ�, �તરડાન �કશાન કરનાર �વા�ઓ અન
અ�ક �તની �ગ પવગર�નો મધ નાશ કર� છ.
હ�ોક�ટસ સો વરસ કરતા વ� �વયા. ત�
કારણ મધનો પનયપમત ઉયોગ હતો. Democritus
(ડ�મોક�ટસ) �ન હસતો ફ��ફ કહ�વામા આવ છ. તણ
મધ �ઘીન થોડા �દવસ જ�દગી લ ાવી હતી એ�
વાચવા મળ છ.
Kudarati Vanasapti - 135
�પનવસ�ટ� ઓફ ક�લીફોન�યા ( અમ�રકા)ના
વજાપનકો - તીોએ એક સશોધનથી સા�ત �� છ ક�
મધમા શ�કતશાળ� ોલી�ફનોલ હોય છ � શ�કતશાળ�
એનટ�ઓરીડ�નટ (Antioxident) છ. અન તનામા
�દયરોગના જોખમો ઓછા કરવાની અન ક�નસર સામ
લડવાની રમતા હોય છ. ડો. હાઈડોન ગસ કહ� છ આ
ોલી�ફનોલ એનટ� ઓકસીડ�નટ � મધમા હોય છ ત
શર�રના ગભીર રોગો સામ રરણ આ છ. ત
�કતકણો Free Radicles (ફ� ર�ડ�કસ) નો નાશ કર�
છ.
આવા અ�ત સમાન મધન ( એક ક�લો) ભ�
કરવા સાડા ાચસો મધ માખીઓન ઓછામા ઓછા
Kudarati Vanasapti - 136
એક કરોડ �લો રથી રાગ કાઢવી ડ� છ. �દરત�
એક ચમતકાર� ઔોધ મધ છ.
(૧૧) જમ�ખ (�મફળ)
�જરાતીમા �મફળ ક� જમ�ખ, �હ�દ� - ઉ�રમા
અમ�દ, સસ�તમા અમ�ક ક� � ીજ કહ� છ.
જમ�ખ મોટ� ભાગ ધા જ દ�શોમા થાય છ.
જમ�ખ પશયાળા� એક લોકપપય અન સસ� ફળ છ.
તમા ધોળ� અન �લાી એવી �ત છ.
ઈમામ જઅફર� સા�દક (અલ�હસસલામ) મ
�લાી જમ�ખના વખાણ કર�લા છ. આ
Kudarati Vanasapti - 137
(અલ�હસસલામ) ફરમાવ છ, �લાી જમ�ખ ઘ�
ફાયદા કારક ફળ છ. ત ચહ�રાન � �રત નાવ છ
અન �દલન શાપત આ છ. � કોઈ સવારના નાશતામા
�લાી જમ�ખ ખાય તની ઔલાદ � �રત થાય છ.
�લાી જમ�ખથી મગજ અન શર�રની �દરના
સના�ઓ મજ�ત ન છ. આ (અલ�હસસલામ) મ
જમયા છ� જમ�ખ ખાવા� ફરમાવ� છ. ખાલીટ�
જમ�ખ ખાવાની મનાઈ ફરમાવી છ.
ઘટકો : ૧૦૦ ગામ જમ�ખમા ૬ ક�લર� છ.
પોટ�ન ૧૦ ટકા, ચરી ૦.૨ ટકા, ખપનજ રારો ૦.૭
ટકા, કા��દત ( કા�હાઈડ�ટસ) ૧ર. ટકા, ર�ોાઓ
Kudarati Vanasapti - 138
૩.૯ ટકા, ક��શયમ ૩૩ પમ.ગા., ફોસફરસ ૧૩ પમ.ગા.
હોય છ.
જમ�ખમા પવટાપમન ‘સી’ ણ છ. ત ઉરાત
ટ�પનક એસીડ અન ઓકઝલટ ણ છ.
જમ�ખ સવાદમા ખાટા અન મીઠા ણ હોય છ.
જમ�ખ પવયરન વધારનાર, કફ કરનાર તમજ વાત
અન પ�નો નાશ કરનાર છ. ત અતયત ઠ� છ.
જમ�ખ સા�તવક અન ��ધધવધરક હોવાથી
પવધાથ�ઓ અન ��ધધ�વીઓન ખાવા �વા છ. વળ�
ક�યાતના દદરથી કાયમ ીડાનારાઓ માટ� જમ�ખ
આપશવારદ સમાન છ. તનાથી ટ સાફ આવ છ.
Kudarati Vanasapti - 139
(૧ર) ોર
�જરાતીમા ોર, ઉ�ર - �હ�દ�મા ર,
સસ�તમા દર�, ફારસીમા ક�નાર અથવા �કનાર,
અરીમા નક અથવા �નક ક� નીક, �ગ�મા
તન Jujube Fruit કહ� છ.
ોરડ�� ઝાડ લગભગ દર�ક દ�શમા થાય છ.
ોરની �ખય તણ �ત છ. ચણીોર, ક�લોર અન
મોટા સૌવીર ોર. ચણીોર મોટા ચણા �વા અન
ખટ-મીઠા હોય છ. મધયમ કદના મીઠા ોર ક�લોર
અન મોટા મીઠા ોરન સૌવીર ોર કહ� છ. આ ઉરાત
Kudarati Vanasapti - 140
કાશીોર, રાજોર, અજમર� ોર, �રતી (રાદ�ર�)
ોર એમ ઘણી ધી �તો છ.
અ� નઈમ તમના �સતક ‘તીબ નવી’મા
લખ છ ક�, જયાર� અ�લશર ( માનવપતા) હ.
આદમ (અલ�હસસલામ) �પનયામા આવયા તયાર� સૌ
પથમ ોર ખાધલા.
હદ�સકારોના કહ�વા �જ ર�� લાહ
(સલલાહો અલયહ� વઆલહ� વસસલમ) ફરમાવ છ ક�
“મઅરાજની રાત સાતમા આસમાનમા મન ‘પસદર�લ
�નતહા’ � ઝાડ તાવ� તમા મ� ોર લાગલા
જોયા.”
Kudarati Vanasapti - 141
ઘટકો : ૧૦૦ ગામ ોરમા ૩૭ ક�લર� મળ છ.
તમા ૮૭ ટકા ભજ, ૧.૩ ટકા પોટ�ન, ચરી અન
રારો ૦. ટકા, કા��દત ૬.૭ ટકા, ર�ોાઓ ૩.૮
ટકા, ક��શયમ ૩૦ પમ.ગા., ફોસફરસ ર૦ પમ.ગા.
નાયસીન, અન વીટામીન ‘સી’ પવગર� હોય છ.
ોર શીતવીયર, ��, �કવધરક, શમહર,
�ોાશામક, દાહશામક, રય પનવારક, માસવધરક
અન આમ નાશક છ. રાજોર ( કલમી મોટા ોર)મા
�રય અન �કલ �ણ વધાર� છ. એ અપતોર,
રકતદોો, શમ અન શોોન (તરસન) મટાડ� છ.
સૌવીર ોર ( મોટા ોર � મીઠા) ઠડા,
મળન તોડનાર, ભાર�, પવયર વધારનાર અન
Kudarati Vanasapti - 142
�દરટકારક છ. એ પ�, દાહ, લોહ�નો ગાડ, રય
અન તરસન મટાડનાર છ.
ક�લોર (મીઠા અન નાના મધયમ કદના ોર)
ઝાડાન રોકનાર, ��ચ ઉત� કરનાર, ગરમ, વા�
કરનાર, પ� તથા કફ કરનાર તથા ચવામા ભાર�
છ.
ચણીોર ખાટા, �રા, જરાક મીઠા, �સનગધ
અન ભાર� છ. ત વા� તથા પ�ન મટાડનાર છ.
ચરક ોરન સવદ કરનાર, ર�ચ કરનાર,
શરદ� રોકનાર, શમહારક અન વા�પ�� શમન
કરનાર ગણ છ.
Kudarati Vanasapti - 143
��ત ોરન રકતપ�હર, વાત શામક, �ક
દોોનાશક અન શોકનાશક ગણ છ.
ોરડ�ના �લ અન ાન રગકામમા વરાય
છ. ોરડ�ની છાલમા ટ�પનક એસીડ �રકળ પમાણમા છ.
ઓોપધ તર�ક� તના ફળ, ઠળ�યા, ાન અન છાલ
વરાય છ. આ�વ�દના �સતકોમા તના ઉયોગ
પવસતાર�વરક વણરવલા છ.
Kudarati Vanasapti - 144
(૧૩) �ગળ� (કાદા)
�જરાતીમા �ગળ� ક� કાદા, ઉ�ર -�હ�દ�-
�ીમા ીયાઝ, સસ�તમા લા�, મરાઠ�મા
કાદા, ફારસીમા ીયાઝ, અરીમા સલ અન
�ગ�મા Onion કહ�વાય છ.
�રઆનમા �રએ કરહની ૬૧મી આયતમા
�ગળ�, લસણ, મ�ર અન કાકડ�નો ઉલખ છ. હ.
�સા (અલ�હસસલામ) ના અ�યાયીઓ નીઈસાઈલ
જયાર� ઈ�રતમા હતા તયાર� આ ચીજો ખાતા હતા.
ફ�રઓનના �મથી ભાગીન સીનાઈના રણમા હતા
Kudarati Vanasapti - 145
તયાર� આ ખોરાકન યાદ કરતા હતા એમ આ આયતમા
જણાવ� છ.
�ગળ� અન કાદાની તીવ વાસના લીધ ત
ખાઈન મસ�દમા આવવાની ર�લલાહ (સલલાહો
અલયહ� વઆલહ� વસસલમ) એ મનાઈ ફરમાવલી,
ાક� ત ખાવા� હરામ નથી ઠ�રવ�.
જ. �ીરથી ી� એક હદ�સ ન�ધાયલી છ.
ર�લલાહ (સલલાહો અલયહ� વઆલહ�
વસસલમ)એ ફરમાવ� ક�, � �ગળ� ક� લસણ ખાય ત
અમાર� ાસ ન આવ અથવા એમ ફરમાવ� ક� અમાર�
મસ�દમા ન આવ યા ોતાના ઘરમા સી રહ�.
(�ખાર�, ��સલમ)
Kudarati Vanasapti - 146
ર�લલાહ (સલલાહો અલયહ� વઆલહ�
વસસલમ)એ ફરમાવ� છ ક�, તમ કોઈ નવા શહ�રમા
�વ તો તયાની �ગળ� અન શાકભા� ખાઈ લો. ત
જગયાફ�રથી થનારા રોગોથી ચાવશ. સના�ઓન
મજ�ત નાવશ. પવયર વધારશ અન તાવથી
ચાવશ.
ી� એક આવી જ હદ�સમા આ
(સલલાહો અલયહ� વઆલહ� વસસલમ) ફરમાવ� છ
ક� તમ કોઈ શહ�રમા હ�ચો તો તયાની �ગળ� ખાઈ લો
�થી તયાની �માર�ઓ તમારાથી �ર રહ�.
Kudarati Vanasapti - 147
ઈમામ સા�દક (અલ�હસસલામ) એ ફરમાવ� છ
ક�, �ગળ� ખાવ, ત મ�ઢાન ાક કર� છ તથા કફન
�ર કર� છ. પવયર અન �પતય શ�કતમા વધારો કર� છ.
આ (અલ�હસસલામ) ફરમાવ છ ક�, �ગળ�
ખાવ ત દાતના ઢાન મજ�ત નાવ છ. કમરન
�સથર અન ચહ�રાન તજસવી નાવ છ. તમજ �:ખાવા
અન રોગન ના�દ કર� છ. �ગળ�થી સના�ઓ મજ�ત
થાય છ. ચાલવાની ગતી વધાર� છ. તાવન �ર કર� છ.
�ગળ�નો રસ અથવા તનો �દો કર�ન ઝર�
જ�ઓ, ભમર�, મચછર અન માખીના ડખ ઉર
લગાડવાથી ફાયદો થાય છ. �ગળ�ના રસમા સરકો
Kudarati Vanasapti - 148
મળવીન તના -ચાર ટ�ાનાકમા નાખતા નાકમાથી
નીકળ� લોહ� (નસકોર� �ટવી) ધ થાય છ.
આજના તીોએ ણ �ગળ�ના અનક ફાયદા
વણરવલા છ. �ગળ� હવ આણા ભોજનનો એક ભાગ
ની રહ� છ �ના લાભો ારસો વરસ હ�લા ઈમામ
સા�દક (અલ�હસસલામ)એ સમ�વયા હતા.
વનસપતશા�ના કહ�વા �જ સામાનય ર�ત
લાલ અન સફ�દ �ગળ� જોવા મળ છ. તમા સફ�દ
�ગળ� વ� �ણકાર� અન ઔોધમા મોટ� ભાગ તનો જ
ઉયોગ થાય છ. કાદો છ મદરનો ાધો કહ�વત
�ગળ�ના ઉ�મ પવયરવધરક �ણનો સરટ ખયાલ આ
છ. ઝ�નના પકરણમા ઈમામ સા�દક અ.સ. નો �પતય
Kudarati Vanasapti - 149
શ�કતની નળાઈ માટ�નો �સખો �ઓ. �ગળ�
ગર�ોની કસ�ર� તર�ક� ઓળખાય છ. ર� શીમતો
માટ� ણ ત કસ�ર� કરતા પવશો ઉયોગી ચીજ છ.
�ગળ�ના ઘટકો : �ગળ�નો સફ�દ રગ કલવોન
નામના ીગમનટ ( રગદવય)ન આભાર� છ. �મ
કલોરો�ફલ લીલો રગ આ છ તમ ક�રોટ�ન ીળો ક�
નારગી રગ આ છ.
�ગળ�મા રહ�� પોાઈલ ડાઈસફાઈડ તીવ
ગધવા� તતવ છ અન તમા રહ�� ઉડયનશીલ
તલ�ગળ� કાનારન અ�ક રડાવ છ. ર� ાણીમા
જો �ગળ� સમારવામા આવ તો તની અસર ઓછ�
થાય છ.
Kudarati Vanasapti - 150
લીલી �ગળ�મા નીચના લીલા ભાગમા �
સારા પમાણમા વીટામીન ‘એ’ (ક�રોટ�ન સવ�) રહ��
છ. અન ઉરનો સફ�દ ભાગ શકરરાથી ભર�ર હોય છ.
લીલી �ગળ� પમાણમા થોડ�ક ઓછ� તીવ વાસ ધરાવ
છ.
૧૦૦ ગામ �કા અન - લીલા કાદામા ક�લર��
પમાણ ૯ - ૪૧, પોટ�ન ૧.૮ ગામ - ૦.૯ ગામ,
કા�હાઈડ�ટસ ( કા��દત) ૧ર.૬ ગામ - ૮.૯ ગામ,
ક��શયમ ૪૦ પમ.ગા. - ૦ પમ.ગા., ફોસફરસ ૬૦
પમ.ગા. - ૦ પમ.ગા., આયરન ૧.ર પમ.ગા. - ૭.૪૩
પમ.ગા., ક�રોટ�ન ૧ પમ.ગા. - ૯ પમ.ગા.,
પવટાપમન ‘સી’ ર પમ.ગા. - ૧.૭ પમ.ગા છ.
Kudarati Vanasapti - 151
આ�વ�દના કહ�વા �જ �ગળ� તીખી અન
મ�ર હોય છ. ત ળવધરક �કલ, કામો�જક,
��ચકર, પન�દા વધરક �ખ ઉઘાડનાર છ. �ગળ�મા
ઉડયનશીલ તલ હોય છ. � �રા છોડના ાચ ટકા
�ટ� હોય છ. આ તલ �દયન ઉ��ત કર� છ. નાડની
ગપત વધાર� છ અન કોરોનર� ધમનીઓનો રકતસચાર
વધાર� છ. ત �તરડાની માસ શી અન ગભારશયન
ણ ઉ��ત કર� છ. ત પ�નો �ાવ વધારનાર છ.
અન રકતશકરરા ઓછ� કર� છ. તાજો રસ જ�નાશક છ.
ચરક� �ગળ�ન ળકારક કહ� છ. ત ��ચવધરક
અન જઠરા�ગનન પદ�રત કરનાર ણ છ. ભાવપમત
�ગળ� અન દહ�ન પન�દાદાયક કહા છ. ��ત �ગળ�ન
Kudarati Vanasapti - 152
��ધધવધરક ણ કહ� છ. રાજવધ �રણરામ કપવએ તો
‘ાલા�રાજ શતકમાન’ ના� સો �લોક� કાવય રચ�
છ. લા� એટલ �ગળ�નો દડો. ત રા�એ અનક
રોગોન ક�વી ર�ત ના�દ �ાર ત� તમા કાવયમય
વણરન છ.
ચરકના કહ�વા �જ નાકમાથી ડ� લોહ�
(નસકોર� �ટવી) અટકાવવા �ગળ� ફોડ�, દાવી તના
રસના ટ�ા નાખવા.
આયર�ભોક� ‘�હ��સતાનો વધરાજ’ નામ
�ણીતા �સતકમા �ગળ�ના �દા �દા ર૪ ઉયોગ
તાવલા છ.
Kudarati Vanasapti - 153
ચરીવાળા ખોરાક લોહ�ન ગઠાવ છ. તળલી
�ગળ� લવાથી લોહ�મા રહ�લા હાઈબીનોજન તતવથી
લોહ� ગઠવાની શ�કત ઘટ� છ. લોહ� ગઠા� અટકાવીન
લોહ�ના �રભમણમા ઉભા થતા અવરોધોન �ર કર� છ.
અન લોહ�ની નળ�ઓમા લોહ� વહ�� રાખ છ. અન આ
ર�ત �દયન લોહ� હ�ચાડતી કોરોનર� નળ�ઓમા
લોહ� વહ�� રાખી �દયરોગ અટકાવ છ. ત જ ર�ત
મગજન લોહ� હ�ચાડતી નળ�ઓમા આ જ પમાણ
લકવો થતો અટકાવ છ. ઉરાત ક�ડની (�તપ �ડ) ન
ણ ગડતા અટકાવ છ.
�ગળ�મા ક�નસર ભગાડવાની શ�કત ણ છ.
કોનરલ �પનવપસ�ટ�ના સશોધકો કહ� છ ક� �ગળ�ની �
Kudarati Vanasapti - 154
�તોમા તીવ ગધ હોય છ, તમા લીવર (ય�ત) અન
મોટા �તરડાના ક�નસરન અટકાવવાની શ�કત છ. તીવ
વાસવાળ� �ગળ�મા એનટ�ઓકસીડ�નટ હોય છ. તનાથી
શર�રમા રહ�લા ફ� ર�ડ�કલ-�કત કણોનો નાશ થાય છ.
લાઓવસક� નામ એક રપશયન વજાપનક� ણ
શોધ� છ ક� ભોજન સાથ અવાર નવાર કાચી �ગળ�
ખાવાથી ક�નસર થ� નથી.
અમ�રકન ઈનસટ�ટ�ટ ઓફ ક�નસર ણ એક
પવસ�ત સશોધનન �ત �હ�ર કર�� ક� �તરડાના
ક�નસર અટકાવવા માટ� �ગળ� તથા લસણ લાભદાયક
છ.
Kudarati Vanasapti - 155
સવીતઝલ�નડની નર �પનવપસ�ટ�ના એક સશોધક�
સા�ત કર�� છ ક� રોજ ૦ ગામ �ગળ� ખાવાથી
�ીઓમા રજોપન�પત ( માપસક ધ થયા છ� -
મનોોઝ) છ� � ક��શયમ ઓ� થઈ જઈ હાડકા
નરમ (ઓસટ�ઓોરોસીસ) થવાની પ�કયા શ� થાય છ
તન અટકાવી શકાય છ.
�ગળ�મા ચમતકા�રક �ણો રહ�લા છ. ટના
વા�ન �ર કર� છ. ફ�ફસામાથી કફન હાર ફ�ક� છ. તના
રોજ�દા ઉયોગથી માનવી� �-સ�દયર, ચહ�રાની
રોનક, તન�રસતી તો વધ જ છ. ત સાથ તમા રોગ
પપતકારક શ�કત ણ � છ.
Kudarati Vanasapti - 156
ઉનાળામા રોજ એક �ગળ� ભોજન સાથ
ક� ર � પનયપમત ર�ત ખાવાથી આખા વોર માટ�
જ�ર� ઈમ�નીટ� ( રોગપપતકારક શ�કત) મળ� �ય છ.
�થી ૠ� �રવતરનમા વારવાર �માર ડ� જતા
લોકો સવસથ ની �ય છ. તવી જ ર�ત સથાન અન
ાણી �રવતરન થવાથી ણ � રોગો થાય છ, ત
ણ �ગળ�ના પયોગથી શમી �ય છ.
Kudarati Vanasapti - 157
(૧૪) લસણ
�જરાતીમા લસણ, મરાઠ�મા લસન,
લ�ન, ઉ�રમા લહસન, સસ�તમા લસણ ફારસીમા
સીર, અરીમા �મ, �રઆનમા ત� નામ �મ અન
�ગ�મા Garlic કહ�વામા આવ છ.
�રઆનમા �રએ કરહમા ૬૧મી આયતમા
�ગળ�, મ�ર, કાકડ� અન લસણનો ણ ઉલખ છ.
� અગાઉ �ગળ�ના પકરણમા આવી ગ� છ.
લસણની તીવ વાસના લીધ ત ખાઈન
મસ�દમા આવવાની ર�લલાહ (સલલાહો અલયહ�
Kudarati Vanasapti - 158
વઆલહ� વસસલમ) એ મનાઈ ફરમાવલી છ. ર�
લસણ ખાવા� હરામ ઠ�રવ� નથી.
અગાઉ �ગળ�ના પકરણમા �ગળ� અથવા
લસણ ખાઈન મસ�દમા ન જવા પવોની હદ�સો
લખલી છ એટલ અતર� ફર�થી તનો ઉલખ કરવો ઠ�ક
નથી.
અ� સઈદ�, ર�� લાહ (સલલાહો અલયહ�
વઆલહ� વસસલમ)ની એક હદ�સ આ �જ ન�ધલ
છ, ર�લલાહ (સલલાહો અલયહ� વઆલહ�
વસસલમ) એ ફરમાવ� ક� તમ એન ખાવ છો,
તમારામાથી �ણ એન ખા� હોય ત મસ�દમા ન આવ
જયા �ધી ક� તની વાસ તના મ�ઢામાથી જતી ન રહ�.
Kudarati Vanasapti - 159
(અ� દાઉદ, ઈબન હબાન)
ઈ�રતનો રા� ફ�રઔન ક� � �દાઈનો દાવો
કરતો હતો અન હ. �સા (અલ�હસસલામ) નો �શમન
હતો. તણ એક વાર �સા ની અન તમની કૌમ ની
ઈસરાઈલન જમવા ોલાવયા. જમણમા કાપતલ ઝર
ભળવ� હ� . �થી ખાનાર મર� �ય. �દાએ �બઈલ
ફ�રશતા મારફત હ. �સા (અલ�હસસલામ) ન ખર
આીન એક �સખો તાવયો. � ત �જ તયાર
કરવામા આવયો. આ દવા ખાઈન હ. �સા
(અલ�હસસલામ)ના અ�યાયીઓ ફ�રઔનન તયા જમયા
અન કોઈન ઝરની અસર થઈ ન�હ�. આ �સખામા �ખય
Kudarati Vanasapti - 160
ઘટક લસણ હ�. �બઈલ તાવલો �દા તરફનો
�સખો �સતકોમા પવગતવાર લખલો છ.
(તીબબ મા�મીન, ઈસલાિમક
મડ�કલ વીસડમ િવગર�.)
અમી�લ મોઅમનીન હઝરત અલી
(અલ�હસસલામ) ફરમાવ છ ક� ર�લલાહ (સલલાહો
અલયહ� વઆલહ� વસસલમ)એ ફરમાવ� ક� લસણ ખાવ
અન તનાથી ઈલાજ કરો ક�મક� તમા સી�ર
�માર�ઓની દવા છ.
(દયલમી)
એક આવીજ હદ�સ અમી�લ મોઅમનીન
(અલ�હસસલામ)ની ન�ધાયલી છ. ત �જ ર�� લાહ
Kudarati Vanasapti - 161
(સલલાહો અલયહ� વઆલહ� વસસલમ) એ ફરમાવ�
ક�, જો માર� ાસ ફ�રશતાઓ ન આવતા હોત તો �
તન (એટલ ક� લસણન) ખાત.
ઈમામ સા�દક (અલ�હસસલામ)મ ફરમાવ� છ ક�
યગમર� ઈસલામ ર�લલાહ (સલલાહો અલયહ�
વઆલહ� વસસલમ)ની હદ�સ છ ક� લસણ ખાવ, ણ
લસણ ખાઈન તરત જ મસ�દમા ન �વ.
લસણ ખાઈન તરત જ મસ�દમા જવાની
મનાઈ ફરમાવવામા આવી છ, તની ાછળ� એક
કારણ એ ણ હોય ક� લસણ ખાધા છ� મ�માથી
આવતી વાસથી અનય ��સલમોન તકલીફ ન થાય.
લસણમા સી�ર રોગોની દવા છ.
Kudarati Vanasapti - 162
ઈમામ રઝા (અલ�હસસલામ)એ ફરમાવ� છ ક�
જો કોઈ ગસની તકલીફથી ચવા ચાહતો હોય તણ
અઠવાડ�યામા એક વખત લસણ ખા� જોઈએ.
ઘટકો : ૧૦૦ ગામ લસણમા ૧૪ ક�લર�,
કા�હાઈડ�ટસ ર૦૦૦ પમ.ગામ, ચરી ૦.૧ ગામ,
પોટ�ન ૪.૪ ગામ, ખપનજ તતવો ૧ ગામ, ક��શયમ
૩૦.૧ પમ.ગામ, ફોસફરસ ૩૧૦.૦ પમ.ગામ, આયરન
૧૦૩ પમ.ગામ, પવટામીન ‘સી’ ૧૩.૦ પમ.ગામ છ. ત
ઉરાત થાયમીન, ર�ોફલવની, નાયસીન �વા
પવટામીન ‘ી’, લસણમા રહ�લા સફર ( ગધક)�
પમાણ �પનયાના કોઈ ણ ખાધ દાથ�મા રહ�લા
સફરના પમાણ કરતા વ� છ. ૩૩ પમ.ગામ પપત ૧૦૦
Kudarati Vanasapti - 163
ગામ સફર� �ખય કાયર શર�રમા રહ�લા ઝર� ખપનજ
તતવો સાથ ભળ� જઈ તનો નાશ કર� છ. તથા પ�ોણ
દારા અન એકસર� દારા શર�રમા થતા �કશાનન
અટકાવવા� છ.
લસણનો છોડ જમીનમાથી ‘જમ�નીયમ’
નામના ખપનજ તતવ� શોોણ કર� છ. આ જમ�નીયમ
લોહ�મા રહ�લા રકતકણો સાથ જોડાયલા ઓકસીજનન
�કયાશીલ નાવ છ �ના લીધ શર�રની રોગ
પપતકારક શ�કતમા વધારો થાય છ.
લસણમા રહ�� સલપનયમ એનટ�ઓકસીડ�નટ
તર�ક� કાયર કર� છ. વળ� લસણમા ૦.૧ ટકા એ�લસીન
Kudarati Vanasapti - 164
ના� રસાયણ એનટ�સરટ�ક તર�ક� શર�રમા રહ�લા
હાપનકારક કટ�ર�યાનો નાશ કર� છ.
લસણન માનવીના આરોગય� અ�ત તર�ક�
ઓળખાવ� છ. લસણન કોઈક� સવાસથ(તન�રસત)
�વનની ચાવી તર�ક� ગણ� છ. લસણમા સફ�દ અન
લાલ એવી �ત જોવા મળ છ. ર� �ણમા તો
સર� જ હોય છ. એક કળ�વા� લસણ વધાર� �ણવા�
હોય છ. આખી �પનયામા અમીર હોય ક� ગર�,
રસોડાથી ર�સટોરનટ �ધી દર�ક જગયાએ લસણ વરસોથી
વરા� આવ� છ. ગર� વગરના લોકો લસણ અન
લીલા મરચાની ચટણી નાવી ઘ� ક� ાજરાના રોટલા
સાથ શોખથી ખાતા હોય છ.
Kudarati Vanasapti - 165
લસણમા છ રસોમાથી ાચ રસો છ. માત
અમલ (ખાટો) રસ તનામા નથી. અમ�રકન ડો. લલોડર
કોડટલ લસણ - મથીની ચમતકા�રક અસર નામ �દર
મા�હતી સભર ��સતકા લખલી છ.
�પનયાની સાત અ�ીઓમાથી એક
ચીસોરસના ( ઈ�રતના) પરાપમડો ાધવામા કામ
કરતા �લામોન ખોરાકમા ખાસ કર�ન લસણ ખાવા
માટ� આવામા આવ� અન તથી આ ાધકામમા
ઈ�રતની ધગધગતી ર�તીવાળા ગરમ પદ�શમા સખત
મ�ર� કર� શ�ા હતા.
લસણ ઉ�મ રસાયણ છ. ત� સવન કરનાર
લોકોના દાત, માસ, નખ, વાળ, શર�ર જદ�
Kudarati Vanasapti - 166
કમઝોર થતા નથી. આ�વન �વાન રહ�વા લસણનો
ઉયોગ કરવો �હતાવહ છ. લસણના ઉયોગથી �ધધ
થવાની પ�કયા ઓછ� થાય છ. (ઘડણ જદ� આવ�
નથી.)
લસણ ��, �સનગધ, ઉરણપવયર, તી�ણ,
ય, �રય છ. ચરક� લસણન �પમ, ચામડ�ના
રોગોનો નાશ કરનાર, ટના રોગો, આફરો,
અ��ચ, મદા�ગન પવ. નો નાશ કરનાર ગણાવ� છ.
��ત લસણન વા�કરણ, મઘા, ��ધધ,
સવર, વણર, ચામડ�નો રગ, �ખના રોગો, �ખ�
તજ વધારનાર ગણાવ� છ. હાડકાન સાધનાર,
�દયના રોગો, �નો તાવ, ટનો �:ખાવો,
Kudarati Vanasapti - 167
ક�યાત, આફરો, ઉધરસ, સો�, તવચાના
વયાપધઓ, મદા�ગન, �પમ, વા� અન કફના રોગો
અન રયન મટાડ� છ.
કશય તો કશય સ�હતામા લસણ પવો ૧૧
�લોકો લખલા છ. ચરક અન ��ત �ણો ઉરાત
વધારામા �જલી, ફોડા, �નસી, �ગો� જકડાઈ
જ�, થર�, ળતરા સાથ શા થવો, ભગદર,
�ીઓના માપસક સ પધત રોગો અન વાત રકતમા
(ગાઉટ - સાધાના દદરમા) ઉયોગી જણાવ� છ.
પવઝમાન ઈનસટ�ટ�ટ (ઈઝરાઈલ)ના ડો. ડ�પવડ
પમર�મન અન પો. મર પવહ�કના સશોધન �જ
એલીસીનનો એનટ�સરટ�ક તર�ક� સવીકાર �� છ. �
Kudarati Vanasapti - 168
પકારના �વા�ઓ નપસલીનથી નાશ ામતા નથી
એવા �વા�ઓન લસણ� એલીસીન નાશ કર� છ.
પથમ પવ�વ�ધધ વખત ઘવાયલા સપનકોના ડ�સ�ગમા
લસણ� તલ �રકળ વરાય� અન આવા દદ�ઓન
આહારમા લસણ અા� હ� . હ�રો મણ લસણ
ભારતમાથી પથમ પવ�વ�ધધ વખત �રો મોકલવામા
આવ� હ� .
��વમમા તો લોકો લસણની ક�ર�લ ાછળ
ગાડા છ. લસણથી લોહ� ાત� થાય છ. અમર�કાની
યલ �પનવપસ�ટ�ના પો. માપવ�ન મોસરના તારણ �જ
અપત તીવ નાવલો લસણ ાવડર કોલસોલ ઓ�
Kudarati Vanasapti - 169
કરવા માટ� ખોરાકના એક ભાગ તર�ક� સરળતાથી લઈ
શકાય છ.
�લ�નમા ભરાયલી એક કોનફરનસમા
અમર�કાની નશનલ ક�નસર ર�સચર ઈનસટ�ટ�ટના
પપતપનધીઓએ ધયાન ખ�ચ� ક� લસણમા રહ�લા
ગધક તતવો ક�નસરન આગળ વધ� અટકાવ છ.
લસણમા રહ�� એનટ�ઓકસીડ�નટસ તતવ �દય રોગ
અન ક�નસરથી ચાવ છ.
�ચા લોહ�ના દાણથી ીડાતા દદ�ઓ માટ�
અનક ડોકટરોએ લસણન ભરોસાાત અન સલામત
ઔોધ તર�ક� સવીકા�� છ. એના ઉયોગથી લોહ��
દાણ અન માનપસક ભાર ઘટ� છ. લસણથી દદ�ઓન
Kudarati Vanasapti - 170
રકતવા�હનીઓમા થતી તાણ ઘટ� છ. લસણ નાડ�ના
ધકારા ઘટાડ� છ અન �દયના અપનયપમત ધકારા
પનયપમત કર� છ. ત મગજ �મ થઈ ચકકર આવતા
અટકાવવા, હાથ ગમા ખાલી ચઢવી, �વાસ ચઢવો
અન ાચનતતમા ગસ થતો અટકાવવો �વા
આરોગયપદ કામો કર� છ.
છક ૧૯ર૧થી લીઓર અન ડ�બ નામના
સશોધકોએ અનક પયોગો છ� આ �જ જણાવ� છ.
તા�તરમા લસણ ર એક ન� જ સશોધન
થ� છ. અમ�રકાના સલ એનડ ટ�સટ �ટમનટ એનડ
ર�સચર ફાઉનડ�શન કર�લા અભયાસ દારા �ણવા મળ� છ
ક� લસણ ફ�પમલી ટ�નશનન �ર કરવામા ણ મહતવનો
Kudarati Vanasapti - 171
ભાગ ભજવ છ. પનરણાતોના મત જો ડ�નર ( રાતના
ભોજન)મા લસણનો ઉયોગ કરાતો હોય તો ત
�રવારના �:ખ દદર ન હળવા કર� છ. તની વાસથી
�:ખનો ભાર ઓછો જણાય છ. કદાચ ભપવરયમા એ�
ણ ન ક� ડોકટર દા તય �વનના ટ�નશનન �ર
કરવાથી દવા � લસણ� પપસકરશન લખી આ.
અપતકોધી વય�કત તમજ પ� પ�પતવાળ�
વય�કતઓએલસણ સાવચતીથી લ�. ત ઉરણ-પત�ણ
હોવાથી સમ�ન ઉયોગ કરવો નહ�તર
હાઈરએસીડ�ટ� (ટમા ળતરા) ક� અસર (હોજર�મા
ચાદ�) થઈ શક� છ.
Kudarati Vanasapti - 172
(૧) આ�
�જરાતીમા આ�, ઉ�ર - �હ�દ� - કાશમીર� -
�ીમા અદરક, સસ�તમા આદક, ફારસીમા
ઝજીલ, અરીમા ઝજીલ અન �ગ�મા Ginger
કહ�વામા આવ છ.
�રઆનમા �રએ દહરમા ૧૭મી આયતમા
આ�નો ઉલખ મળ છ.અલાહ તઆલા જ�તમા
જ�તવાસીઓન એ� ી� આશ �મા આ�નો સવાદ
હશ. એક �રવાયત �જ અર લોકોન આ� ઘ�
સદ હ� . તથી જ �દાએ તમની મનસદ વસ�
જ�તમા ીવડાવવા� ક� છ.
Kudarati Vanasapti - 173
જમીનમા થતા આ�ના પકાર છ, ર�સાવા�
અન ર�સા વગર�. ઔોધ તર�ક� ર�સા વગર� આ�
ઉ�મ ગણાય છ. આ�માથી જ � ઠ ન છ. ત માટ�
આ�ન વ� સમય �ધી જમીનમા રહ�વા દ�� ડ� છ.
ા� આ� �કાય તયાર� તન ‘� ઠ’ કહ�વાય છ.
આ�વ�દમા � ઠન મહાન ઔોધ ‘પવ�વભોજ’ના
નામથી ઓળખાવામા આવી છ. આ� અન � ઠના �ણો
લગભગ સરખા જ છ. જો ક� આ� થો� સૌમય છ.
ઘટકો : ૧૦૦ ગામ આ�મા ૬૭ ક�લર�. આયરન
૩. પમ.ગા., ફોસફરસ ૬૦ પમ.ગા., ક��સયમ ર૦
પમ.ગા., ક�રોટ�ન ૪૦ માઈકોગામ, પવટામીન ‘સી’ ૬
પમ.ગા., મગનપશયમ ૪૦ પમ.ગા., કોર ૭૩૯
Kudarati Vanasapti - 174
પમ.ગા., મ�ગનીઝ ૬૦ પમ.ગા., ઝ�ક ૧૯૩૦
પમ.ગા. તથા કોપમયમ ૭ પમ.ગા. છ. આ �કડા રથી
જોઈ શકાય છ ક� આ�માથી ક�ટલા ધા પમાણમા
પવપવધ ધા�ઓ, મીનરસ મળ છ. આજના આહાર
શા�ીઓ શર�રના સવાસસય માટ� ખપનજ તતવ ઉર �
જ ભાર �ક� છ. વળ� � ઠમાથી ણ પવ�લ પમાણમા
આ � મળ છ. મ�ગનીઝ� પમાણ જોતા તો �ખો
હોળ� થઈ �ય! ૧ર૯૦૯પમ.ગા. આટ� � પમાણ
કદાચ ી� કોઈ ખાધ ચીજમાથી ણ ન મળ.
લોક �ભ કહ�વાય છ ક� “આ� અન � ઠ,
કડ� રોગની � ઠ.” શર�ર� �કાતી જતી વય�કતન
�ાર�ક કહ�વામા આવ છ ક� ભય, આ�ની � ઠ ક�મ થઈ
Kudarati Vanasapti - 175
ગયા. કોની માએ સવાશર � ઠ ખાધી હોય ક� મા� નામ
લ. એવી અનક �જરાતી કહ�વતો �ણીતી છ.
આ� �ણમા ગરમ, તી�, જઠરા�ગનન
પ�દરત કરનાર, �ર, ાચક, ચયા છ� મ�ર
�ણોવા� હોવાથી ધાજ વા� - કફથી થતા રોગોન
મટાડ� છ. માત પ�થી થતા હાઈર એસીડ�ટ�, દાહ
પવ. રોગોન ાદ કરતા મોટા ભાગના રોગો ર આ�
અન � ઠ ઉ�મ ઔોધ પસધધ થાય છ.
આ�વ�દના ભાવપકાશ નામના ગથમા આ�
�ગ એક �દર �લોક છ.
ભોજનની શ�આતમા મી� ક� પસ�ધવવાળા
આ�ની કાતર� ખાવાથી ભોજન પતય ��ચ થાય છ. �ખ
Kudarati Vanasapti - 176
ઉઘડ� છ તથા �ભ અન ગ� �ચકાશ વગર� ચોખ�
થાય છ. ાચનશ�કત વધાર� છ અન �ધાર� છ. ઘણા
લોકો આ ર�ત પનયપમત જમતા હ�લા ક� સાથ આ�
ખાવા ટ�વાયલા હોય છ. ટની તકલીફ માટ� � જ
લાભદાયક છ.
આ�વ�દમા � ઠ� પવશો મહતવ છ. � ઠ
ઉરણવીયર છતા પવાક� મ�ર છ. કફ અન વા� �વા
દોોોન પન�ળર કરનાર છ. � ઠ ��ચ ઉત� કરનાર,
જઠરા�ગનન પ�દરત કરનાર, વા� અન કફના
પવકારોમા ઉયોગી છ.
તમજ � ઠ �ગધી, દ�ન, વા�નાશક,
આમન હરનાર, ઉ�જક, ાચક, સારક, સોજો,
Kudarati Vanasapti - 177
કઠ રોગ, ખાસી, દમ, આફરો, ઉલટ�, �ળ,
અ��ચ પવ. મા ઉ�મ અન શરઠ ઔોધ છ.
� ઠ આખા શર�ર� સગઠન �ધાર� છ.
મ�રયની �વનીય શ�કત તથા તની રોગપપતકારક
શ�કતન ણ વધાર� છ. વળ� ત �દય, મ�સતરક,
રકત, ઉદર, વાત સસથાન અન �તપ �ડ પવ. શર�રના
સવર અવયવો ર અ��ળ પભાવ ાડ� છ, અન તમા
ઉત� થઈ ગયલી પવ�પત તથા અવયવસથાન �ર કર�
છ.
� ઠમા કફદોોનો નાશ કરનાર �ણ હોઈ ત
શરદ�, ખાસી તમજ ી� કફદોોજનય તમામ
રોગોમા ખાસ ઉયોગી છ.
Kudarati Vanasapti - 178
પવયર ��ધધ માટ� � ઠ ાકનો ઉયોગ થાય છ.
પૌઢાવસથા અન �ધધાવસથામા વા�નો પકો પવશો
થાય છ. તમા � ઠ ઉ�મ ઔોધ છ. સાધાના �:ખાવા,
વા�ના તમામ રોગો માટ� ઉ�મ છ. માતાએ લા ો
સમય � ઠ� સવન �� હોય તો તની અસર ાળક
ઉર થાય છ. � ઠ એ ળપદ છ, શ�કત વધરક છ.
આયર�ભોકમા �દા �દા રોગો માટ� આ� તથા
� ઠના ાવન �સખાઓ લખલા છ.
વજાપનક સશોધન �જ આ�મા લોહ�ન
ાત� કરવાની શ�કત છ.
Kudarati Vanasapti - 179
(૧૬) �ધી
�રઆની નામ યકતીન, �જરાતીમા �ધી,
ઉ�ર હ�નદ�મા ક�, લૌક�, સસ�તમા ક�, ફારસીમા
ક�, મરાઠ�મા ભોલા, અરીમા યકતીન - કરઆ
અન �ગ�મા Gourd કહ�વાય છ.
�રઆનમા �ધીનો ઉલખ એક જગયાએ મળ
છ. �રએ સાફફાતમા ૧૪૬મી આયતમા ��સ ની
(અલ�હસસલામ) માછલીના ટમાથી હાર નીકળયા ત
સમય�ધીના �ર (વલા)નો આશરો લીધલો.
�ધીમા ઘણી �ત હોય છ. �મ ક� લા ી,
� ડ�, ચટ� ત�રા �વી, ગોળ નાની પવગર�.
Kudarati Vanasapti - 180
ર�લલાહ (સલલાહો અલયહ� વઆલહ�
વસસલમ)એ ફરમાવ� છ ક� તમ કોઈ તરકાર�
(સાલન, રસવા� શાક) ખાવ તો તમા �ધી નાખો ક�મ
ક� તનાથી અકકલ વધ છ.
ી� હદ�સમા છ ક� �ધી ખાયા કરો. જો �દા
ાસ તનાથી કોઈ નરમ ચીજ હોત તો મારા ભાઈ
��સ માટ� ત દા કરત. (આ ઉલી આયતના ટ�કામા
છ.)
તી� હદ�સમા આ (સલલાહો અલયહ�
વઆલહ� વસસલમ) એ ફરમાવ� છ ક� તમ �ધી
ફર�યાતણ ખાવ ત મગજશ�કતન (� દન) વધાર� છ
Kudarati Vanasapti - 181
આ (સલલાહો અલયહ� વઆલહ�
વસસલમ)એ ફરમાવ� છ ક� � મ�રની દાળ સાથ
�ધી ખાશ ત� �દલ નરમ થઈ જશ. ખાસ કર�ન
�દાની યાદ માટ� તમ �ધીન વધાર� ખાવ. કારણક�
ગમગીન �દલન ત રાહત આ છ
હ�ય�લ ��ક�નમા છ ક� ર�લલાહ
(સલલાહો અલયહ� વઆલહ� વસસલમ) એ,
અમી�લ મોઅમનીન (અલ�હસસલામ)ન વસીયત કર� ક�
અય અલી, તમ �ધી અ�ક ખાજો. તનાથી
મગજશ�કત વધ છ અન � દ ણ વધ છ
ઈમામ સા�દક (અલ�હસસલામ) ના ફરમાવયા
�જ �ધી મગજશ�કત અન � દ વધાર� છ અન
Kudarati Vanasapti - 182
�તરડાના રોગ માટ� ફાયદાકારક છ. કમળામા ણ
લાભ કર� છ. શર�રન શ�કત આ છ, ત તાસીરમા
ઠડ� છ.
આ (અલ�હસસલામ) તરકાર�મા �ધીનો
ઉયોગ કરવા ખાસ ફરમાવ� છ. કારણક� તમા ઉર
�જના ફાયદા છ.
�ધીની ક�લર� વ� ૬ છ.
�ધીના ઘટકો : �ધ �વા ઉ�મ �ણો ધરાવતી
�ધીમા કટ�ન, વીટામીન ‘ી’, વીટામીન
‘સી’, ઉરાત ક�શીયમ, ફોસફરસ, આયનર
ોટાપશયમ અન આયોડ�ન �વા ઉયોગી તતવો છ.
Kudarati Vanasapti - 183
�ધી ધા શાકમા ઉ�મ સય ગણાવલ છ.
�ધી વનસપતજનય �ધ હોવા ઉરાત ઉ�મ આહાર
છ. �ધી ભાર� ર�ચક અન ળપદ હોવાથી અશકત અન
રોગી માટ� ખાવા યોગય છ. ગરમ પ�પતવાળાએ ખાસ
સવન કર� તની પશતળતા અન ોોણતાનો લાભ લવા
�વો છ.
�ધી �દયન લાભદાયી, પ� તથા કફન
હણનાર�, વીયર વધારનાર, ધા�� રટ કરનાર તથા
��ચકર છ. સગભારવસથામા તના સવનથી ક�યાત
�ર થઈન ગભરન ોોણ મળ છ.
�ધીના ી ઉ�મ, ગરમીનાશક હોવાથી
મગજની ગરમી �ર કરવા તથા મગજન �રટ કરવા
Kudarati Vanasapti - 184
વારવામા આવ છ. �ધીન ાફ�ન નાવ� સા� શાક
રયરોગીન પનયપમત ખવરાવવાથી અવશય � રટ મળ
છ. રય માટ� ત અપત હ�તકાર� - ઉકાર� ણ છ.
�ધીનો ઉયોગ આણ શાક, રાય� તથા
ચણાની અન મ�રની દાળ સાથ ખાવામા કર�એ છ�એ.
આ ઉરાત �ધીનો હલવો ણ ઉ�મ સવા�દરટ અન
�ણકાર� ન છ.
Kudarati Vanasapti - 185
(૧૭) ર�ગણા
�જરાતીમા ર�ગણા, ઉ�ર -�હ�દ�મા ગન,
સસ�તમા �તાક ક� વાતારક�, ફારસીમા ાદગાન,
અરીમા ાદન�ન, અન �ગ�મા Brinjal કહ� છ.
ર�ગણા આમ તો આણ તયા ાર� માસ મળ
છ. ર�ગણાની વાત થાય તો ાળણમા સાભળલી
દલા તરવાડની વાત યાદ આવી �ય છ. સામાનય
ર�ત ર�ગણા ધોળા અન કાળા એમ પકારના જોવા
મળ છ. �મા ધોળા ર�ગણા દા�ક અન ાચક છ,
જયાર� કાળા ર�ગણા ૌરટક અન ��ચકારક ગણાય છ.
Kudarati Vanasapti - 186
આ�વ�દની દરટએ ર�ગણા પત�ણ, ઉ�ણ,
પવાક� તીખા, �દન, �કકારક, જવર, કફ અન
વા�રોગના નાશક ગણાય છ.
ર�ગણા ઉ�ણપ�વધરક ગણાતા હોવાથી
આણ તન ગરમ હોવા� માનીએ છ�એ છતા ત પ�પત
ઉર આધા�રત હોવાથી જો માફક આવ તો ગરમ
ડવાની ીક વગર ખાવા �વા ૌરટક ગણાય છ.
ઈમામ જઅફર� સા�દક (અલ�હસસલામ) એ
ફરમાવ� છ ક�, ર�ગણા ખાવ, ર�ગણા �:ખાવામા
ફાયદાકારક છ. ર�ગણા કદ� �:ખાવા� કારણ નતા
નથી. ર�ગણા હોજર�ન મજ�ત નાવ છ. નસોન
Kudarati Vanasapti - 187
નરમ નાવ છ. ર�ગણાન સરકામા મળવીન ખાવાથી
શા �ટથી આવ છ.
ઘટકો: ૧૦૦ ગામ ર�ગણામા ર૪ ક�લર� મળ
છ. ૯ર ટકા ભજ હોઈ કા��દત (કા�હાઈડ�ટસ) દાથર
૪ ટકા, પોટ�ન ૧.૪ ટકા, ચરી ૦.૪ ટકા, ફોસફરસ
૪૭ પમ.ગા, ક��શયમ ૧૮ પમ.ગા, ક�રોટ�ન ૭૪
પમ.ગા, ર�ોફલવીન ૦.૧૧ પમ.ગા, વીટામીન ‘સી’
૧ર પમ.ગા ઉરાત આયરન, થાયમીન, થાયસીન
પવગર� ઓછા પમાણમા છ.
ર�ગણા� શાક નાવીન, આખા ર�ગણામા
મસાલો ભર�ન ક� ઓળો ભડ� નાવીન ખાવામા
ઉયોગ કરવામા આવ છ.
Kudarati Vanasapti - 188
ર�ગણા ખસ, કમળો, અ��ચ - ગસ,
અજ�ણ, ક�યાત, ટના રોગો તથા નળ�
ાચન શ�કતમા અપત ઉયોગી ગણાય છ.
ર�ગણા� ભડ� - ઓળો ાજર�ના લોટના
રોટલા સાથ પશયાળા દરપમયાન ખાવાથી ગસ,
અજ�ણ તથા નળ� ાચનશ�કતમા ફાયદો થાય છ.
તથા શ�કતનો સચાર અવશય થાય છ.
ક�મક� સક�લા ર�ગણા, અ�ગન �દક, કફ,
તાવ, મદ તથા આમનાશક ગણાય છ.
આમ ર�ગણાનો આહાર તર�ક� ઉયોગ શર�ર
માટ� ત�રસતી �ળવવા માટ� અપત ફાયદાકારક છ.
Kudarati Vanasapti - 189
(૧૮) �ળા
�જરાતીમા �ળા, �હનદ�-ઉ�રમા �લી,
ફારસીમા �ર, સસ�તમા �લક, અરીમા ફજલ,
�ગ�મા Radish કહ�વાય છ.
ભા� �ળા અમ, તો છ� � વળ� કઈ
વાડ�નો �ળો? �વી ક�હવતો વડ� �ળો સમાજ�વન
સાથ વણાઈ ગયો છ.
�ળા� સસ�ત નામ �લક અથારત જમીનમા
કદ � એવો થાય છ. �ળા �તના મળ છ. નાના
કદના અન મોટા કદના. મોટા કદના �ળાઓ મારવાડ�
Kudarati Vanasapti - 190
�ળા તર�ક� ઓળખાય છ. સામાનય ર�ત �ળા સફ�દ
કદવાળા હોય છ. છતા ��વમના દ�શોમા લાલ રગ
હોય તવા કદના �ળા ણ જોવા મળ છ. તથી તન
�ગ�મા ર�ડ�શ કહ�વાય છ. મહારારમા ણ લાલ
રગના અન ગાજરન મળતા �ળા થાય છ. તન ‘શ�ડ�
�ળા’ કહ� છ.
�ળાના કદ, ાન, �લ અન શ�ગો
વારવામા આવ છ. �ળાની શ�ગો મોગર� તર�ક�
ઓળખાય છ. માગશરમા �ળા ખાવ એ� લોક �ભ
કહ�વાય છ. તમા તસય એ છ ક� �ળા ગરમ છ અન
માગશર મ�હનો એ અતયત ઠડ�નો મ�હનો હોવાથી આ
�ળાની ગરમી �કસાન કરતી નથી. ાક� �ળા તો હવ
Kudarati Vanasapti - 191
લગભગ ાર� માસ મળ છ. આ�વ�દમા �ળાની �
વાત છ ત ાલ �લક (�ણા �ળા) છ.
સફ�સસઆદામા જ. ઈબન મસઉદથી ન�ધ� છ
ક� ર�લલાહ (સલલાહો અલયહ� વઆલહ�
વસસલમ)એ ફરમાવ� છ ક� � શખસ �ળા ખાય અન
તની વાસ �ર કરવા માગતો હોય ત મન યાદ કર�.
(એટલ ક� મારા ર સલવાત - ��દ મોકલ) ઘણા
પવદાનો આન ઈબન મસઉદ� �ગત કથન ગણ છ.
ઈમામ સા�દક (અલ�હસસલામ) ફરમાવ� છ ક� :
�ળા ખાવ, �ળા ઘણા ફાયદા કારક છ. તના ાન
ટના વા�ન �ર કર� છ. ખોરાકન હજમ કર� છ તના
Kudarati Vanasapti - 192
ર�સા કફન �ર કર� છ. �ળાના ાદડાનો રસ ીવાથી
શા સાફ આવ છ.
રાસાય�ણક ઘટકો : ૧૦૦ ગામ �ળામા માત
૧૭ ક�લર� છ. �ળામા કા�હાઈડ�ટ, થોડ� માતામા
પોટ�ન, વીટામીન ‘એ’, વીટામીન ‘સી’,
વીટામીન ‘ી-૧’, ‘ી-ર’ પવગર� સારા પમાણમા
હોય છ. લાલ �ળામા વીટામીન ‘સી’� પમાણ સફ�દ
કરતા વ� હોય છ. ત ઉરાત ક��સયમ, ફોસફરસ,
આયનર મગનપસયમ, સો�ડયમ, કલોર�ન, પવગર� હોય
છ. તના ીયામા બોડ સકમ એનટ� ાયો�ટક
(�વા� નાશક એનટ� ાયોટ�ક) માઈકોલાઈસીન હોય
છ. � ટ�.ી.ના જ�ઓનો નાશ કરવા માટ� અકસીર છ.
Kudarati Vanasapti - 193
નાના �ળા સવાદમા તીખા, ��ચવધરક,
ગરમ, ગા�હ, અ�ગનપ�દક, ાચક, પતદોોનાશક
છ. ત અશર (હરસ), તાવ, કઠના રોગો અન �ખના
રોગોમા �હતકાર� છ. મોટા �ળા ગરમ, �ર અન ભાર�
છ. ાકા અન �ના �ળા પતદોોકારક છ. �કાયલા
�ળા કફ-વાત નાશક છ. �ળાની ભા�નો રસ �તલ,
સારક અન થર�ના દદ� માટ� સય છ. તના �લ કફ
અન પ�નાશક છ. મોગર� થોડ�ક ગરમ, કફ તથા
વા� નાશક છ. મહપો�ચરક� હરસ - મસાના ઉાય માટ�
�ળાનો ઉયોગ તાવયો છ. વધરાજ શોઢલ �ળાનો
ઉયોગ શર�ર ર આવલા સો� ઉતારવા માટ� ��
છ.
Kudarati Vanasapti - 194
ફામ� કોીઆના લખક ડો. ખોર� કહ� છ ક� �ળો
ર�ચક �તલ છ. શાના રોગોમા વારવા ખાસ
ભલામણ કર� છ. સ�અટર કહ� છ ક� �મા �ળાના
ીજ માપસક લાવનાર તર�ક� વરાય છ.
અવાજ સી ગયો હોય અન કફવાળ� ખાસી,
દમમા રામાણ ઈલાજ તર�ક� તનો ઉયોગ તાવયો
છ. ટમા ળતરા, આફરો, ખાટા ઓડકાર અન
અમલપ�મા �ળા લાભદાયક છ. અચામા ણ ત
ફાયદો કર� છ. તમા મગનપસયમ હોવાથી ાચનશ�કત
સાર� કરવા� ત કામ કર� છ. �ળાના ીજમા બલીચ�ગ
તતવ હોવાથી કાળા ડાઘા ફ�કસ પવગર� �ર થાય છ.
કોઢમા �ળાના ીમાથી નાવલી સટ લાભપદ છ.
Kudarati Vanasapti - 195
કમળા માટ� ણ �ળો ઘણો અકસીર ઈલાજ
તર�ક� જણાયો છ. ત ક�યાત �ર કર�ન �ખ લગાડ�
છ. આમ �ળો અનક ર�ત ઉયોગી છ.
Kudarati Vanasapti - 196
(૧૯) કાકડ�
�રઆની નામ �કસાઅ છ. �જરાતીમા કાકડ�,
ઉ�ર -�હનદ�મા ખીરા, કકડ�, મરાઠ�મા કકડ�,
સસ�તમા કકરટ�, અરીમા ક�સા, ફારસીમા ખયાર,
અન �ગ�મા ��મર કહ�વાય છ.
�રઆનમા �રએ કરહની ૬૧મી આયતમા
કાકડ�, લસણ, �ગળ�, મ�ર પવગર�નો ઉલખ છ.
હઝરત �સા (અલ�હસસલામ) ની કૌમ ની ઈસાઈલ
ઈ�રતમા આાદ હતી તયાર� તઓ આ ચીજો ખાતા
હતા એમ ઉલખ મળ છ.
Kudarati Vanasapti - 197
જ. અબ�લાહ ીન જઅફર કહ� છ ક� તમણ
ર�લલાહ (સલલાહો અલયહ� વઆલહ� વસસલમ)ન
તા� ખ�ર અન કાકડ� સાથ ખાતા જોયા હતા.
� કોઈ ગરમીની સીઝનમા સળખમથી ચવા
ચાહતો હોય ત તડકામા સવાથી ચ અન રોજ
કાકડ� ખાય એમ ઈમામ રઝા (અલ�હસસલામ) ફરમાવ
છ.
કાકડ�ના ઘટકો : ૧૦૦ ગામ કાકડ�મા માત ૧૩ ક�લર�
છ. કાકડ�મા લગભગ ૯૬ ટકા ાણી છ. માત ૩ ટકા
કા�હાઈડ�ટસ છ. પોટ�ન તો ૧ ટકા થી ઓ� છ.
વીટામીન ‘ી’ અન ‘સી’ સારા પમાણમા છ. ર�ોા
Kudarati Vanasapti - 198
(ફાઈસર)� પમાણ વધાર� હોવાથી ક�યાત �ર કર�
છ.
આ�વ�દમા ૧૪ �તની કાકડ�ઓના વણરન
અન નામ જોવા મળ છ. �ણોથી સભર કાકડ� સાચ જ
રસમા મ�ર, શીતવયર અન કફ પ� �ર કરના� છ.
ટમાના પ�, ળતરા તો �ર કર� છ. અન લોહ�ના
પવકારન �ર કરવાના �ણો છ.
મહપો�ચરક કહ� છ ક� કાકડ�ના ીજ �તલ છ.
ીજ� �ણર એક એક ચમચી સવાર સાજ એક ક
દારના રસ સાથ લવાથી શા �ટથી આવ છ અન
ળતરા મટ� છ.
Kudarati Vanasapti - 199
� લોકો વજન ઓ� કરવા માગતા હોય
તમના માટ� ઓછ� ક�લર�વાળ� કાકડ�� ક� ર
આપશવારદ સમાન છ. વળ� તમા ર�ોા� પમાણ હોવાથી
ક�યાતન તોડ� છ. ચહ�રાની �દરતા વધારવા માટ�,
તથા ખીલ પવગર� માટ� ણ હાલમા તનો ઉયોગ ઘણો
થાય છ.
ઉનાળામા કાકડ� ટમા ઠડક કર� છ. ર�
ચોમાસામા ખાવી ફાયદાકારક નથી. તમજ વ� ડતી
ખાવાથી ત વા� કર� છ. માટ� તન મસાલા (તીખા અન
નમક) સાથ સપમાણ ખાવી જોઈએ.
Kudarati Vanasapti - 200
(ર૦) રાઈ
�જરાતીમા રાઈ, સસ�તમા રા�કા,
મરાઠ�મા મોહર�, �હનદ�-ઉ�રમા રાઈ, અરીમા અન
ફારસીમા ખરદલ અન �ગ�મા Musterd કહ� છ.
રાઈનો �રઆનમા જગયાએ ઉલખ મળ�
આવ છ. જગયાએ ત નાનામા નાની ચીજ હોવાની
સરખામણી કરતો ઉલખ છ.
(૧) �રએ ��યા - આ. ૪૭ ( ર) �રએ
�કમાન - આ. ૧૬
ભારતમા અપત પપય મસાલા તર�ક� કોઈ વાત
કર� તો તમા રાઈ� નામ સૌ પથમ લ� ડ�. દ�શમા
Kudarati Vanasapti - 201
તની ખતી થાય છ. રાઈના ખતરો જોવાનો લહાવો
લવા �વો છ. તનો નઝારો �ખોન ઠડક હ�ચાડ� છ.
રાસાય�ણક ઘટકો : રાઈના દાણાઓમા ર૭ ટકા
ફ��ડ ઓઈલ છ. આ ફ��ડ ઓઈલ - ઓલીક એસીડ,
સટ�અર�ક એસીડ અન ઈ�સતક એસીડનો ગલસરાઈડ જ
છ. રાઈમા સીનીગીન નામ� ગ�કોસાઈડ છ.
(ોટાપશયમ માયોરોનટ) એનઝાઈમ માઈરોસીન,
લીસીથીન, મ�સીલજ અન રાખ (૪ ટકા) છ.
રાઈ જરા કાળ� અન લાલાશ ડતી થાય છ.
લાલ રાઈ કડવી, ઉરણ પ�લ, દાહકારક, તીખી,
પત�ણ, રકતપ�કારક, �ર તથા અ�ગનદ�ક છ.
અન વા�, રલીહા, � મ, કફ, �ળ, ઝખમ,
Kudarati Vanasapti - 202
�પમ, ક� અન કોઢ નાશક છ. કાળ� રાઈના �ણ ઉર
પમાણ જ છ, ણ તનાથી ઘણી તી�ણ છ.
રાઈ થોડ� માતામા દ�ક, ાચક, ઉ�જક
અન રસવો લાવનાર છ. મોટ� માતામા ઉટ� કરાવ,
ઉટ� છ� નળાઈ ન જણાય. રાઈના લથી ચામડ�
લાલ થાય છ. ચામડ� અન ચામડ�ની નીચ રહ�લી
તવચા અન રકતાવા�હનીઓમા શકતા�ભસરણન ઉ�જના
મળ છ. છ� એ ભાગ �નય થઈ �ય છ. લ વધાર�
રાખવાથી ફોલા થાય છ. રાઈનો લ શોથહર કહ�વાય
છ. લથી �દરનો રકતદાવ ઓછો થવાથી સોજો
ઉતર� �ય છ. રાઈનો લ વધાર�મા વધાર� એક કલાક
રાખી શકાય છ.
Kudarati Vanasapti - 203
રાઈ કહ� � તીખલી સાચવી �� ટા�,
મારો ખ તયાર� ડ�, જયાર� કરો અથા�.
�ડત ભાવ પકાશ રાઈના �ણ ગાતા કહ� છ ક�
રાઈ કફ અન પ�ન હણનાર�, પત�ણ, ઉરણ અન
શકતપ� કરનાર� છ. જઠરા�ગન પદ�રત કરનાર, ક�
કોઢ, ચકરડા, �પમ �ર કર� છ.
ઈમામ રઝા (અલ�હસસલામ)એ ફરમાવ� છ ક�
�લકણા� ઓ� કરવામા એવો ખોરાક લવો �મા
રાઈ હોય.
Kudarati Vanasapti - 204
(ર૧) મથી
�જરાતીમા મથી, સસ�તમા મથીકા, ઉ�ર -
�હ�દ�-મરાઠ�મા મથી, ફારસીમા �ખમ શમીત,
અરીમા જ�લ હા, �ગ�મા Fenugdeek કહ�
છ.
મથીની ભા� સવરત પપસધધ છ. સામાનય ર�ત
મથીના ીજ (દાણા)નો જ મથી તર�ક� ઉલખ થાય છ
અન વરાશ ણ થાય છ.
કાસીમ ીન અબ�લરહ�માનના કહ�વા �જ
ર�� લાહ (સલલાહો અલયહ� વઆલહ� વસસલમ)મ
ફરમાવ� છ ક�, મથીથી રોગો� પનવારણ કરો.
Kudarati Vanasapti - 205
મથી સ ધી હ. ર�� લાહ (સલલાહો
અલયહ� વઆલહ� વસસલમ) ની એક હદ�સ ન�ધાયલી
છ �ન ઈબ�લ કય�મ તીોના કથન તર�ક�
ઓળખાવલી છ. જયાર� ઝહીએ તન હદ�સ તર�ક�
ગણાવી છ.
ર�� લાહ (સલલાહો અલયહ� વઆલહ�
વસસલમ)એ ફરમાવ� છ ક�, જો લોકો મથીના
ફાયદાઓ �ણી લ તો તન સોનાના ભારો ભાર
ખર�દવામા ણ ખચકાય નહ�.
મકકાની �ત છ� મકકા ખાત સઅદ ીન
અી વકાસ ીમાર ડ� ગયા. હાર�સ ીન કદહ
નામના તી ખ�ર તથા મથીન ાણીમા ઉકાળ�ન
Kudarati Vanasapti - 206
મધ સાથ નરણા કોઠ� ગરમ ગરમ ીવડાવવામા
આવ�. આ �સખો ર�� લાહ (સલલાહો અલયહ�
વઆલહ� વસસલમ) સામ ર� કરવામા આવયો, આ
(સલલાહો અલયહ� વઆલહ� વસસલમ)એ તન સદ
��. હદ�સકારોએ ખ�રની જગયાએ ��ર ણ વાર�
શકાય એમ લખ� છ. ર� ખ�ર અન ��ર એક
સાથ ખાવા જોઈએ ન�હ�. આ નામદાર (સલલાહો
અલયહ� વઆલહ� વસસલમ) એ ખ�ર અન ��રનો
એક સાથ ઉયોગ કરવાની મનાઈ ફરમાવી છ.
રાસાય�ણક સગઠન : ૧૦૦ ગામ મથીમાથી
૩૩૩ ક�લર� મળ છ. મથી એ પોટ�ન સ�ધધ ખાધચીજ
છ. પોટ�ન અન એમાઈનો એસીડ તમા �ધની માફક
Kudarati Vanasapti - 207
છ. મથીમા ક��સયમ, ફોસફરસ, આયનર, મ�ગનીઝ,
ઝ�ક, મગનપશયમ, ોટ�પશયમ તમજ કોર પવ. છ.
તમા ાયગોનલીન નામ મહતવ� આક�લોઈડ છ �
શા માગરના રોગો માટ� ફાયદાકારક છ. મથીમા
લસીથીન નામ� તતવ અપધક પમાણમા છ. આ મગજ
માટ� � જ લાભદાયક છ.
“મથી �� ય મથી, મથી ત�રસતીની
ખતર”ના �દર મથાળા હ�ઠળ મથીના ફાયદાઓ પવો
ઘ� લખા� છ. પવ�વ પવખયાત ોોણશા�ી અન
માનવતા વાદ� અમર�કન ડો. લલોડર કોડટલની (લસણ-
મથીની ચમતકા�રક અસર) નામની ��સતકા �જરાતીમા
ણ પકાપશત થઈ છ.
Kudarati Vanasapti - 208
ધનવનત�ર પનદાનના ભાગ ી�મા જણાવયા
�જ મથી ક�, તીખી, ગરમ સવભાવની છ.
રકતપ�નો પકો કરવાવાળ�, અ��ચન �ર
કરનાર�, જઠરા�ગન પ�દરત કરવાવાળ� છ. વળ�
ભાવપકાશમા ણ જણાવ� છ ક� મથી વા�� શમન
કરનાર�, કફનો નાશ કરનાર� અન જવર હરનાર� છ.
મથી પ�શામક, ાચક, વા�ની ગપત સરખી
કરનાર, ગભારશય� સકોચન કરનાર, પ� �ર
કરનાર, �પમ મટાડનાર, વા�� શમન કરનાર તથા
�ખ લગાડનાર ઔોધ છ.
મથીના દાણામા કોલસોલ ાઈગલીસટાઈડસ,
હાઈ ડ�નસીટ� લાયો પોટ�ન ( એચ.ડ�.એલ.)ન ની�
Kudarati Vanasapti - 209
લાવવાનો �ણ છ. નરણા કોઠ� ર૦ ગામ (આશર� ચાર
ચમચી) ભરડ�લી મથી ાણી સાથ ફાકવાથી કોલસોલ
ઘટ� છ. અન ટ ઉરની ચરી ઘટ� છ. એવો અ�ભવ
આ અદના ખાકસારનો છ.
નશનલ ઈનસટ�ટ�ટ ઓફ ન� �શન
હ�દરાાદમા થયલા સશોધનથી સા�ત થ� છ ક�
મથીમા ાયગોનલીન નામ � આક�લોઈડ છ ત �ગર
(શકરરા)ન કા�મા રાખ છ. ઉરોકત સસથાના વજાપનકો
મથીના ઔોપધય �ણોનો નાશ �ાર વગર તની
કડવાશ �ર કર� શ�ા છ. કડવાશ વગરની મથીમા
પોટ�ન અન જ�ર� એસાઈનોએસીડ ભર�ર છ અન ત
ડાયાીટ�સના દદ�ઓના ખોરાકમા કઠોળ અન દાળના
Kudarati Vanasapti - 210
સથાન વાર� શકાય છ. રોજ ર ગામ મથી ર૧ �દવસ
�ધી લવામા આવ તો ડાયાીટ�સના દદ�ઓમા શા
અન લોહ�મા �ગર લવલ ન�ધાત ર�ત ની� �ય
છ.
એક અમર�કન સશોધક ી. બ�મના કહ�વા
�જ મથીમા એવા તતવો છ � માછલીના તલ (કોડ
લીવર ઓઈલ) કરતા ઉ�મ �રવાર થયા છ.
ખર�ખર મથી સાધાઓના �:ખાવામા ઉ�મ
લાભદાયક છ. ડો. ચશખર ઠકકરના કહ�વા �જ
�વાવડ છ� �ીઓ માટ� અમન મથી શરઠ જણાય છ.
મથીની ચા પવો ઘણી વાર વાચવા મળ છ.
ડો. લલોડર કોડરલની ર�ત ઘણી સાદ� છ. ર૦૦
Kudarati Vanasapti - 211
પમલીલીટર ાણી લઈ તમા ખાડ�લી મથી ગામ
�ટલી નાખી ધીમ તા ૧૦ પમનીટ ઉકાળ�. ૧૦
પમલી. લી. ાણી રહ� એટલ ઉતાર�ન ગાળ� લ�. આમા
થો� �ધ અન સવાદ પમાણ ગોળ નાખી ી જ�. આ
ચામા �ધ ક� ગોળ નાખવો જ�ર� નથી. એકલી
ઉકાળલી ચા ણ ી શકાય. મથીના વધલા �ચાન
રોજની રસોઈ - ક� ર, દાળ, શાકમા નાખી ખાઈ
શકાય.
મથી ખાવા માટ� પશયાળો વ� અ��ળ છ.
વાતવયાપધ ણ આ ૠ�મા વ� ઉગ ન છ. એટલ જ
પશયાળામા મથીાક ક� મથીના લા� ખાવાનો ર�વાજ
છ.
Kudarati Vanasapti - 212
(રર) જવ
�જરાતીમા જવ, �હ�દ�-મરાઠ�મા જવ,
સસ�તમા યવ, અરીમા શઈર અન �ગ�મા
Barley કહ�વાય છ.
જવનો ઉયોગ � જ પા�ચન કાળથી થતો
આવયો છ. જવ એ ધાનય ઘ�ની જ એક �ત છ. ર�
સવાદમા અન દ�ખાવમા ઘ� કરતા અલગ છ.
આસમાની �કતાો ઝ�ર, તૌર�ત અન
��લમા જવનો ઉલખ ર૧ વાર થયલો છ.
ર�� લાહ (સલલાહો અલયહ� વઆલહ�
વસસલમ)ન જવ � જ સદ હતા. જવની રોટલી,
Kudarati Vanasapti - 213
દલીયો ( રા), સ� પવ. નો અનક હદ�સોમા ઉલખ
મળ� આવ છ. આ (સલલાહો અલયહ� વઆલહ�
વસસલમ)ના સમયમા સામાનય લોકો જવની જ રોટલી
ખાતા હતા. ક�ટલાક જવ અન ઘ�ન ભગા કર�ન ખાતા
હતા.
જ. અનસ ીન મા�લક ન�ધ છ ક� એક દર�એ
ર�� લાહ (સલલાહો અલયહ� વઆલહ� વસસલમ)ન
ઘર� જમવા ોલાવયા, તણ જવની રોટલી, ગોશત
સાથ �ધી� સાલન શ ��. આ (સલલાહો અલયહ�
વઆલહ� વસસલમ) શોખથી જમયા.
(�ખાર�, ��સલમ)
Kudarati Vanasapti - 214
��ફ ીન અબ�લા ીન સલામ કહ� છ ક� મ�
ર�� લાહ (સલલાહો અલયહ� વઆલહ� વસસલમ)ન
એક વાર જવની રોટલીના �કડા ર ખ�ર �ક�ન
ફરમાવતા જોયા ક� �ઓ આ શાક છ અન આ ત
ખાઈ લી�.
(અ� દાઉદ)
જવ કઈ �વા તવા નથી. રોમમા જયાર�
ઓલીમીક રમતો રમાતી હતી તયાર� એવો �રવાજ હતો
ક� ખલાડ�ઓન ખોરાકમા જવની ખીર, જવનો �
આવામા આવતો હતો. સકોટલ�ડમા જવના ખાસ
પકારના ક�ક તયાર કરવામા આવ છ. મરાઠા સપનકોન
�ધધ દરપમયાન જવનો સ� સાકરમા મળવી ફાકવા
Kudarati Vanasapti - 215
માટ� આવામા આવતો હતો. ઈસલામીક લશકરમા ણ
એમ જ થ� હ� .
ખરની લડાઈ અન ી� લડાઈઓમા ણ
ર�� લાહ (સલલાહો અલયહ� વઆલહ�
વસસલમ)એ ોત ણ જવના સ� ખાધા છ. ઘણીવાર
સ� સાથ ખ�ર ણ ખાતા. રણમા પવાસનો થાક �ર
કરવા અન �ધધ માટ� શ�કત પારત કરવા જવ ર
ભરોસો કર� શકાય છ. � ખરના ક�લાના દરવાજો
૪૦ માણસો ખોલી શક� તન અમી�લ મોઅમનીન
મવલા અલી (અલ�હસસલામ) એ ઉખાડ�ન ફ�ક� દ�ધો
હતો. શાયર� મપશક અલામા ઈકાલ ક�ટ� સરસ ક�
છ...
Kudarati Vanasapti - 216
હ� જહામ� નાન શઈર ર, મદાર� �વવત હયદર�.
ર�� લાહ (સલલાહો અલયહ� વઆલહ�
વસસલમ)ન જવના સ� ઘણા સદ હતા. ઓહદની
લડાઈ છ� તરતજ અ� �ફયાન ર૦૦ માણસો લઈન
મદ�ના ર ચડાઈ કર�. મદ�નાના ય�દ�ઓ �દરથી
��સલમો ર �મલો કર� એમ ત વખત નકક� થ� હ� .
ર� ર�� લાહ (સલલાહો અલયહ� વઆલહ�
વસસલમ)એ સમયસર અ��ફયાનના લશકર ર
જવાી કાયરવાહ� કરતા તઓ ડર�ન નાસી ગયા. ડરના
લીધ ખાધા ખોરાક�નો સામાન પવ. �ક�ન ભાગયા. આ
સામાનમા સ�ની ઘણી થલીઓ હતી. તથી આ
Kudarati Vanasapti - 217
લડાઈ� નામ ‘ગઝવએ સવીક’ ( સ�ની લડાઈ)
ડ�.
રોઝો છોડવામા ર�� લાહ (સલલાહો
અલયહ� વઆલહ� વસસલમ) સ�ની ાતળ� રાનો
ઉયોગ ઘણી વાર કરતા. અ� દાઉદના કથન �જ
તો જ. અબ�લાહ ીન અબાસન કોઈએ ટોણો માય�
ક� તમારા કાકા�ના �દકરા ( ર�લલાહ સ.અ.વ.) તો
લોકોન મધ, સ� અન �ધ જ ીવડાવ છ.
ર�લલાહ (સલલાહો અલયહ� વઆલહ�
વસસલમ) ાસ જયાર� કોઈ ફ�રયાદ કર� ક� �ખ
નથી લાગતી યા ખાવા� મન થ� નથી તો આ
(સલલાહો અલયહ� વઆલહ� વસસલમ) જવની રા
Kudarati Vanasapti - 218
ીવાની સલાહ આતા હતા. આ (સલલાહો
અલયહ� વઆલહ� વસસલમ) એ ફરમાવ� છ ક� ત
�દાના સોગદ �ના કબ�મા માર� �ન છ, જવની
રા તમારા ટન એવી ર�ત ધોઈન સાફ કર� દ� છ
�મ તમારામાથી કોઈ ાણીથી ચહરાન ધોઈન સવચછ
કર� છ.
(�ખાર�, ��સલમ, તીરમીઝી, નીસાઈ અન �સનદ�
અહ�મદ)
જવની રાન અરીમા ‘તીના’ કહ�વામા
આવ છ. જવના આટાન �ધમા કાવવામા આવ છ.
તમા મીઠાશ માટ� મધ નાખવામા આવ� હ� .
Kudarati Vanasapti - 219
ર�લલાહ (સલલાહો અલયહ� વઆલહ�
વસસલમ)ના ઘરમા જયાર� કોઈ �માર ડ� તો આ
(સલલાહો અલયહ� વઆલહ� વસસલમ)ના ફરમાનથી
�લા ર રાની હાડલી ચઢાવવામા આવતી અન આ
હાડલી ત સમય �ધી �લા ર ડ�લી રહ�તી જયા
�ધી ક� �માર સાજો થાય ન�હ. એટલ ક� �મારન
ખોરાકમા રા આવામા આવતી.
(તીરમીઝી, નીસાઈ, �સનદ� અહ�મદ)
જો ક� �મારન ત સદ ના ડ� ર� વારવાર
ગરમ રા આવાથી શર�રની કમજોર� �ર થાય છ
અન રોગ સામ લડવાની પપતકાર શ�કત વધ છ.
Kudarati Vanasapti - 220
આ (સલલાહો અલયહ� વઆલહ�
વસસલમ)ના ��મા કોઈ મરણ ામ� તો ઘણી
�ીઓ �રસો દ�વા આવતી, તયાર છ� સૌ ોતાના
ઘર� જતા છ� જયાર� ખાસ ઘરનાજ માણસો હોય તયાર�
આ (સલલાહો અલયહ� વઆલહ� વસસલમ) રા
તયાર કરાવતા. છ� સર�દ (એક �ત� ખા�) તયાર
કરવામા આવ�. સર�દ ર રા નાખવામા આવતી
અન મયતના સગા સ ધીઓન ત ખવડાવવામા
આવ�. આ (સલલાહો અલયહ� વઆલહ�
વસસલમ) ફરમાવતા ક� આ સમગ �:ખો માટ� અકસીર
છ અન �દલમાથી રજોગમનો ોજ હકો કર� નાખ છ.
Kudarati Vanasapti - 221
આ (સલલાહો અલયહ� વઆલહ�
વસસલમ)ન ખાણામા સર�દ ઘ� સદ હ� . �માર
માટ� રાથી વધાર� સાર� કોઈ ચીજ ન હતી. જવના
સ� સાથ તમા મધ ણ નાખતા હતા. વારવાર ત
ખાલી ટ� આવા� આ (સલલાહો અલયહ�
વઆલહ� વસસલમ) સદ કરતા હતા.
ઈમામ જઅફર� સા�દક (અલ�હસસલામ) એ
ફરમાવ� છ ક� રયના રોગી માટ� ચોખા અન જવની
રોટલીથી હ�તર કોઈ ખોરાક નથી.
ઈમામ રઝા (અલ�હસસલામ) મ ફરમાવ� છ ક�
જવની રોટલી યા જવની કોઈ ણ વાનગી યગમરો
અન નક લોકો માટ� શ�કતનો ખોરાક છ.
Kudarati Vanasapti - 222
આ (અલ�હસસલામ) જવની રોટલીની
પવશોતા ( ફઝીલત) પવો ફરમાવ� છ ક�, ‘જવની
રોટલીની પવશોતા ઘ�ની રોટલી ર એવી છ �મ
અમાર� એહલતની ફઝીલત ી� લોકો ઉર છ.
એક ણ ની એવા નથી થયા �મણ જવની રોટલી
માટ� દોઆ ન કર� હોય. � કોઈ જવની રોટલી ખાશ
તના ટમા �ખાવો ાક� નહ� રહ�.’
�દાએ નીઓની શ�કત માટ� જવની રોટલી
�કરરર (નકક�) કર�લી છ.
આ (અલ�હસસલામ) મ ફરમાવ� છ ક�
ટ�.ી.ના દદ� માટ� ચોખા અન જવની રોટલીથી
હતર ખોરાક ક� દવા નથી.
Kudarati Vanasapti - 223
ઘટકો : ૧૦૦ ગામ જવમા ૩૩૬ ક�લર� છ.
જવમા ચાર �તના પોટ�ન છ. ( ૧) આબ�મીન ( ર)
ગલોબ�લીન (૩) હોડ�ન અન (૪) હોડટનીન. ત ઉરાત
અગતયના એમાઈનો એસીડસ �વા ક� આજ�નીન,
હ�સટ�ડ�ન, લાઈસીન, �રટોફ�ન, �સીન,
આઈસો�સીન, વલીન, ફ�નીલનીન,
થીઓબોમીન, મીથીયોનીન પવગર�. આમા
‘લાઈસીન’ � જ મહતવ� છ. પાણીના માસ પસવાય
વનસપત જગતમા જવ અન �વારમા જ આ હોય છ.
મગજના પવકાસ માટ� આ તતવ ઘ� જ�ર� છ.
આ ઉરાત પવટામીન ‘એ’, ‘ઈ’, ી
કોમરલર, થાયમીન, ર�ોફલવીન, નાયસીન,
Kudarati Vanasapti - 224
નટોથનીક એસીડ, ફોલીક એસીડ, પવ. પવટામીન
‘ડ�’ હોય છ. જવમા આ સાથ ાચક દવયો
(એનઝાઈમસ) ણ હોય છ. ઘ�મા ગ�ટ�ન નામ� તતવ
હોવાથી ઘ�ના �સક�ટ, બડ પવ. �લીન ોચા થાય
છ. જયાર� જવમા આ તતવ ન હોવાથી આ� થ� નથી.
આ�વ�દ �જ જવ મ�ર, શીતલ, �રા,
કફ અન પ�ન હરનાર છ. જવ શર�રમા �સથરતા,
જઠરા�ગનની પતવતા, મઘા, સવર, અન વણર સારો
કરનાર છ. જવ લખન છ. અપત�શ છ. શીત હોવાથી
રકત અન પ� ન� પસાદ કરનાર છ. જવ ય
છ, ત કફ શામક છ. ‘જવખાર’ અમલનાશક,
દ�ન, રકતશોધક, �તજનન, સવદજનન પવ.
Kudarati Vanasapti - 225
�ણોવાળો છ. ત �તાશય પવકાર, સોજો, �લવર,
રોળ પવગર�મા ઉયોગી છ.
��ત લખ� છ ક�, જવ સ�લ પવલખન છ
એટલ ક� મદન ખોતર�ન હાર કાઢ� છ. તથી ઠા�
�વન �વનારા લોકો માટ� તો જવ ઉ�મો�મ છ.
મદન લઈન �દયરોગ, �� લોહ�� દાણ, હાઈ
કોલસોલ, ડાયાીટ�સ પવગર�થી ીડાતા લોકો માટ�
જવનો ખોરાક અનાવવા �વો છ. જવ �તલ છ. ત
શા સાફ લાવ છ, અન શાના રોગો મટાડ� છ,
થર�ના રોગીએ કાયમ જવ� ાણી ી�, જવ�
ાણી (ાલ�વોટર) ીવાથી થર� �ટ�ન નીકળ� �ય
છ અન ધાતી અટક� છ.
Kudarati Vanasapti - 226
જવન ખાડ�ન ઉરના રછટ ફોતરા કાઢ�ન
તન ચાર ગણા ાણીમા ઉકાળ�, ચાર ાચ ઉભરા
આવ એઠલ ઉતાર� એક કલાક ઢાક� રાખ�. છ�
ગાળ� લ�. આન ‘ાલ�વોટર’ કહ�વાય છ. તમા
લ��નો રસ અન ગ�કોઝ નાખી ીવાથી �દર ોોક
ી� ન છ.
જવના ��ર �ટયા ાદ તન તામા �કાવીન
��રોતપ� સથ�ગત કર� દ�વામા આવ છ. આ ���રત
જવન લોખડ ક� તા ાની કઢાઈમા ક� યાપતક ર�ત અ�ક
� ક� �ગધ ઉત� થાય તયા �ધી સક� લોટ
નાવવામા આવ છ. આ� નામ ‘મોટ’. જવનો
મોટ ાળકો માટ�ના ખોરાક, ટોપનક પવ.. માટ�
Kudarati Vanasapti - 227
વરાય છ. �બટ�શ ફામ�કોીઆમા મોટનો સમાવશ
થયલો છ. તમા ૪ ટકાજ પોટ�ન છ. ર� ાચકદવય-
એનઝાઈમસ ઘણા છ.
મશ�ર તી અ� અલી સીનાના લખયા
�જ જવ ખાવાથી લોહ� ન છ. ત �ધધ, ન� લ
અન ાત� ન છ. ( અ� અલી સીના �રોમા
‘એવીસના’ ના નામથી મશ�ર છ.)
ફ�રદો�લ �હકમત �જ એક ભાગ જવ અન
દરગ� ાણી ઉકાળ� �લ ાણીનો તીજો ભાગ ળ�
�ય ત જવ� ાણી આશર� ૧૦૦ રોગોનો ઈલાજ છ.
જવખાર ક� યવરાર જવમાથી ન� પવપશરટ
ઔોધ છ. રસાય�ણક ર�ત એ ોટ�પશયમ કા�નટ છ.
Kudarati Vanasapti - 228
જવરાર મળવવા માટ� જવના આખા છોડન ાળ�
મોટા પમાણમા રાખ ભગી કરવામા આવ છ. તમા
ાણી નાખી રાખવા� પમશણ ઠરવા દ�� તયાર છ�
ઉર� ાણી પનતાર�ન કડાથી ગાળ� લ� આ ાણી
ધીમા તા ઉકાળ� અથવા મોટા થાળામા કાઢ� તડક�
�કવ�. ાણી �કાયા છ� � દાથર ાક� રહ� �ય
ત થયો યવરાર. યવરાર અપત �તલ (�ટથી શા
લાવના�) છ.
ઉ�ર પદ�શમા ઉનાળામા �ખ અન તરસન
શાત કરવા માટ� જવના સાથરા ( સ�) ખાડ� ીસીન
લોટ �વો ાર�ક નાવી તમા થો� મી� ક� પસ�ધવ
નાખીન ાણી મળવવાથી સ� ન છ. ક�ટલાક લોકો
Kudarati Vanasapti - 229
તમા ખાડ, ઘી અન ગોળ મળવીન ખાય છ. એક વાત
સરટ છ ક� ઘ�ન દલ જવનો ઉયોગ કરવાથી
શર�ર� વજન ઘટ� છ.
ચી અન જમરનીના અ�ભવોના આધાર�
અમર�કામા ૧૯૭૮મા સાનફાનસીસકો ઈનસટ�ટ�ટ ફોર ધી
એડવાનસ સટડ� ઓફ હ�મન સકસ�આલીટ� એ જવ
પવશ એક ન� જ સશોધન ��. જવમા ��ો હોમ�ન
ટ�સટોસટ�રોન �� કઈક તતવ છ �નાથી �પતયશ�કતમા
વધારો થાય છ. એટ� જ ન�હ� ર� પોસટ�ટ ગથીની
��ધધની તકલીફમા ણ આરામ થાય છ.
જવની રા સવાર� નાશતામા આવાથી જઠર
અન �તરડામા ચાદાના દદ�ઓન � જ ફાયદો થાય
Kudarati Vanasapti - 230
છ. એક દદ�ન પનયપમત તણ મહ�ના જવની રા
લવાથી ચાદ� ી�લ �ઝાઈ ગઈ અન �તર� સ�ણર
ર�ત રાર થઈ ગ�. � વરસની સારવારથી ના
�ઝાય ત તણ મહ�નામા જવની રા લવાથી સા� થઈ
ગ�.
Kudarati Vanasapti - 231
(ર૩) ચોખા
�જરાતીમા ચોખા ક� ચાવલ, �હ�દ�મા ધાન,
ઉ�રમા ચાવલ, સસ�તમા શાલી, ફારસીમા �રજ,
અરીમા અઝર, �ગ�મા Rice કહ� છ.
સમસત જગતમા આ ધાનયનો થોડો ઘણો
ઉયોગ થાય છ. એના છોડના ાદડામાથી ગોળ ોલી
એક સળ� નીકળ છ.ત સળ�ની છવટ� ડાગરની �ી
ાઝ છ. એમા ડાગર થાય છ. એમા � દાણા હોય છ
તન તન ચોખા કહ� છ. ડાગરમા �ટલી �ત છ,
તટલી કોઈ ધાનયમા નથી.
Kudarati Vanasapti - 232
ઈમામ �અફર� સા�દક (અલ�હસસલામ) ના
સાથીદારોમાથી કોઈએ ટની તકલીફ પવો આ
(અલ�હસસલામ) ન ફ�રયાદ કર�. આ તન ચોખાનો
સ� નાવીન ીવાનો �કમ ��. તણ ત �જ ��
તો ત� ટ ઠ�ક થઈ ગ�.
આ (અલ�હસસલામ) ફરમાવ છ ક� � વોર
કરતા વ� �માર રહો. છ� �દાએ મન ચોખા માટ�
ઈહામ �� - પરણા આી. મ� ચોખા મગાવયા. તન
ધોવડાવીન �કાવયા છ� તન આગથી સક�ન લોટ
નાવયો. શરત નાવ� અન મ� તનો ઉયોગ ��.
તો ત�રસત અન સાજો થઈ ગયો.
Kudarati Vanasapti - 233
આ (અલ�હસસલામ) ફરમાવ છ. સ�
ખાવાથી ગોશત વધ છ અન હાડકા મજ�ત ન છ.
આ (અલ�હસસલામ) ફરમાવ� છ ક� તાવના દદ� ન
તણવાર સ� ધોઈન આવામા આવ તો દદ� સાજો
થઈ જશ. ત કફન �કાવી દ� છ અન ગ ની
�ડલીઓન શ�કત આ છ.
�ફઝઝલ ીન ઉમ� ઈમામ સા�દક
(અલ�હસસલામ) ના ખાસ શાગીદ�માથી છ. તઓ કહ� છ
ક� એક �દવસ � મારા ઘર� ચાવલની વાનગી જમીન
ઈમામ સા�દક (અલ�હસસલામ) ાસ ગયો. સલામ
કર�ન ઠો. આ (અલ�હસસલામ) મ ઘરની ખાદ�માન
ફરમાવ� ક�, એક રલટમા ચાવલ ઉર સાકર નાખીન
Kudarati Vanasapti - 234
લઈ આવ ફરમાન �જ તણીએ તયાર કર�ન રલટ
આના સામ �ક�.
આ (અલ�હસસલામ) એ મન ફરમાવ� ક�
‘આવો, અય �ફઝઝલ,ાસ આવો અન ખાવ.’
મ� અરઝ કર� ક� ‘અય ર�લલાહ
(સલલાહો અલયહ� વઆલહ� વસસલમ) ના ફરઝદ,
� હમણા જ ચાવલ ખાઈન આની �ખદમતમા ચાયો
આ� �.’
‘વાધો ન�હ, લો, �ફઝઝલ,જરા વધાર�.
આ એવી ચીજ છ ક� કોઈ �ખયો જમ તો ધરાઈ �ય,
ધરાયલો જમ તો ણ ચી �ય. લો �ફઝઝલ,
ભલ, વધાર� થાય. આ એવી વાનગી છ ક� કોઈ
Kudarati Vanasapti - 235
�માર જમ તો પશફા થઈ �ય. કોઈ અશકત જમ તો
સશકત થઈ �ય. કોઢ અન રકતપત (Leprocy) તો
� ણ તના �વી ૭ર �માર�ઓન �ર કરનાર� આ
ચીજ છ, તમ કઈ સમજયા?’ અન છ� ઉમ�ર ક�
‘�દલનો �ચો લઈન આવયા હોય તો આનાથી �ર
થાય છ. કોઈ ગમગીન થ� હોય તો આનાથી તનો
ગમ �ર થઈ �ય છ.’
ઈમામ સા�દક (અલ�હસસલામ) � આ યાન
સાભળ�ન � હ�રતમા �ી ગયો, અન અરઝ કર� ક�
‘આકા, આ ચાવલની દાઈશ ાતમા તની
� ીઓ પવો કોઈ જગયાએ કઈ યાન આવ� છ ક�
આન કોઈએ ત સ ધી કઈ ખર કર� છ?’
Kudarati Vanasapti - 236
ઈમામ સા�દક (અલ�હસસલામ) એ ધીરજ�વરક
ફરમાવ� ક� ‘હા, અય �ફઝઝલ, મારા પતા�એ
અન દાદાઓએ ત પવો વાત કર�લી છ. અહ� �ધી ક�
�દ ર�લલાહ (સલલાહો અલયહ� વઆલહ�
વસસલમ)એ ત પવો કહ�� છ આ (સલલાહો
અલયહ� વઆલહ� વસસલમ) ફરમાવી ગયા છ ક�
‘અમા� �ર � આદમ (અલ�હસસલામ) ના હ�લા
(૭૦૦૦ વોર �વ�) અ�સતતવમા હ� અન �દાની
દગીમા રહ�� હ� . તમાની અસરો �બઈલ
(અલ�હસસલામ) ના હસતક જમીન ર ઉતર�લી હતી
અન ત અસરોમાથી જ ચાવલનો ાક થયલો ગણાય
છ. અય �ફઝઝલ, ની (સલલાહો અલયહ�
Kudarati Vanasapti - 237
વઆલહ� વસસલમ) ના આ ફરમાન �જ ચાવલન
અલાહ તઆલાએ અમારા �રમાથી દા �ાર છ. ત
�રની અન ત �રથી સ ધ ધરાવતી ચીજોની શાન
એવી છ ક� તના લીધ સાધારણ માનવી મોઅપમન
ની �ય. મોઅપમન હોય તો ત આ�લમ (જાની) ની
�ય. આ�લમ હોય તો રહ�ઝગાર થઈ �ય.’
ઈમામ સા�દક (અલ�હસસલામ) એ વ�મા
ફરમાવ� ક� અય �ફઝઝલ ચાવલ ખાવાની આદત
રાખજો ક� ત અમારા શીઆઓના ટમા પશફા� કામ દ�
છ, અન અમારા �શમનોના ટ મા દદર ની �ય છ.
ઈમામ સા�દક (અલ�હસસલામ) � ફરમાન છ.
�ફઝઝલ તન અજ શાનથી ર� કર� છ. ચાવલ અન
Kudarati Vanasapti - 238
ખાસ કર�ન સાકર સાથ ચાવલ એટલ ક� મીઠા ચોખા ક�
ઝરદો � કહો તની મહ�ા તમાથી તર� આવ છ.
અ�ક શીઆ સમાજમા �કરા (મીઠા ચાવલ ક�
ઝરદા) � દર�ક �શીના નાના મોટા જમણોમા અવશય
હોય છ. �ન ઘ� જ � ારક �કનવ� ગણવામા આવ
છ. ચાવલ સાથ ખાડ ક� સાકર, ઘી સાથ કોઈ વાર
મગજતર�, નાળ�યર,�કોમવો પવગર� નાખવામા આવ
છ. ક�ટલક ઠ�કાણ રજ માસમા ખાસ �કરાનાનો રોઝો
રાખવામા આવ છ. તમા અમી�લ મોઅમનીન
(અલ�હસસલામ) ની દાઈશની �શીની પનયાઝનો હ��
હોય છ.
Kudarati Vanasapti - 239
ચાવલ, ખર�ખર એક પનદ�ો ખોરાક છ. ત
લગભગ એપશયાની દર�ક કૌમમા � ારક ગણાય�
અનાજ છ. ગમી ક� �શીના મૌકા ર �ધમા ચાવલ
કાવી (ખીર �) વરાય છ. ર�લલાહ (સલલાહો
અલયહ� વઆલહ� વસસલમ) ન મઅરાજમા � વાનગી
શ કરવામા આવી હતી ત ણ ચાવલની હોવા�
કહ�વામા આવ છ.
આણા દ�શમા ચોખા પવનાની કોઈણ �હ��
પવપધની કના કરવી �શક�લ છ. જનમથી છક મરણ
�ધી દર�ક પવપધમા ચોખાનો અપનવાયરણ સમાવશ
થાય છ.
Kudarati Vanasapti - 240
ઈમામ સા�દક (અલ�હસસલામ) મ� ફરમાવ� છ
ક�, ઝાડાના ઈલાજ તર�ક� થોડા ચાવલ ધોઈન
છાયડામા �કવવા છ� તન આગ ર શકવા અન
ખાડ� નાખવા. છ� નરણાકોઠ� એક �ઠ� ભર ખાઈ
લવા.
આ (અલ�હસસલામ) રય ના રોગી માટ�
ચાવલ અન જવ મળવીન નાવલી રોટલી ન ઘણો
ઉ�મ ઈલાજ તાવયો છ.
ઘટકો : ચાવલનો આકાર અરી ‘અલીફ’
�વો છ. ચાવલ ર� ડ ( ફોતર�) નીકળ� જતા
ચાવલનો દાણો ધોળો �ધ �વો નીકળ� આવ છ.
અનાજમા કોઈ ણ ી� ચીજન આવો રગ નસી
Kudarati Vanasapti - 241
થયો નથી. હાથથી છડ�લા ચોખા,મીલના છડ�લા ચોખા
પવ. મા ક�લર� તફાવત ન�વો છ. ૧૦૦ ગામ હાથછડ
ાફ�લા ચાવલમા ૩૪૯ ક�લર� છ. ભજ ર.૬ ટકા,
પોટ�ન ૬.૪ ટકા, ચરી ૦.૬ ટકા, કા��દત ૭૭.૪
ટકા,ખપનજ રારો ૦.૯ ટકા, ક��શયમ ૯ મી.ગામ
ફોસફરસ ર૮૦ પમ ગામ, આયનર ર.૮ ટકા, ક�રોટ�ન
૯ મી.ગામ, પવટામીન ી મા થાયમીન, ર�ો
ફલવીન, નીરોસીન પવ છ. ચાવલના ડમા મળ�
તતવ ચમતકાર� છ. � ઘ�મા ક� અનય કોઈણ
અનાજમા મળ� નથી. આમ લસીથીન નામ� તતવ
લોહ�માના કોલસોલન પનયતણમા રાખ છ. ટના ગસ
લ અન લીવર માટ� � ઉયોગી છ. ચાવલના
Kudarati Vanasapti - 242
�રા ડમાથી પારત ‘ટોકોાઈનોલ’ શર�રની
રોગપપતકારક શ�કત વધાર� છ.
ચાવલના ઉર� ડમાથી મળ� ‘ઓઈલ
બાન’ હદયરોગમા અકસીર �રવાર થ� છ.
અમ�રકન હાટર એસોસીએશન દારા પમા�ણત દાથ�
સાથ તનો �ભગ �મળ થાય છ. વળ� �ાન તો
ડગલા આગળ વધીન તન હાટર ઓઈલ કહ�ન સનમાન
છ. ઘ� કરતા ચાવલમા પોટ�ન ઓ� છ. ર� એની
‘ાયોલો�કલ વ�’ એટલ ક� ચનીયતા વધાર�
સાર� છ.
ચાવલમા ચરી ઓછ� છ ર� એમા
�લનોલીક એસીડ (Essential Fatty)� પમાણ સા� છ.
Kudarati Vanasapti - 243
લીનો�લક એસીડ આ� શર�ર ઉત� કર� શક� નથી
એટલ ક� આહાર મારફત જ મળ� જોઈએ.
(ડો. �ડ� માસકોવીીઝ� ‘રાઈસ ડાયી’, ડો. ગબ
મા�ી�ન� ‘ગી�ગરીન’)
આ�વ�દ� ચોખાન ધાનયોમા શરઠ કહા છ. છતા
લોકોના મગજમા ચોખા �ગ �ત �તની ગરસમજો
છ. ટમા ગસ થાય તો ણ લોકો તન જવાદાર ગણ
છ. ર� ત વાતમા જરા �ટ�ય તસય નથી. ચોખા
��ચકર, શીતળ, લકર, સય, પવયરવધરક,
ગાહક, દ�ન તથા મીઠા છ અન તાવ તથા પતદોોનો
નાશ કર� છ.
Kudarati Vanasapti - 244
ભારપતય પવદા ભવન - �� ( � ઈ) દારા
‘ાળકોમા મ�પમહ ( ડાયાીટ�સ)’ નામ ��સતકા
એટલ ક� W.H.O. પવ� આરોગય સસથામા ખયાપત
ધરાવતા � ઈના ાચ તીોએ લખલી છ, તમના
લખયા �જ ‘ઘ�’ કરતા ચોખા વધાર� સારા છ.
કારણ ક� ઘ�મા ૪ ટકા ચરી છ. ઘ�ની ભાખર�,
રોટલી નાવીન ખવાય. ચોખા ાફ�ન ખવાય. ૧
ગામ ઘ�ની રોટલી ૧ ગામ થાય, તયાર� ચોખા ૪
ગામ થાય. આથી ઘ� કરતા ચોખાથી ટ વ� ભરાય.
વળ� ચોખા ખાવાથી ડાયા�ટ�સનો કા� ગડતો નથી.
ચોખા ન ખાવાથી ડાયા�ટ�સનો કા� �ધરતો નથી.
Kudarati Vanasapti - 245
ચોખા ખાવાથી ચરી વધતી નથી અન વજન વધ�
નથી.’
ચોખા �ગ આવા મતવયો અવાર નવાર હાર
ડયા છ. ર� આટલી જોરદાર ર�આત આજ �ધી
કોઈએ કર� નથી. રોગો તો ઠ�ક ણ ગસલ માટ�
ઘ� કરતા ચોખા વધાર� સારા છ. એટલ ગસ મટાડવો
જ હશ તો ઘ� છોડ�ન ચોખાનો ઉયોગ કરવાની ખાસ
ભલામણ છ. દર �દવસ પયોગ કર�ન ખાતર� કર�
જોજો. �દર મ�� �રણામ જણાઈ આવશ. ોઈડ
રાઈસ �ન ાકા ચોખા અથવા ત�લયા ચોખા કહ� છ
આ ચોખા કરતા કાચા ચોખા ચવામા જદ� હજમ
થાય છ.
Kudarati Vanasapti - 246
(ર૪) મ�ર
�રઆની નામ ‘અદસ’ છ. �જરાતી, ઉ�ર,
�હનદ�, મરાઠ� તથા �ીમા મ�ર, સસ�ત મા
મ�રક, અરીમા અન ફારસીમા અદસ તથા મશરહ
તર�ક� ઓળખાય છ. �ગ�મા Lentilથી ઓળખાય છ.
�રઆનમા �રએ કરાની ૬૧મી આયતમા
મ�ર, કાકડ�, લસણ, તથા �ગળ�નો ઉલખ છ.
�સા (અલ�હસસલામ) ની કૌમ ની ઈસરાઈલ
ઈ�રતમા હતી તયાર� આ ચીજો ખાતી હતી તવો
ઉલખ �કતાોમા મળ છ.
Kudarati Vanasapti - 247
ર�લલાહ (સલલાહો અલયહ� વઆલહ�
વસસલમ) એ ફરમાવ� છ ક� � મ�રની દાળ સાથ
�ધી ખાશ ત� �દલ નરમ થઈ જશ. ખાસ કર�ન
�દાની યાદમા ઈમામ રઝા (અલ�હસસલામ) ફરમાવ છ
ક� મ�ર ૭૦ નીઓનો મનસદ ખોરાક છ. ત
ખાવાથી �દલ નરમ થાય છ અન ��ઓ દા થાય
છ.
��સલમો અન ારસીઓ તનો �ટથી ઉયોગ
કર� છ. ર� �હન� લોકો ખાતા નથી. ગફના દ�શોમા
ભારપતય કાર�ગરો જવા માડયા તયાર� એક વાત
સાભળવા મળતી ક� તણ- ચાર ક�લો મ�ર દાળ જ�ર
Kudarati Vanasapti - 248
સાથ લઈ જવી. અથારત ગફમા એની મોટ� માગ
રહ�તી.
મ�રના ઘટકો : ૧૦૦ ગામમા ક�લર� � પમાણ
૩૧૬ છ. મ�રમા થાયપમન ( ૦.ર૬), ર�ોફલવીન
(૦.ર૧), નીકોટ�નીક એસીડ ( ૧.૭), ઓલાઈન
(રર૩), ફોલીક એસીડ ( ૧.૭), ઈનોસીટોલ ( ૧૩૦),
નટોથનીક એસીડ ( ૧.૬) ાયોટ�ન ( ૧૩.ર)
ાઈરોડોશીન ( ૦.૪૦) પપત ગામ હોય છ. ઉરાત
ક�રોટ�ન,વીટામીન ‘સી’, વીટામીન ક� ,ટોક�ફ�રોલ
ણ હોય છ.
ત ઉરાત ક�સીયમ, ફોસફરસ,
મગનશીયમ, આયોડ�ન, બોમીન મ�ગનીઝ, કોર
Kudarati Vanasapti - 249
અન ઝ�ક ણ સારા પમાણમા હોય છ. ખાસ તો એમા
ગધક� તથા ાઈસક�રાઈડઝ� પમાણ નગણય હોવાથી
મ�ર ચવામા સહ�લા છ. અન ગસ કરતા નથી.
� ાચય હોવા ઉરાત મ�ર કઈક �શ ર�ચક છ તથી
ખાધા છ� ટ સાફ થઈ �ય છ.
સવાદમા તમામ પકારના કઠોળનો રા�
કહ�વામા આવ છ. આ�વ�દ� મ�રન રસમા મ�ર
શીતવયાર, પવાકર મ�ર, કફ અન પતન �ર કરનાર
ક� છ. એના �ણ વણરવતા ાાલાલ વધ લખ છ ક�
ત લ�, શીત, મ�ર, �ર, પવાકમા મ�ર અન
સગાહ� છ.
Kudarati Vanasapti - 250
મહપો� ચરક કહ� છ ક� �ઝતા હરસના દદ�ન
મ�રની દાળ, ખાટ� છાશ સાથ ખાવા આવી,
શારગધર�ના કહ�વા �જ �ઠ અન ીલાનો
ગભર,સરખ ભાગ લઈ મ�રના � સાથ રોજ ૧૦
ગામ ખાવાથી સગહણી મટ� છ.
Kudarati Vanasapti - 251
(ર) વજ
�જરાતીમા વજ ક� ઘોડાવજ, સસ�તમા
વચા, �હ�દ�મા વચ, ઉ�રમા છ, અરીમા ઝર�રા,
�ગ�મા Sweet Flag કહ� છ.
વજના પકાર છ, ઘોડાવજ અન ગધીલો
વજ, �રમા એક જ �તનો વજ મળ છ અન ત
ઘોડાવજ. ઈરાનમા ધોી �ત થાય છ તન �રાસાની
વજ કહ� છ. એના �ણ વજના �વા જ હોય છ. ખાસ
કર�ન વા�રોગ ઉર ત ઉ�મ �ણકાર� છ.
�કર સથાનમા તનો ાક ઘણો થાય છ. તથી �નાની
�ચ�કતસામા ત� નામ ‘વજ �ક�’ ડ� ગ�. �ના
Kudarati Vanasapti - 252
રથી લટ�ન એકોરસ થ� હોય એમ મનાય છ. વજમા
તના ��ળયા વરાય છ.
ર�લલાહ (સલલાહો અલયહ� વઆલહ�
વસસલમ)ન �શ� ઘણી સદ હતી ખાસ કર�ન કસ�ર�
આ (સલલાહો અલયહ� વઆલહ� વસસલમ)ન ઘણી
સદ હતી. આખર� હજ ( હ�જર� ૧૦)મા વજનો આ
�શ� તર�ક� ઉયોગ કર�લો છ. ( �ખાર�, ��સલમ)
ત સમય �ગધનો ઉયોગ લોકો � દ�વાથી
જ કરતા હતા. ર� આ (સલલાહો અલયહ�
વઆલહ� વસસલમ) ાવડરના �મા કડા ર
તમજ દાઢ� ર લગાવીન ��.
Kudarati Vanasapti - 253
સગઠન : વજમા રસ શા�ીની દરટએ એક
કડ� દવય તથા �ગધી તલ છ. ગ�કોસાઈડઝ છ. તમા
Acretin નામ એક દવય છ � સવાદમા કડ� છ ર�
�વા�નાશક છ.
ડો. દ�સાઈ વજન ઉરણ ( ગરમ), સવદલ,
કાસહર, વામક, જવરદન, �ગધી, કડવી,
દ�ન, વાતહર, ઉ�જક, વદનાસથાન અન
�પમનાશક માન છ. કફ, વાત અન પત પકોમા ત
અાય છ. ��ોો કરતા ાળકો અન �ીઓન વધાર�
માફક આવ છ.
વજમા એક એવો અદ�ત �ણ રહ�લો છ ક�
વજ� �ણર ાણી અથવા �ધની સાથ એક મહ�ના �ધી
Kudarati Vanasapti - 254
ીવાથી માણસ ��ધધમાન ન છ. માતા ૩ માશની છ
એમ �નાની ગથકારો જણાવ છ.
ઈબન સીનાના �સતક કા�નમા લખયા �જ
દાઝી જવાથી થએલા ઝખમ ર વજન �લા ના
ાણી અન સરકા સાથ મળવીન લગાડવાથી ઘણો
સારો ફાયદો થાય છ.
ભારત સરકારના �નાની �ચ�કતસા પવભાગ
વજન ાચક, શા લાવનાર, ગસ �ર કરનાર
અન �પમનો નાશ કરનાર તર�ક� ઓળખાવ� છ. ત
ઉ�જક હોવાથી સના�ઓના રોગ ,લકવા, ઉનમાદના
દદ�ન ક� વાઈના દદ� લાભદાયક છ.
Kudarati Vanasapti - 255
મશ�ર તી રાઝીના �ણીતા �સખા
‘મઅ�ન મીલીયત’મા વજનો ઉયોગ કર�લો છ.
તઓ આન લકવા માટ� ભરોસાાત ઈલાજ ગણતા
હતા.
વજથી ગભારશયનો સકોચ થાય છ. વણ
આવવાની ( પ�પતની વદનાની) શ�આત હોય તયાર�
ીર��ળ અન ક�સર સાથ આતા ફાયદો થાય છ.
વજ વધાર� પમાણમા લવાથી ઉલટ� થાય છ.
વજનો ઉયોગ હારથી લગાડવામા ણ
થાય છ. સાધાઓમા તથા સો�મા મા�લશ � ઉયોગ
કરવાથી દદરમા રાહત થાય છ.
Kudarati Vanasapti - 256
(ર૬) કલ��
�જરાતીમા કલ��, મરાઠ�મા કાલ �ર�,
સસ�તમા ઉ��ચકા, �સવીકા, સ�લ��ક, ક�લકા,
કારવી પવગર�, ફારસીમા �નીઝ, અરીમા
હબ�સસૌદ, �ગ�મા Black cumin fu nigella
seed કહ� છ.
�� શબદ પચ�લત છ. એક વઘાર માટ�
મસાલામા વરા� ��, અન ી� શાહ��. એક
અપતશય કડ� કા��� ( કાળ��ર�),ઓથમી�� (યાન
ઈસ�લ) અન આ કલ�� ��.
Kudarati Vanasapti - 257
કલ�� �� ક� કલ�� કાળા રગના ી હોય છ.
ત �ગળ�ના ીન મળતા આવ છ. તની ગધ �રા
�વી હોય છ.
�ખાર�, ��સલમ, ઈબન મા�, મસનદ�
અહ�મદ પવ. મા ન�ધાયલી હદ�સ છ. ર�લલાહ
(સલલાહો અલયહ� વઆલહ� વસસલમ) એ ફરમાવ�
છ ક� : કાળા દાણામા મૌત પસવાયના દર�ક રોગ�
પનવારણ ( શીફા ) છ. અન ત કાળા દાણામા કલ�� છ.
સા�લમ ીન અબ�લાહથી �રવાયત છ ક�
ર�લલાહ (સલલાહો અલયહ� વઆલહ�
વસસલમ)એ ફરમાવ� છ ક�, તમારા માટ� કાળા
દાણા ( કલ�� ) અપનવાયર કર� લો, કારણ ક� તમા
Kudarati Vanasapti - 258
મૌત પસવાય દર�ક �માર� મટાડવાની શ�કત છ.( ઈબન
મા� )
આજ હદ�સ મસનદ� અહમદમા, ઈબ�લ
જૌઝી અન પતરમીઝીમા ણ ન�ધાયલી છ.
જ. �ર�દા કહ� છ ક� ર�લલાહ (સલલાહો
અલયહ� વઆલહ� વસસલમ) એ ફરમાવ� ક�,
કલ��મા મૌત પસવાય દર�ક ીમાર�નો ઈલાજ છ. (
ઈબન સીના )
આજ પકારની એક હદ�સ જ.અબ�લાહ ીન
�ર�દા ોતાના પતા તરફથી કલ��ના વખાણ કરતા
કહ� છ. ર�લલાહ (સલલાહો અલયહ� વઆલહ�
વસસલમ)એ ફરમાવ� છ ક�, રોગોમા �ત� પસવાય
Kudarati Vanasapti - 259
એવો કોઈ રોગ નથી ક� �ના માટ� કલ��મા પશફા ન
હોય. અથારત કલ��મા �ત� પસવાય દર�ક રોગ
મટાડવાનો �ણ છ.
ર�લલાહ (સલલાહો અલયહ� વઆલહ�
વસસલમ) ોત ણ જ�રત ડ� તયાર� કલ�� ખાતા
હતા. ર� આ (સલલાહો અલયહ� વઆલહ�
વસસલમ) મધના શરત સાથ લતા હતા.
ટના રોગ માટ� નવી ઈલાજમા કલ��નો
ઉયોગ મધના પકરણમા અગાઉ લખલો છ, એજ
ર�ત ઝ�ન (ઓલીવ)ના પકરણમા ણ તનો ઉયોગ
લખાઈગયો છ.
Kudarati Vanasapti - 260
રાસાય�ણક સગઢન : ક�લ�� ૧. ટકા
ઉડયશીલ Volatile Oil તલ છ. જયાર� ૩૭. ટકા ઉડ�
ન�હ� ત� તલ છ. ત ઉરાત આબ�મીન, �ગર
(શકરરા) , ઓગ�નીક એસીડ, ગ�કો સાઈડ
મલાનથીન, મીતા�ન અન કડ� તતવ છ. આ
ગ�કોસાઈડ જરા ઝર� હોવાથી કલ��નો વધાર�
પમાણમા અન લા ા સમય �ધી ઉયોગ કરવો
સલાહ ભર�� નથી.
આ�વ�દ પમાણ કલ�� ક�, પતકત, પવાક
ક�, પવયર-ઉરણ, �શ, ત�ણ, દ�ન,
�ગ�ધનાશક, પતકર, મધય, ગભારશય સકોચન
કરનાર, ાચન, ળકારક, �રય, �ગધી, કફ,
Kudarati Vanasapti - 261
વાત, � મ, આમદોો, વમન, અપતસાર, �પત,
જવર, વાત-કફના પવકારો �ર કરનાર આતરવ
પવતરક છ. ��ચકર છ.
કલ�� ના તલ પવો �જરાતી �સતકમા તના
૮ ઉયોગ તાવલ છ. અન ઉ�રમા કલ�� નામ
��સતકમા �લ ૧૧૩ રોગોમા તના ઉયોગ લખલા છ.
એટલ પવગતવાર ચચાર કરતો નથી.
Kudarati Vanasapti - 262
(ર૭) સરકો - પસરકો
�જરાતીમા પસરકો, ઉ�ર -�હનદ�મા સીકાર,
અરીમા અ�હલ અન �ગ�મા Vinegar કહ� છ.
પસરકો � છ ? શરડ�નો રસ, દાર, ��
�વા ફળનો રસ ક� જવ, ઘ�, ખાડની રા પવ. મા
આથો (ફમ�નટ�શન) આવવાથી પસરકો ન છ.
જ. �ીર ીન અબ�લાહના કહ�વા �જ
એક વાર ર�લલાહ (સલલાહો અલયહ� વઆલહ�
વસસલમ)એ ઘરવાળાઓન �છ� ક� ઘરમા ક� શાક-
તરકાર� (રસવાળ� ચીજ) છ ક� ? જવામા ખર ડ�
ક� પસરકા પસવાય ક� ન હ� આ (સલલાહો અલયહ�
Kudarati Vanasapti - 263
વઆલહ� વસસલમ) એ ત મગાવીન ફરમાવ� ક�
પસરકો હતર શાક છ.
(સહ�હ �સલીમ, ઇબન મા�)
ઉમમ હાની કહ� છ ક� અમારા ઘર� ર�લલાહ
(સલલાહો અલયહ� વઆલહ� વસસલમ) તશર�ફ
લાવયા અન �છ� ક� તમાર� તયા ખાવા� કઈ છ? મ
ક� ક� વાસી રોટલી અન પસરકો છ. આ (સલલાહો
અલયહ� વઆલહ� વસસલમ) એ ત લાવવા ફરમાવ�
તયાર છ� ક� ક� ત ઘર કદ� ગર� થશ ન�હ� �મા
પસરકો હશ.
(િતરિમઝી)
Kudarati Vanasapti - 264
ઈબન મા�ની હદ�સ �જ ર�લલાહ
(સલલાહો અલયહ� વઆલહ� વસસલમ) એ પસરકાન
હ�તર શાક તર�ક� ગણલો છ અન દોઆ ફરમાવી છ ક�
‘અય અલાહ ! પસરકામા રકત �ક�. ક�મક� મારા
અગાઉના નીઓએ તન શાક તર�ક� ઉયોગ �� છ
અન ત ઘર કદ� ગર� ન થાય �મા પસરકો હોય.’
�ની આસમાની �કતાોમા ણ પસરકાનો
ઉલખ મળ છ. એક �રવાયત �જ હ. ઈસા
(અલ�હસસલામ)ન �ળ� ર ચઢાવા હ�લા આ
(અલ�હસસલામ)મ ાણી માગતા પસરકો ીવડાવવામા
આવલો.
Kudarati Vanasapti - 265
ઈમામ જઅફર� સા�દક (અલ�હસસલામ) મ�
ફરમાવ� છ ક� પસરકાન ર�ગણા સાથ ખાવાથી શા
સાફ આવ છ.
આ (અલ�હસસલામ) એ રોળના સો� માટ�
પસરકાનો ઉયોગ કરવા માટ� ફરમાવ� છ.
ઈમામ રઝા (અલ�હસસલામ) એ ફરમાવ� છ ક�
પસરકો ઉ�મ શાક છ. �ના ઘરમા પસરકો હશ ત
મોહતાજ ન�હ થાય.
આ (અલ�હસસલામ) એ ફરમાવ� છ ક�
ગળાની તકલીફથી ચ� હોય તો મીઠ� ચીજ ખાધા
છ� પસરકાના કોગળા કરવા. ઈમામ રઝા
Kudarati Vanasapti - 266
(અલ�હસસલામ)ના એક �ણીતા અજોડ �સખામા ણ
પસરકાનો સમાવશ થયલો છ.
પસરકો નાવવાની શ�આત �ાર� અન ક�વી
ર�ત થઈ ત �ણી શકા� નથી. ર� �રાણા
જમાનાથી નાવવાની � ર�ત હતી ત �જ જ પસરકો
નાવવામા આવ છ.
આ�વ�દ �જ મ�ર પવાહ�ન રણીમા ધ
કર�ન રાખી �કવાથી ક�ટલાક �દવસો છ� પસરકો ન
છ. મ�ર રસમા આથો (ખમીર ક� ફમ�નટ�શન) આવવાથી
પસરકો ન છ. આથો આવાની પ�કયા ઓકસીજનની
હાજર�મા ઓકસીજન મળવાથી એસી�ટક એસીડ ન
છ.
Kudarati Vanasapti - 267
આથો લાવવાની �કયા �વા�ઓના લીધ થાય
છ આ �વા�ઓ Bacteria પમત �વા�ઓ ક� �કસાન
વગરના �વા�ઓ હોય છ. આણા શર�રમા, મ�મા,
�તરડામા આવા �વા�ઓ હોય છ � ાચન �કયામા
મદદ કર� છ.
સરકો નાવવા માટ� હાલમા Angailula
Aceti fu My Coderma Aceti નામના �વા�ઓ
શોધાયા છ � મ�ર રસન સરકામા ફ�રવી નાખ છ.
રસાય�ણક સગઠન : સરકામા આશર� ૪ ટકા
એસી�ટક એસીડ હોય છ. ૧૦૦ ગામ ( ૧૦૦ મી.લી.)
પસરકામા માત ૧૬ ક�લર� હોય છ. ઘણા ઓછા
પમાણમા સટાચર (કા��દત) પોટ�ન છ. ત ઉરાત તમા
Kudarati Vanasapti - 268
સો�ડયમ, ોટાપસયમ, ક��સયમ, મગનપસયમ,
ફોસફરસ, આયનર ઝ�ક અન કલોર�ન હોય છ. તમા
વીટામીન નથી.
ઈબન સીના તમની મશ�ર �કતા ‘કા�ન’
મા લખ છ ક� પસરકો શ�કતશાળ� લોહ� જમાવનાર
(Clotting Agent) છ. લોહ� નીકળતા ઘા ર
નાખવામા આવ તો લોહ� ધ થશ અન સોજો આવતા
અટકાવશ. પસરકો ટના અનક રોગોની ઉતમ દવા છ.
જઠર માટ� અન ાચન શ�કત માટ� મદદ� છ.
એનસાયકલોડ�આ ઓફ ફામારસ�ટ�કસ
૧૯૮૯ �જ સરકાનો ઉયોગો. ( ૧) આકલીના
ઝરમા ઉયોગી છ. (ર) પસરકાન ાણી સાથ મળવીન
Kudarati Vanasapti - 269
વધાર� તાવ હોય તો શાની ( કાળ) ર ોતા
�કવાથી ફાયદો થાય છ. ( ૩) સપધવાના �:ખાવામા
પસરકાન ાણી સાથ મળવી ોતા �કવાથી દદરમા
રાહત થાય છ. અન (૪) મધ માખી કરડ� યા �લીફ�શ
(એક �તની માછલી) ના ઝર� ડખ ર સમ ભાગ
નમક સાથ પસરકો મળવીન લગાડવાથી દદરમા રાહત
થાય છ, સોજો આવતો અટક� છ.
પો. જોન ી �ડક�ન ૧૯૮૬ મા પસરકા પવો
લખ� છ ક� પસરકો ઘણા રોગોનો ઈલાજ છ. સાધાનો
�:ખાવો, નાકમા શરદ�, દમ અન જઠરના રોગોમા
તમજ વજન ઘટાડવા માટ� ઉયોગી છ.
Kudarati Vanasapti - 270
ડો. મીકાઈલ શરોન ૧૯૮૯ મા જણાવ� છ ક�
પસરકો ઝાડાના ઈલાજ માટ� અકસીર છ. પસરકો ચ �ર
કરવાનો રોલ સાર� ર�ત અદા કર� છ. ખાસ કર�ન
�તરડા માટ�. ઘણા લોકો મોઢા અન ગળા માટ� ણ
કોગળા કરવા માટ� તનો ઉયોગ કર� છ. એક ગલાસ
ાણીમા એકથી તણ ચમચી પસરકો મળવીન સવાર�,
રાત કોગળા કરવા.
ડો. શરોન �તમા જણાવ છ ક� કદાચ પસરકો
ધાન માફક ન ણ આવ. ધી જ દવા ધાન
સરખી અસર કરતી નથી. એ ર�ત કોઈન અસર ના
ણ થાય. ર� મોટ� ભાગ પસરકો લોકો માટ�
ફાયદાકારક છ.
Kudarati Vanasapti - 271
પસરકો ખોરાક તર�ક� ઉ�મ છ. લાલ મરચાનો
�કો પસરકામા નાખીન કાવીન ચીલી ચટણી ન છ.
તની � ી એ છ ક� તમા મરચાનો સવાદ લાગતો જ
નથી. પસરકાન �ડા અન ઝ�નના તલ સાથ કાવીન
ચટણી ન છ � � સવા�દરટ હોય છ. હાલમા લોકો
ચાઈનીઝ �ડ ાછળ ગાડા થયા છ. આ ચાઈનીઝ
�ડમા પસરકાનો � જ ઉયોગ થાય છ.
કલવટરસ કનીનો પસરકો �રમા મળ છ.
ર� ત �પતમ ર�ત તયાર કરવામા આવલો હોય છ.
તમા ફાયદા� પમાણ ઓ� અન �કસાન� પમાણ
વધાર� છ.
Kudarati Vanasapti - 272
પસરકાના નામ આ� �રમા સફ�દ એપસટ�ક
એસીડ મળ છ અથવા તો એપસટ�ક એસીડમા લાલાશ
ડતો કલર નાખીન ગોળના અસલ પસરકાના નામ
વચવામા આવ છ. અસલ મધની માફક જો અસલ
ચોખખો પસરકો મળ તો તના ફાયદા અવશય મળ.
Kudarati Vanasapti - 273
(ર૮) મ�દ�
�જરાતીમા મ�દ�, ઉ�રમા હ�ના, �હ�દ�મા
મહ�દ�, ફારસીમા હ�ના, સસ�તમા રજક�-મ�દક-
યવનરઠા, અરીમા હ�ના અન �ગ�મા Henna
કહ�વાય છ.
મ�દ�ના ાદડા નાના હોય છ. ાદડાન દળ�ન
ાર�ક ાવડર નાવવામા આવ છ. ત �ીઓના હાથ-
ગ અન નખ રગવાના કામમા આવ છ. �ી-��ોો
માથાના ાલ રગવામા ણ તનો ઉયોગ કર� છ.
તનો લાલ રગ � જ આકોરક હોય છ. ભારતમા
ફર�દાાદ ની મ�દ� મશ�ર છ. છોડના ાદડા, ફળ,
Kudarati Vanasapti - 274
ડાળખી, ��ળયા પવગર� ઔોધ યા કોસમ�ટક માટ�
કામમા આવ છ. એના ફળ (દાણા) માથી હ�ના� અ�ર
ન છ. હાથ-ગના નખ રગવામા ઉયોગ થતો
હોવાથી સસ�ત કપવઓએ એ� નામ નખરજન ણ
આર� છ.
ઉમ�લ મોઅમનીન ઉમમ સલમાના કહ�વા �જ
ર�લલાહ (સલલાહો અલયહ� વઆલહ� વસસલમ)
ની ઝ�દગીમા જયાર� તમન કાટો લાગયો હોય ક� ઘા
થયો હોય તયાર� તના ર મ�દ� ન લગાવી હોય એ�
ન� નથી.
(તીરમીઝી, મસનદ, અહ�મદ)
Kudarati Vanasapti - 275
ર�લલાહ (સલલાહો અલયહ� વઆલહ�
વસસલમ) ાસ � કોઈ માથાના �:ખાવાની ફ�રયાદ
લઈન આવતા તો આ (સલલાહો અલયહ� વઆલહ�
વસસલમ) મ�દ� લગાડવાની સલાહ આતા તો એ જ
ર�ત ગમા કળતરની ફ�રયાદમા ણ એજ સલાહ
આતા.
(�ખાર�, અ�, દાઉદ)
મ�દ� નો ઉયોગ ખીઝા (સફ�દ વાળન લાલ
કરવા) માટ� થાય છ.
ઉસમાન ીન અબ�લાહ ીન મોહ� કહ� છ ક�
મારા ઘરવાળાઓએ મન� એક ાણીનો રયાલો લઈન
ઉમ�લ મોઅમનીન હ. ઉમમ સલમા ાસ મોકયો.
Kudarati Vanasapti - 276
હદ�સકાર ઈસાઈલ કહ� છ ક� તમની ાસ ચાદ� નો
રયાલો હતો. તમા ર�લલાહ (સલલાહો અલયહ�
વઆલહ� વસસલમ) ના � ારક વાળ હતા. કોઈ
ીમાર ડ� ક� દ નઝર લાગતી તો ઉમમ સલમાન
ાણી મોકલાવામા આવ�. �મા તઓ ાલવાળ�
રયાલી �ાડતા હતા. મ� જો� તો ર�લલાહ
(સલલાહો અલયહ� વઆલહ� વસસલમ) ના � ારક
ાલનો રગ લાલ હતો ( એટલ ક� મ�દ� લગાડ�લી હતી).
(સહ� �ખાર�)
અબ�લાહ ીન અબ�રર હ�માન, ઉમ� ીન
આસીમ અન હ�માદ ીન સલમાએ અનસ ીન
મા�લક ાસ ર�લલાહ (સલલાહો અલયહ� વઆલહ�
Kudarati Vanasapti - 277
વસસલમ) ના વાળ � ારક જોયા �ના ઉર �ખઝા
લગાવલો હતો. (તીરિમઝી)
ર�લલાહ (સલલાહો અલયહ� વઆલહ�
વસસલમ) એ ફરમાવ� છ ક� ‘તમાર� ાસ મ�દ� છ ત
તમારા માથાન તજસવી નાવ છ. દ�લન ાક કર� છ.
�પતય શ�કત વધાર� છ. અન કરમા તમાર� સદારી
આશ.’ ( ઈબન અસા�કર )
અી રાઅ કહ� છ ક� ર�લલાહ (સલલાહો
અલયહ� વઆલહ� વસસલમ) ની �ખદમતમા � હાજર
હતો. આ (સલલાહો અલયહ� વઆલહ� વસસલમ)એ
ોતાના હાથ � ારક માથા ર ફ�રવીન ફરમાવ� ક�
Kudarati Vanasapti - 278
‘તમામ �ખઝાોનો સરદાર મ�દ� છ. ત ચહ�રાન પનખાર�
છ અન �પતયશ�કત વધાર� છ.’
( અ� નઈમ )
અ� નઈમ એક ી� આવી જ હદ�સ અનસ
ીન મા�લકથી વણરવલી છ. આ (સલલાહો અલયહ�
વઆલહ� વસસલમ)એ ફરમાવ� ક�, ‘મ�દ�નો �ખઝા
વારો ત �દરતામા વધારો કર� છ અન �પતય શ�કત
ણ વધાર� છ.’
જ. અ�ઝર� ગફફાર�ના કહ�વા �જ
ર�લલાહ (સલલાહો અલયહ� વઆલહ� વસસલમ)
એ ફરમાવ� છ ક�, �ઢાાન દલવાની સરસ
તરક� મ�દ� અન વસમા છ. ર� આ (સલલાહો
Kudarati Vanasapti - 279
અલયહ� વઆલહ� વસસલમ) ન કાળો રગ નાસદ
હતો.
(અ�દાઉદ, તીરિમઝી, નીસાઈ, અ� નઈમ,
ઈબન મા� િવ.)
ઘટકો : મ�દ�ના ાદડામા ૧ર થી ૧ ટકા
રગ દવય હોય છ. Henna Dyeતમા ીળા રગનો �દર
છ. � આકોહોલ ક� ઈથરમા ઓગળ છ. ત ઉરાત
ગ�કોસાઈડઝ છ.
મ�દ� �રાણા કાળથી દ�શ, પવદ�શમા વરાતી
આવી છ. ખાસ કર�ન ઈ�રતના રા�ઓ તનો ઘણો
ઉયોગ કરતા હતા ત ઈ�રતના પરામીડોમા રાખલી
મમીઓ (લાશો) રથી ખર ડ� છ. ગીસમા ણ ત
Kudarati Vanasapti - 280
વરાતી હતી. ભારત મા તો પાચીન કાળથી લોકો
તનો હોળો ઉયોગ કરતા હતા.
આ�વ�દ �જ મ�દ�ના ાદડા શીતળ,
શા સાફ લાવનાર, શ�કતદાયક, સો�
મટાડનાર, રકતપવકારમા ઉયોગી છ. એના �લ
ઉતજક, માદક, દય અન મજ�ત�ન ળ આનાર
છ.
મ�દ�ના ાનમાથી ગભસમ ઉતમ ન છ.
મ�દ�ના ાનની ગભસમ શીતળ અન ૌદરટક છ.
ઘોડાન તગ અન ��ોન ગ એ ઉ�કત �જ �પતય
શ�કતમા ઉતમ ઔોધ છ.
Kudarati Vanasapti - 281
આજકાલ બ�ટ�ાલરરોમા �હના �ટમનટ ના
સોહામણા અન આ�નીક નામ લોકો વીઝીટો લ છ.
� આણી �ની ધધપત પમાણ ડોસીમા� વ� કહ�
શકાય. સાદ� ભાોામા તન વાળમા મ�દ� લગાડવી કહ�
છ. મ�દ�નો �ણ શીત (ઠડો) હોવાથી ત ઠડક આ છ.
મ�દ�વાળ� ઉ�મ કડ��ર છ. પત પ�પતવાળા માટ�
મ�દ�, વાળ ઉરાત મગજ માટ� શરઠ �ચ�કતસા છ.
�મન કાયમી શરદ� રહ�તી હોય તમણ મ�દ� નો
ઉયોગ ઓછો કરવો.
મ�દ�ન કફ પ�ધન એટલ ક� કફ અન પ�નો
નાશ કરનાર કહ�લ છ. આ ઉરાત કરઠધન એટલ ક�
કોઢન મટાડનાર, ચામડ�ના રોગોમા �હતકાર�,
Kudarati Vanasapti - 282
દાહહર એટલ ક� ળતરા શાત કરનાર અન વણય
એટલ ક� ઘા �ઝવનાર છ.
ચામડ�ના કોઈણ રોગ અન શર�ર ર ઘા
ડયો હોય તો મ�દ� લગાડવાથી ત મટ� છ. ઉરાત
મ�દ�ના ાનનો ાવડર ખાવાથી ણ ચામડ�ના રોગો
મટ� છ.
મશ�ર �નાની હક�મ અજમલ ખાન એક
વધાર� આતરવ રોગમા ( માપસકમા વધાર� લોહ� ડ�
હોય તયાર�) હથળ� ર મ�દ� લગાડ�ન લોહ�ન ધ
કર�� છ. ગરમી� મા� �:ખ� હોય તો �લ� અ�ર
�ઘવાથી રાહત થાય છ.
Kudarati Vanasapti - 283
મ�દ�ના ાનન મસળ�ન ગના તળ�ય
ચોડવાથી શીતળાના રોગમા �ખોન થ� �કશાન
અટકાવી શકાય છ. એ અ�ભવ સા�ત થય� છ.
�બટ�શ ડોકટર જોનીઝ મ�દ�ના ાનનો ઉકાળો
જઠર અન �તરડાના ચાદામા (અસરમા) ફાયદો કર�
છ ત સા�ત કર�� છ. એજ ર�ત મ�ઢામા ડ�લી ચાદ�
ણ �ઝાય છ.
મ�દ�ના �કાયલા ાદડા રાખવાથી ક�ડા મકોડા
અન નાના જ�ઓ ભાગી �ય છ.
Kudarati Vanasapti - 284
(ર૯) સોના�ખી (મ�ઢ� આવળ)
�જરાતીમા સોના�ખી ક� મ�ઢ� આવળ,
�હ�દ�મા સોન�ખી ક� મ�ઢ� આવળ, ઉ�રમા સોના મક�,
સસ�તમા માકર નડ�, ફારસી-અરીમા સના, �ગ�મા
Senna કહ� છ. સોના�ખીના ાદડા રથી �ણવા મળ છ ક�
તના તણ પકાર છ. લા ા ાદડાની �તન
સોના�ખી કહ�વાય છ. એન પશ�ગો ણ આવ છ.
સોના�ખી એ હ��ઝમા ( હાલના સઉદ� અરના
મકકાની આસાસના પદ�શમા) હાડો ર ઉગ છ.
Kudarati Vanasapti - 285
સનામકક� રથી �જરાતીમા સોના�ખી ન� છ. ૯૦૦
�હજર�મા ઈ�રતનો એક અર સોના�ખીનો છોડ
ઈ�રત લઈ ગયો અન તયા ઉગાડવામા આવયો.
નાઈલનો �કનારો તન માફક આવી ગયો અન તની
ખતી કરવામા આવી. ઈ�રત� ઈસક�નડ�યા
(એલકઝાનડ�આ) દર હોવાથી તયાથી �રોપયન
દ�શોમા તની પનકાસ થવા લાગી તથી �રોમા ત�
નામ ઈસક�નડ�યાની ડ� ગ�.
ઉમ�લ મોઅમીન જ. ઉમમ સલમા કહ� છ ક�
ર�લલાહ (સલલાહો અલયહ� વઆલહ� વસસલમ)
શરમ પવો ફરમાવ� ક� ત ગરમ છ. તમારા માટ� ઠડક
માટ� સોના�ખી અન �વા છ. તમા દર�ક ચીજની દવા
Kudarati Vanasapti - 286
છ સીવાય �ત�.
(તબર�)
અ� ઐ� અનસાર�થી એક હદ�સ ન�ધાયલી
છ. ર�લલાહ (સલલાહો અલયહ� વઆલહ�
વસસલમ) એ ફરમાવ� ક� સોના�ખી અન �વાદાણામા
દર�ક રોગનો ઈલાજ છ. (ઈબન અસા�કર)
ઘટકો : ઘણા સશોધન છ� સોના�ખીમા
ડાયનથોન ગલાયકોસાઈડઝ અન રહ�ઈન �ખય ઘટકો
તર�ક� જણાયા છ. આ ડાયનથોન ગલાયકોસાઈડ
ાદડામા ૧. ટકા થી ૩ ટકા અન ફળમા ર ટકા થી
ટકા �ટલા હોય છ. આ સનોસાઈડઝ એ, ી, સી
અન ડ� તર�ક� ઓળખાયા છ.
Kudarati Vanasapti - 287
હાલમા ડોનો માઈસીન નામ� એક
એનટ�ાયો�ટક (�વા�નાશક) સોના�ખીમા શોધા� છ.
� ઈનફ�કશનના જ�ઓ ખાસ કર�ન ગામનગટ�વમા
ઘ� અસર કારક સા�ત થ� છ.
આ�વ�દ �જ સોના�ખી તી�, કડ�,
અ�ગન �દક, ��, ર�ચક તથા દ�હશોધક છ. અન
ટના રોગ, કરો�ળયા, � મ, �પમ, આમ,
સોજો, જવર, કોઢ, વા�, આમ�ળ, પવો, �ગરધ
તથા ઉધરસનો નાશ કરનાર છ.
સસ�ત વદક ગથોમા સોના�ખીન કફ અન
રોકાયલા પ�ન કાઢનાર, મસતક ��ધધ કરનાર તથા
સપધવા ઉર અતયત ઉયોગી જણાવ� છ. એનાથી
Kudarati Vanasapti - 288
ફોડા નાશ ામ છ. ટના �પમ નીકળ� �ય છ અન
હરસ મટ� છ.
આ�વ�દની �લાની લગભગ દર�ક દવામા
સોના�ખીનો ઉયોગ થાય છ. ક�યાત માટ�
સવા�દરટ પવર�ચન �ણર પખયાત છ.
સોના�ખીનો હાલમા �બટ�શ હ રલ
કોમનડ�યમ, જમરન ફામકોીઆ અન �ડ�યન
ફામારકોીઆમા સમાવશ થયલો છ. સોના�ખી ઉ�મ
�લા તર�ક� સવીકાર�� ઓોધ તો છ જ, સાથ સાથ
તના ી� ઘણા ફાયદાઓ મા�મ ડયા છ. ખાસ
કર�ન તમા વાયરસ પવરોધી (Anti Viral Activity)
Kudarati Vanasapti - 289
�ણ અન ક�નસરની ગાઠ પવરોધી (Anti Tumor
Activity) �ણો સશોધન છ� જણાયા છ.
દ�શ, પવદ�શમા સોના�ખીમાથી તયાર કર�લ
સના ટ�બલટસ, ગલરીના, લરસના અન સોફસના
તર�ક� �લા માટ� મડ�સીન મળ છ.
(જનરલ ઓફ �ડ�યન મડ�કલ એસોસીએશન - �મા,
એિપલ - ર૦૦૦)
હોમયોથીકમા ણ સોના�ખીનો ઉયોગ
સાર� ર�ત થાય છ. સોના�ખીના પનયપમત ઉયોગ થી
ક�ડનીની થર� તથા પતાશયની થર� નીકળ� �ય
છ.
Kudarati Vanasapti - 290
(૩૦) અશ�ળયો
�જરાતીમા અશ�ળયો, સસ�તમા ચ�ર-
આહા�લવ, �હ�દ�મા યન�ર, ફારસીમા તરાહતીઝક-
ક�ક�રા, અરીમા હબ�રરશાદ-સફા, તથા �ગ�મા
Water Cress કહ� છ.
અશ�ળયો જગલી અન ખતરમા ઉગાડ�લો એમ
પકારના હોય છ. ઓોધો-દવાઓના ઉયોગ માટ�નો
અશ�ળયો મોટ� ભાગ ખતી કર�ન મળવાય છ. એના
ીજ � નાના સહ�જ લ ગોળ આકારના રતાશ
ડતા હોય છ.
Kudarati Vanasapti - 291
જ. અબ�લાહ ીન જઅફર અન અાન ીન
સાલહથી હદ�સ ન�ધાયલી છ. ર�લલાહ (સલલાહો
અલયહ� વઆલહ� વસસલમ) એ ફરમાવ� ક�, તમારા
ઘરોન અશ�ળયો, સઅતર-જગલી �દ�નો અન
હ�રાોળથી � આરયા કરો.
(બયહક�, શઅ�લ ઈમાન)
આવીજ એક હદ�સ �જ આ (સલલાહો
અલયહ� વઆલહ� વસસલમ) ઘરોન લોાન અન
અશ�ળયોનો � આવા ફરમાવ� છ.
ર�લલાહ (સલલાહો અલયહ� વઆલહ�
વસસલમ) એ ફરમાવ� છ ક� તમાર� ાસ અશ�ળયો
Kudarati Vanasapti - 292
હાજર છ તમા �દાએ દર�ક �માર�� પનવારણ �ક��
છ. (ઈબન સની, અ� નઈમ)
સગઠન : અશ�ળયામા ઉડયનશીલ તલ છ.
તમા ખપનજ તતવો ણ છ, આયોડ�ન, કોાટ,
ફોસફરસ, ોટ�પશયમ, ગધક પવગર� છ. તના તલમા
કાસીયા તલની �મ જ ગ�કોસાઈડઝ આવલા
હોવાથી તનો ઉયોગ મયારદામા રહ�ન કરવો.
આ�વ�દ �જ અશ�ળયો કડવો, તીખો,
ગરમ અન �ધ સાથ સાકર મળવીન ધારણમા
ગોઠવાયલા �ના નવા રોગ પવકારોના �રણામોન
ઔોધ પભાવથી ધીર� ધીર� �ર કર� છ. ફ�ફસા,
�વસનતતમા રહ�લી �ની શરદ� કફન ીગળાવીન
Kudarati Vanasapti - 293
ઝાડાવટ� પનકાલ કર� છ. કડવો હોવાથી ય�ત (લીવર)
ની તકલીફોમા તથા રોળમા લોહ�ના જમાવન �ર કર�
છ.
આ�વ�દ� એક પખયાત ઔોધ છ. ચ� �જ,
એમા મથી, અજમો, અશ�ળયો અન શહા�� સમભાગ
હોય છ. ત � વાટ�ન ભર� રાખ�, સવાર સાજ
ગરમ ાણી સાથ એક એક ચમચી લવાથી દર�ક
પકારના �:ખાવો, ગોઠણનો �:ખાવો, સપધવાત,
સાયટ�કા પવગર�મા ચમતકા�રક ફાયદો કર� છ, સાચી
�ખ લાગ છ, જઠરા�ગન પદ�રત થાય છ અન ગસ
મટ� છ.
Kudarati Vanasapti - 294
અશ�ળયો ગરમ હોવાથી લોહ�મા ફર�ન
ગથીઓન �નજ�પવત કર�ન હોમ�નસન ઉ��ત કર� છ
�થી �ચાઈ વધાર� છ. વળ� તમા માસશીઓન
ોોણ આી પવકાસ કરાવીન � દ કરવાનો �ણ
હોવાથી વજન વધાર� છ અન નળા ાધાના
અપવકપસત ાળકો તમજ �વાનોની �ઝવણ �ર કર�
છ. અશ�ળયો �ધ સાથ લવાથી વા�કરણ (વીયરવધરક)
અસર તાવ છ.
�વતીઓન માપસક સમય �:ખાવો, �વતપદર
�વા રોગોન તણ મહ�ના નરણા કોઠ� �ધમા ીવાથી
ચમતકાર �વી અસર કર� છ. વાસાનો �:ખાવો,
Kudarati Vanasapti - 295
�ડલીઓમા કળતર, માથાનો �:ખાવો તમજ ખરતા
વાળની ફ�રયાદ ચાલી �ય છ.
એ જ ર�ત પશયાળામા નરણા કોઠ� �ધ સાથ
ીવાથી વરસો �ની ક�યાત અન �તરડામા ચ�ટ�
રહ�લા મળની �ચકાશન, મરડાના કારણોન તમજ
શર�રમા રહ�તા જ�ણ તાવન અશ�ળયો �ર કર� છ.
ગલનના કહ�વા �જ અશ�ળયો રાઈની માફક
જ કામ કર� છ અન ત �જ જ દર�ક �તના દદ�મા
રાહત આ છ.
એક �બટ�શ ડો. લોના અ�ભવ �જ સગભાર
�ીઓ માટ� અશ�ળયો લવો �કસાનકારક છ.
Kudarati Vanasapti - 296
જમરન ડો. હોનીગ ગરરના કહ�વા �જ
અશ�ળયો દમના રોગીઓ માટ� ણ લાભદાયક છ.
સઉદ� અરમા તના ાદડાનો કાવો દવા
તર�ક� મશ�ર છ. કોઈન ગમ ત કારણ ટમા �:ખ�
હોય તો તનો કાવો ીવડાવવાથી મીનીટોમા દદર
ગાય થઈ �ય છ.
અશ�ળયો, સઅતર - જગલી �દ�નો અન
હ�રાોળનો � આવાથી વાતાવરણ ચોખ� થઈ
�ય છ અન દર�ક પકારના ક�ડા, મકોડા, �વ -
જ�ઓ મર� �ય છ ત અ�ભવ સા�ત થય� છ.
આજની રાસાય�ણક જ�નાશક દવા કરતા તો આ ઘણો
ઉ�મ �સખો છ.
Kudarati Vanasapti - 297
(૩૧) �નદર
�જરાતીમા ાવળનો �દર, ઉ�રમા �લકા
�દ, ફારસીમા ોએ જ�દાન અન અરીમા �નદર
કહ�વાય છ.
એક શખસ ર�લલાહ (સલલાહો અલયહ�
વઆલહ� વસસલમ) ન ોતાના �લકણાણાની
ફ�રયાદ કર� તો આ (સલલાહો અલયહ� વઆલહ�
વસસલમ) ફરમાવ� ક� �નદરન રાત ાણીમા લાળ�
દો અન સવાર� નરણાકોઠ� ત ાણી ી જવાથી
�લકણા� �ર થઈ જશ અન યાદશ�કત વધશ.
Kudarati Vanasapti - 298
જ. અબ�લાહ ઇબન અબાસીથી હદ�સ
ન�ધાયલી છ ક� ર�લલાહ� (સલલાહો અલયહ�
વઆલહ� વસસલમ) યાદશ�કત વધારવા માટ� �નદરના
ાણી સાથ સાકર મળવીન ીવા� ફરમાવ� છ. તથી
યાદશ�કત વધ છ. અન શાની તકલીફ ણ �ર
થાય છ. (ઈબન કયયીમ - તીબ નવી)
�નદરના ઝાડમાથી ઉનાળામા ગરમીન કારણ
� રસ ઝર� છ. � લાલ ારદશરક હોય છ ત સૌથી શરઠ
�દ છ. �નદરન જો ગરમીમા રાખતા ત ીગળ અન
ગરમ ાણીમા નાખતા જો ઓગળ� �ય તો ત શરઠ
�નદર છ.
Kudarati Vanasapti - 299
પ�પત છ� �ીઓન �નદર તથા ગોળ� ાણી
અ�ક �દવસ �ધી આવામા આવ� હોય છ. તનાથી
કમજોર� �ર થાય છ.
Kudarati Vanasapti - 300
(૩ર) �ગળ
�ગળ ક� ભ�સા �ગળ તર�ક� �જરાતીમા
ઓળખાતો �ગળ, �હ�દ�મા, ઉ�રમા �ગળ, મરાઠ�મા
�ગ�ળ, ફારસીમા ોએ જ�દાન, અરીમા �નદર,
�ગ�મા Indian Deliam લટ�નમા Commiphora
Mukul સારા �ગળ માટ� �ગ�મા Blasmendron
Mukul કહ�વાય છ.
તીબ નવીના (નવી �ચ�કતસાના) �ણીતા
લખક ઈબન કય�મ જૌઝીયા તમજ ી� ક�ટલાક
હદ�સકારોએ લોાન અન �ગળન એક જ ગણયા છ.
ર� ત �લ હવ સમ�એલી છ.
Kudarati Vanasapti - 301
�ગળના �રમાથી ઉનાળામા ગરમીન કારણ
� રસ ઝર� છ. તન �ગળ કહ� છ. �ગળની ાચ �તો
છ. તમા હરયર �ગળ � લાલ ારદશરક છ ત સૌથી
શરઠ છ. કાળો �ગળ ત મ�હોાભ �ગળ લાલ
�ગળની અછતમા અતયાર� વરાય છ એટલ ક� કાળો
�ગળ વરાય છ.
�ગળ ન તયા �ધી તાજો જ વારવો
જોઈએ. �નો �ગળ ઓછો �ણવાન છ. �ગળ જો
ગરમીમા રાખતા ીગળ અન ગરમ ાણીમા નાખતા
જો ઓગળ� �ય તો ત શરઠ �ગળ છ.
�ગળના ઘટકો : �ગળ એક �તનો �દર-
ર�ઝીન છ તમા અડધો અડધ �દર દસ ટકા �ગધી
Kudarati Vanasapti - 302
દવય-સીનપમક એસીડ,, નઝીલ નજોએટ,
નજોઈક એસીડ હોય છ.
�ગળ એટલ આ�વ�દ � એક મહાન ઔોધ
છ. �ગળમાથી આશર� ચાલીસ �ટલા ઔોધો ન છ.
�ગળન આ�વ�દમા �વન રસાયણ કહ� છ. �ગળ
વગર આ�વ�દની કના ણ ન થઈ શક�.
આ�વ�દમા �ગળન સવરદોો હરનાર કહ� છ.
�ગળ - કડવો, તીખો, રસાયન, ઉરણ, �રો,
લ�, ાચક, ભાગલા હાડકાન સાધનાર,
અ�ગન�દક, ભીનો, મ�ર, તી�ણ �સનગધ, �ગધ,
ૌદરટક, ભદક અન કફ, વા� કાસ, �પમ,
વાતોદર, સોજો, પમહ, ભદરોગ, રકતદોો,
Kudarati Vanasapti - 303
ગથીરોગો, કડમાલા, કોઢ, ઉટ�, આમવા� તથા
અશમર� નો નાશ કર� છ. �ગળન દવા તર�ક�
ઉયોગમા લવા માટ� તન �દ કરવો જ�ર� છ.
� કરવામા તનો ઉયોગ થાય છ. એના
� થી વાતાવરણમા રહ�લા રોગના જ�ઓ નરટ થઈ
�ય છ. અન હવા �દ થાય છ. વાતાવરણ ચોખ�
થાય છ. � સળખમ ક� ખાસીથી ીડ�ત હોય ત જો
�ગળનો � �વાસો�વાસમા લ તો તનાથી ફાયદો
થાય છ.
મહપો� ચરક કહ� છ ક� પશલા�તની �મ
�ગળ� ણ પનયપમત સવન કર� શકાય છ તથી
ટના રોગો �ર થશ.
Kudarati Vanasapti - 304
વાગભટ�ના કહ�વા �જ દમના રોગીન �દ
�ગળ એક એક ગામ સવાર સાજ એક એક ગામ ધી
સાથ ખાવા આો.
ચકરદત�એ સાયટ�કામા તનો ઉયોગ
તાવલો છ.
શોઢલના કહ�વા �જ આમલપત ( હાઈર
એસીડ�ટ�) ના દદ�ન �ગળ� સવન કરાવ�. �નાધારા
ડયા હોય, �ગરધ�કત � થ� હોય તવા દદ�ન ધી
સાથ �ગળ ખવડાવતા ઘણો ફાયદો થાય છ.
�ગળની ક�ટલીક શા�ીય નાવટો લ�
યોગરાજ ક� મહાયોગરાજ �ગળ ( વાના દદ�માટ�)
પશલા�ત રસાયન, �કશોર �ગળ, (લોહ� પવકાર
Kudarati Vanasapti - 305
માટ�) પતસો �ગળ ( અનક રોગો માટ�) સયા�દ
�ગળ, પતફળા �ગળ, પવ�વાઘ �નદર પવગર�.
આ�પનક સશોધન �જ �ગળ લવાથી
શર�રમા - લોહ�ના �વતકણોની White Blood Cells
સખયામા � દ થાય છ. શર�રની રોગ પપતકાર શ�કતમા
આ ર�ત વધારો થાય છ.
Kudarati Vanasapti - 306
(૩૩) લોાન
લોાન ક� ઉકલોાન. �જરાતી અન �હનદ�
તથા ઉ�રમા લોાન, મરાઠ�મા ઉદ, સસ�તમા
ત�શક, અરીમા લીાન, �ગ�મા Oilbanum કહ�
છ.
મધયકદ� ક�રર વગર� લોાન� �ર છ. ત
�વા, �માતા અન પસયામમા ઉગ છ. ઝાડના થડમા
કાા ાડવાથી તમાથી � રસ નીકળ�ન �મ છ
તમાથી લોાન ન છ. લોાન લીલાશ ડતો રાળ
�વો ચીકણો દાથર છ. � હારથી �ખરો અન
�દરથી સફ�દ, જદ� �ટ� �ય તવો ગરમીથી નરમ
Kudarati Vanasapti - 307
થઈ છ� ળ તવો �ગધી હોય છ. તની ી� એક
�ત છ ત કો�ડયો લોાન. � કાર �ચતરો ( સફ�દ
અન કાળો) ત �માતાનો હોય છ.
જ. અબ�લા ીન જઅફરના કહ�વા �જ
ર�લલાહ (સલલાહો અલયહ� વઆલહ�
વસસલમ)એ ફરમાવ� છ ક� તમારા ઘરોમા લોાન
અન શીહનો � આો
(બયહક� - શોઅબ લઈમાન)
એક ી� હદ�સમા આ (સલલાહો અલયહ�
વઆલહ� વસસલમ)એ ફરમાવ� છ ક� તમારા ઘરોમા
લોાન અન જગલી�દ�ના ( સઅતર) નો � આો.
(બયહક�)
Kudarati Vanasapti - 308
તૌર�ત અન ��લમા લોાનનો �લ આઠ વાર
ઉલખ છ, તમા ત� Frankisence નામ છ.
આ�વદ�ક �સતકોમા લોાનનો ઉલખ ઓછો
મળ છ. ઈબન �તાના તના �રોના પવાસમા
૧૯૩૩ ઈ.સ. છ� જ લોાનનો �રોમા પવશ થયો.
રાસાય�ણક ઘટકો : તમા તણ પકારના રાળ
છ, નઝોઈક એસીડ, સીનપમક એસીડ અન
એનીલીન,તમજ એક ઉડયનશીલ તલ હોય છ.
લોાન કફ, વાત, ઉટ�, હ�ડક�, �પતય
નળાઈ, મસતક�ળ, �વાસ, ખાસી, શાના
દદ�, �નો પમહ મટાડ� છ. ત ૌદરટક, �તજનક
અન �તશોધક છ. ત દ�હ રગ �ધારક, ચળ અન
Kudarati Vanasapti - 309
કોઢનાશક છ. ત રકત સગાહક અન �નાશક છ. ત
ટમા જઈ ાછો �વાસનળ�માથી હાર નીકળ છ.
તથી ફ�ફસાના રોગ �વાક� રય પવગર�મા કફ હાર કાઢ�
છ. �નાની મત ત ગરમ અન �કો છ. ત સડા નાશક,
લખન, લીવર ઉતજક, કફ, રોગ નાશક, દ�ન,
વા�કર (�પતય શ�કત વધારનાર) અન તાવનાશક
છ.
રકત�ાવ અટકાવવા માટ� આ� ણ
Tincture Benzoin ટ�કચર નઝોઈનનો ઉયોગ
થાય છ. ત લોાનમાથી ન છ. શરદ� સાયનસની
તકલીફમા ગરમ ાણીના ાફમા આ ટ�નચર �ઝોઈન
નાખવામા આવ અન તનો નાસ લવામા આવ તો કફ
Kudarati Vanasapti - 310
�ટો ડ�ન નીકળ� �ય છ. સોજો ઉતરતા ધ નાક
પવગર� �લી �ય છ.
ઘણીવાર શામા સફ�દ દાથર ( ફોસફ�ટસ)
�ય છ, લોાન ફોસફ�ટસન ઓગાળ�ન હાર ફ�ક� છ.
ત �તલ છ. અન શાના માગર માટ� એનટ�સટ�ક
તર�ક� કામ આ છ.
લોાન� તલ, ઉદ�લ કહ�વાય છ. લોાન
દવા તર�ક� વરાય છ. ઉરાત અગરતીમા ણ ત
� માટ� વરાય છ.
લોાનના �લ અપત તીવ અન ઉ�મ �પતહર,
સવદજનન, જવરધન, �ત જનન ઉ�જક, કફદન
Kudarati Vanasapti - 311
અન �વનપવપનમય �કયાન ળવાન નાવ છ. માતા
૩ થી ૮ રતી �ઠ�મધની સાથ અાય છ.
Whitfield Ointment મા તનો �ઝોઈક
એપસડ હોય છ. � સાધાના દદ� માટ� વરાય છ.
આ� યારવરણ ઝર� રસાયણોથી �પોત થય�
છ. તયાર� ૧૪૦૦ વરસ હ�લા ઇસલામના યગમર
(સલલાહો અલયહ� વઆલહ� વસસલમ) લોાન
�વા �કસાન ર�હત જ�નાશક અન જ� ભગાવનાર
વનસપત જનય દાથરથી વાતાવરણન ચોખ� કરવા
માટ� � દ�વા ફરમાવ� છ.
Kudarati Vanasapti - 312
(૩૪) તકમ�રયા
ફારસીમા તન �ખમર�હા (�ખમ રયહા) કહ� છ.
ત એક પકારની રાન�લસી છ. તકમ�રયાના છોડ
�લસી તથા મરવાના છોડ �વા થાય છ. અન તમા
�લસીની માફક માજરો થાય છ. ત �ગધી હોય છ,
અન તની �દર ઝીણા કાળા દાણા થાય છ. તન
તકમર�યા કહ� છ. �જરાતમા તકમર�આનજ આવચી
ાવચી કહ�તા હોય એમ જણાય છ. �લસી,
મરવો,રાન�લસી, તકમર�યા ક� આવચીાવચી એ
સવર એકજ વગરની વનસપત છ. તકમર�આન ાણીમા
લાળવાથી ત �લીન તનો ચીકણો �આ થાય છ.
Kudarati Vanasapti - 313
�ણ-શીતળ, �તલ. પમહ તથા પદરમા તનો �આ
સાકર નાખી ીવાય છ. મરડામા ણ ત �આ
આવાથી ફાયદો કર� છ. વીયર�ાવમા ણ
તકમર�યાનો �આઆવો ફાયદાકારક છ.
ડમરાના ી તકમર�યા તર�ક� �ણીતા છ.
ાણીમા નાખતા ત �લ છ. ટની ગરમીમા,
શાની ળતરા ( ગોનોર�યાની) શા ઓછો થવો
પવ.મા સા� કામ આ છ.
તકમર�યાના ઔોપધય �ણોન લીધ ભારતથી
�રો તમજ અર દ�શોમા પનકાસ થાય છ.
Kudarati Vanasapti - 314
(૩) હ�રાોળ
�જરાતીમા હ�રાોળ, �હ�દ� અન સસ�તમા
ોલ, ઉ�રમા મર, અરીમા �ર મકક�, �ગ�મા
Myrrh કહ�વાય છ.
હ�રાોળ ણ એક �રમાથી મળતો �દર છ.
હ�રાોળ તથા ીસાોળ �ગળના જ પકારો છ. અન
�ગળન મળતી આવતી ગધ ધરાવ છ. એની ગધન
કારણ � મા વરાય છ.
અર દ�શો, આફ�કાના ઉ�ર-�વર ભાગ,
ઈરાન, થાઈલનડ પવ.મા ત જોવા મળ છ. ઈસવીસન
�વ� ૧૭૦૦ વરસો હ�લા હ�રાોળના ઝાડ આ�ફકાથી
Kudarati Vanasapti - 315
ઈ�રતમા લઈ જવાયા. તનો ઉયોગ દવા તર�ક� ઘા
�ઝવવામા તમજ પવત પાથનાઘરોમા � દ�વા માટ�
થતો હતો. માથાના તલોમા �ગધીદવય તર�ક� ણ
વરા�
�રાણી �કતાોમા તનો ઉલખ મળ છ. હ.
ઈસા ની (અલ�હસસલામ)ના જનમ વખત � ભટ
સોગાદ અાયલી તમા સોના તથા લોાન સાથ
હ�રાોળનો ણ ઉલખ છ. ઈન�લમા તનો આવો
ઉયોગ જોવા મળ છ.
જ. અબ�લાહ ીન જઅફરના કહ�વા �જ
ર�લલાહ (સલલાહો અલયહ� વઆલહ� વસસલમ)
મ ફરમાવ� ક�, તમારા ઘરોન શીહ ( એક �તની
Kudarati Vanasapti - 316
વનસપત), હ�રાોળ અન સઅતર ( જગલી �દ�ના)
નો � આો
(બયહક� શોઅયલ ઈમાન)
રાસાય�ણક સગઠન : હ�રાોળમા ૪૦ થી ૬૦
ટકા �દર, ઉડયનશીલ તલ ર થી ૧૦ ટકા,
તદઉરાત નઝોઈન ર૭ થી ૦ ટકા અન કડવા દવય
ઉરાત નઝીલ નઝોએટ તમા છ. � ખસ �વા
ચામડ�ના રોગો માટ� અકસીર ઈલાજ છ. ઉડયનસીલ
તલમા તજ અન કારો�લક �તના દવય છ. તમા
ખપનજ તતવો �વા ક� ક��સયમ ફોસફ�ટ કા�નટ,
એ�પમનીયમ, પસલીકા આયરન પવગર� છ.
Kudarati Vanasapti - 317
આ�વ�દની દરટએ હ�રાોળ રસમા ક�,
ઉરણવીયરતા, રકતદોો, કફ, વા�ના રોગો અન
�ીઓના પદર રોગોન મટાડના� છ.
ડો. દ�સાઈના મત �જ હ�રાોળ વાતહર,
ઉ�જક, વણશોધન, વણરોક, દ�ક, ઉદર
વાતનાશક, સવદલ, �તલ અન આતવરજનક છ.
હ�રાોળ જ�દન હોવાથી ચી �વા�ઓનો નાશ કર�
છ. હ�રાોળનો લ ઉ�જક, �� સવભાવી અન
સડાન રોકવાવાળો છ. એટલા માટ� �મડા ર આનો
લ કરાય છ.
હ�રાોળ ચામડ�, જનનનદય , �વાસ
માગર, ફ�ફસા અન તવચા વાટ� હાર નીકળ છ. હાર
Kudarati Vanasapti - 318
નીકળતી વખત એ ભાગની પવપનમય �કયા �ધાર� છ
અન ત ઉ�જના આ છ. �થી શર�રમા રહ�� ઝર,
રસવો, શા તથા કફની સાથ હાર નીકળ� �ય
છ. કફદન �ણ હોવાથી �વાન માણસો ની ઉધરસ
અનઘરડા માણસોના દમ ઉર આ � યવાન ઔોધ
છ. હ�રાોળ ગભારશયનો સકોચ કર� છ એટલ
ગભારશયની પશપથલતામા ઉયોગી છ. �વાવડ છ�
ત� સવન કરવાનો ર�વાજ છ. �વાવડ છ� થતા
કમરના �:ખાવા માટ� હ�રાોળ ઉ�મ ઔોધ છ.
ોલવટ�ની ગોળ� આ માટ� મળ છ.
તના આવા �ણોન લીધ �બટ�શ
ફામ�કોીઆમા તનો સમાવશ થયલો છ. ટ�કચર મીરહ
Kudarati Vanasapti - 319
નામની પવાહ� દવા ગળામા કાકડા ર સોજો આવયો
હોય, દાતની તકલીફ હોય તયાર� કોગળા માટ� વરાય
છ. ત શર�રમા �વતકણોન વધાર� છ. �થી શર�રની
પપતકારકશ�કત ( ઈમ�નીટ�) વધ છ. ત ક�યાતન
�ર કર� છ. ાચન શ�કત �ધાર� છ અન ખાસ તો
�મીઓનો નાશ કર� છ.
ર�લલાહ (સલલાહો અલયહ� વઆલહ�
વસસલમ) હ�રાોળન ી� વસ�ઓ સાથ ઘરોમા
� દ�વા ફરમાવ� છ. આ તણ ચીજો જ�નાશક હોઈન
ઘરમાથી હાનીકારક જ◌�ઓનો નાશ કર� છ અન ઝર�
તતવો નો નાશ કર�ન �પોત વાતાવરણન �ધધ કર� છ.
વળ� આ � શર�ર માટ� ણ ફાયદાકારક છ.
Kudarati Vanasapti - 320
(૩૬) ચીકોર�
�જરાતીમા �ચકોર�, ઉ�રમા કાસની,
અરીમા હ�નદા અન �ગ�મા Chicory કહ� છ.
�ના જમાનાથી ચીકોર� દવા અન ખોરાક
તર�ક� વરાય છ. �રોમા ઉગાડવામા આવ છ.
તમજ જગલી ચીકોર� એની મળ ઉગી નીકળ છ. સીર
ઓફ વાઈલડ ચીકોર� નામ દવા �રોના �રોમા
મળ છ � �વાસના રોગોમા ખાસ કર�ન ાળકોની
ખાસીમા વરાય છ. ભારતમા ધ જ ઉગાડવામા
આવ છ. ર� પશમ અન દ�રણમા વધાર� ઉગ છ.
Kudarati Vanasapti - 321
�જરાતમા મહ�સાણા �લામા એની ખતી કરાય છ.
કોફ�મા ચીકોર�ના દાણા ભળવવા માટ� વરાય છ.
ચીકોર�ના ાન ક� ર તર�ક� ખવાય છ. તના
ાદડા, ડાળ, �ળ અન ી પવગર� અલગ અલગ
રોગોમા વરાય છ.
જ. અબ�લલાહ ઇબન અબાસ કહ� છ ક�
ર�લલાહ (સલલાહો અલયહ� વઆલહ�
વસસલમ)એ ફરમાવ� ક� તમારા માટ� ચીકોર� છ. કોઈ
�દવસ એવો નથી �જરતો જયાર� જ�તના ાણીના
ટ�ા તના ર ન ડતા હોય. (અ� નઈમ)
મોહમદ અહમદ ઝહીએ અ� નઈમના
હવાલાથી આજ હદ�સ આ ર�ત વણરવલી છ. આ
Kudarati Vanasapti - 322
(સલલાહો અલયહ� વઆલહ� વસસલમ) એ ફરમાવ�
ક� ચીકોર� ખાવ તન ઝાટકો ન�હ� ક�મક� કોઈ �દવસ
એવો નથી જતો ક� જ�તના ાણીના ટ�ા તના ર
ડયા ન હોય.
ઈબન કય�મ હદ�સન તણ ર�ત ન�ધલી છ.
(૧) ચીકોર� ખાવ અન તના ાનન ઝાટકશો
ન�હ, ક�મક� કોઈ �દવસ એવો નથી હોતો � �દવસ
જનનતના ાણીના ટ�ા તના ર ન ડયા હોય.
(ર) ર�લલાહ (સલલાહો અલયહ� વઆલહ�
વસસલમ)એ ફરમાવ� છ ક� �ણ ચીકોર� ખાધી અન
�ઈ ગયો તના ર કોઈ �� ક� ઝર અસર ન�હ� કર�.
Kudarati Vanasapti - 323
(૩) ચીકોર�� કોઈ ાદ� એ� નથી �ના ર
જ�તના ાણીના ટ�ા ડયા ન હોય.
સગઠન : જમરન સાયનટ�સટોએ ૧૯૮ર મા
ચીકોર�ના �લોમાથી ગ�કોસાઈડ નામ Chichorin
ચીકોર�ન શોધ�. ચીકોર�ના છોડન ાળતા � રાખ
થાય છ, તમા વધાર� પમાણમા ોટ�પશયમ,થોડાક
પમાણમા સોડ�યમ, ક��શયમ, ફોસફરસ,
એ�મીનીયમ, કલોરાઈડ, કા�નટ અન સીલીકોન
મળ છ. છોડમાથી એક �ત� તલ નીકળ છ � સથીર
છ. (ઉડડનશીલ નથી) આ તલમા ામટ�ક, ઓ�લક,
સટ�અર�ક અન લીનોલીક એસીડ છ. �ળમા ટા�ટ�રક
એસીડ, મનાઈટ અન સટ�અર�ક હોય છ. ઉરાત
Kudarati Vanasapti - 324
ીટ�ન અન કોલીન ણ હોય છ. �ળમા મળ�
ઈનસ�લીન ાછળથી ઈન�લાઈડ �કડોઝમા દલાય
�ય છ. આ પ�કયાથી જણાય છ ક� ચીકોર�મા
એનઝાઈમસ છ. તમા કડ� વય તમજ �દર ણ છ અન
સાથ �કટોઝ ( ફળ શકરરા) ણ છ. આ ચીકોર� પવો
આશયરજનક ાત એ છ ક� ત ઉનાળામા ઠડક
હ�ચાડ� છ અન પશયાળામા ગરમી. તન જો મધની
સાથ આવામા આવ તો તની અસર વધાર� સાર� થાવ
છ.
ચીકોર�ના ાદડા� ાણી અન ઝ�નમા
મળવીન ઝરના ઉતારનો �સખો �ણીતો છ. ત વ�છ�
અન સાના ઝર માટ� વરાય છ. ચીકોર�ના ાદડા
Kudarati Vanasapti - 325
ક�યાત �ર કર� છ. મોમાથી નીકળ� લોહ� ધ
થાય છ.
ત સોજો �ર કર� છ તથી ક�ડની અન લીવરના
રોગમા સાર� અસર તાવ છ. ઝાડા વધાર� થતા હોય
તો અટકાવ છ. લીવરના રોગ ખાસ કર�ન કમળામા ત
ઉયોગી સા�ત થાય છ.
ચીકોર�મા તના �ળ ઓોધ � વધાર�
અસરકારક છ. તમા �ગધ હોવા સાથ ઝાડા વધાર�
થતા હોય તો અટકાવવાની અસર છ. અન શા ણ
�ટથી વધાર� લાવ છ. તના ાદડાનો લ સાધાઓ�
દદર �ર કર� છ.
Kudarati Vanasapti - 326
જગલી ચીકોર�નો ઉયોગ અગાઉના તીો
દમ, ખાસી, માથાનો �:ખાવો, અશ�કત, �ખ ન
લાગવી પવગર�મા કરતા હતા. ઉરાત �લાસાથી
માપસક�ાવ લાવવામા ઉયોગી સા�ત થ� છ.
હોમીયોથીકમા ચીકોર�� ટ�કચર શાર��રક-
માનપસક થાક, હાથગ� કળતર, શર�ર ભાર�
લાગ� પવગર�મા વરાય છ.
Kudarati Vanasapti - 327
(૩૭) કઠ
�જરાતીમા કઠ ક� ઉલટ, �હદ�મા �ઠ,
ઉ�રમા �સત, મરાઠ�મા ઉલટ, સસ�તમા �રઠ,
અરીમા �સત હ�ર�, �ગ�મા Costus કહ� છ.
કઠના �ળ વરાય છ. સવાદમા તના પકાર
છ. એક કડવી અન ી� મીઠ�. ખાવાની ઔોધીમા
મીઠ� કઠનો ઉયોગ કરવો જોઈએ. કડવી કઠ
વાપતકારક (ઉટ� કારક) છ. રગમા તની �ત છ,
ધોળ� કઠ � મીઠ� હોય છ તન �હ�દ� કઠ ણ કહ�વાય
છ. અન ી� કાળ� કઠ � કડવી હોય છ. જો ક� નનો
ઉયોગ થાય છ.
Kudarati Vanasapti - 328
ઝદ ીન અરકમ કહ� છ ક� ર�લલાહ
(સલલાહો અલયહ� વઆલહ� વસસલમ) ए અમન
�કમ �� હતો ક� ફ�ફસાના રોગ ( ર�રસી ) નો ઈલાજ
કઠ અન ઝ�નના તલથી કરવામા આવ.
(તીરમીઝી, મસનદ� અહમદ, ઈબન મા�)
અનસ ીન મા�લકના કહ�વા �જ ર�લલાહ
(સલલાહો અલયહ� વઆલહ� વસસલમ) એ ફરમાવ�
ક�, ચીઝ � તમો ઈલાજ કરો છો તમા શરઠ છ. એક
પસ�ગી લગાડ� ( અગાઉ આ ર�ત શર�રમાથી અ�ધધ
લોહ� કાઢ�ન ઈલાજ કરવામા આવતો) અન ી� કઠ.
(�ખાર�, ��સલમ, મસનદ એહમદ,
તીરમીઝી, િનસાઈ, �તા ઈમામ મા�લક)
Kudarati Vanasapti - 329
અનસ ીન મા�લક કહ� છ ક� ર�લલાહ
(સલલાહો અલયહ� વઆલહ� વસસલમ) ફરમાવ� છ
ક� તમારા ાળકોના ગળા દાવીન તકલીફ ન આો
જયાર� ક� તમાર� ાસ કઠ હાજર છ.
(�ખાર�, ��સલમ )
�ીર ીન અબ�લાહ વણરવ છ ક�
ર�લલાહ (સલલાહો અલયહ� વઆલહ�
વસસલમ)એ ફરમાવ� ક� અય �ીઓ, તમારા માટ�
નવાઈ �� છ ક� તમારા ાળકોન કરટ આીન મારો
છો. જો ાળકના ગળામા સોજો છ યા માથાનો �:ખાવો
છ તો કઠન ાણીમા ઘસીન ચટાડો.
Kudarati Vanasapti - 330
(�સતદરક અલ હાક�મ, શાશી, ઈબ�લ
ફ�રાત)
અગાઉ ાળકોના ગળામા કાકડામા સોજો
આવતો તયાર� ક�ટલીક �ીઓ ોતાનો ��ઠો તનો
મ�મા નાખીન કાકડાન દાવી દ�તી, �થી કાકડામાથી
ક�ટ�ક લોહ� વહ� �ય. ર� તનાથી ાળકન ઘણી
તકલીફ થતી. તથી જ ર�લલાહ (સલલાહો અલયહ�
વઆલહ� વસસલમ) એ આમ કરવાની મનાઈ
ફરમાવી હતી.
�ીર ીન અબ�લાહથી ન�ધાયલી એક
હદ�સમા કઠ સાથ �જપનનો ઉયોગ કરવા ફરમાવ�
છ.
Kudarati Vanasapti - 331
�ીર ીન અબ�લાહથી આવી �તની
થોડાક શાબદક ફ�રફારો સાથની ાચ હદ�સો અ�
નઈમ તમજ અબ�લ રઝાક� વણરવલી છ.
ઉમ�લ ક�સ ીનત મોહસીન વણરન કર� છ ક�
એક વાર � મારા �દકરાન લઈન ર�લલાહ
(સલલાહો અલયહ� વઆલહ� વસસલમ) ાસ ગઈ
તના ગળામા સોજો હતો. નાક વહ�� હ� . ત� ગ�
દાવ� હ� . આ (સલલાહો અલયહ� વઆલહ�
વસસલમ) નારાજ થયા ક� તમો ોતાના ાળકોન
ક�મ ઈ� હ�ચાડો છો? જયાર� ક� તમાર� ાસ કઠ
હાજર છ તમા સાત પકારની �માર�ઓ� પનવારણ (
શફા ) છ. ફ�ફસાના રોગ ર�રસીમા તન ખવડાવવી
Kudarati Vanasapti - 332
જોઈએ અન કાકડાના સો�મા ચટાડવી જોઈએ.
(�ખાર�)
સગઠન : કઠમા �ળ �ગધ છ. તના �ળમા
તલ છ અન તમા ઘણા તતવ છ. તમા એક ગ�કોસાઈડ
નામ સૌસાર�ન ાચ ટકા છ અન �ગધી દવય ૧ ટકા
છ. ર� તના ાદડામા આ સૌસાર�ન નથી. તથી
તનો ઉયોગ થતો નથી. �ળની રાખમા ણ
મ�ગનીઝ મળ છ.
�ના તીોએ ચાર �તની કઠ ગણાવલી છ.
અરી કઠ �ગધી અન મીઠ� છ. ઈટલીની કઠ,
Kudarati Vanasapti - 333
શામી કઠ, �હ�દ� કઠ � ઓછ� �ગધી અન વજનમા
હક� છ.
આ�વ�દ �જ કઠ ઉરણ, તીખી, કડવી,
મીઠ�, �રય, �કલ, રસાયન, કાપતકારક, લ�,
વાતકફનાશક અન કોઢ, પવો, પવસવર, ક� ( દરાજ
), પતદોો, ખસ, રકતદોો, ઉટ� તથા �ોાનો
નાશ કર� છ. એનો લ કરવાથી વાત વયાપધનો નાશ
થાય છ.
કડવી કઠ �ગધી, કડવી, દ�ન, ાચન,
વાતહર, ચાતવરજનન કાઈક સગાહ�, ઉ�જક,
કફદન, કાઈક �તલ, આતરવ�લશામક, વા�કર,
Kudarati Vanasapti - 334
ચમરનાશક, વણશોધન, વણરોણ, વાતહર અન
વદના સથાન છ.
ચામડ�ના રોગોમા � જ વરાય છ. ઉ�જક
અન સવદલ હોવાથી તાવમા વરાય છ. કઠ ઉતજક,
કફદન હોવાથી � જ કફ ડતો હોય તો અાય છ
તનાથી કફ સરળતાથી ડ� છ અન ઉધરસ ઓછ� થાય
છ. દમમા ણ ફાયદો કર� છ.
કનરલ ચોરાએ દમમા કઠનો ઉયોગ કર�લો
છ. �ડ�યન મડ�કલ ગઝટ નવમર ૧૯ર૪ ના એક
અહ�વાલ �જ કઠ દમમા તો લાભપદ છ. ત ઉરાત
ગસલ �ર કરનાર, �પમનો નાશ કરનાર,
ક�યાત �ર કરનાર, શ�કતદાયક અન �પતય
Kudarati Vanasapti - 335
શ�કત વધારનાર છ. રય રોગમા, �ખ ઓછ� લાગતી
હોય તમા અન કમળામા કનરલ ચોરાએ તનો
સફળતા�વરક ઉયોગ કર�ન ફાયદો મળવયો છ.
ચીની તીો કઠન ઘ� ઉયોગી ગણ છ. ત
ખાવાથી ક� લગાડવાથી સફ�દ વાળ કાળા થાય છ. તમા
થોડ� કસ�ર� મળવીન �ખતા દાત ર લગાડવાથી
�:ખવામા રાહત થાય છ. ભારતીય પવદાનોએ ણ
કઠના મજનન દાત માટ� લાભપદ ગણ� છ.
ડો. નાડકણી જણાવ છ ક� કઠ �પતય શ�કત
વધાર� છ. �દમાગ માટ� શ�કતદાયક છ. હદય અન
લીવરન શ�કત આ છ. તન ાણી ક� સરકા સાથ પમશ
Kudarati Vanasapti - 336
કર�ન માથા ર લગાડવામા આવ તો માથાનો �:ખાવો
�ર થાય છ.
કનરલ ચોરાના અ�ભવ �જ કઠન જો
રોગના �વા�ઓ �વા ક� સોરટોકોક, સટ�ફાઈલોકોસ ક�
ઈ.કોલોઈ ર નાખવામા આવ તો ત જ�ઓ તરત જ
નાશ ામ છ. તથી જ ત ચામડ�ના ચી રોગ, ન�
ર�રસી ક� કાકડાના સો�મા ઉયોગી જણા� છ.
ઉનના કડાન જ�ઓથી ચાવવા કાશમીરમા
લોકો કઠન ઉનના �ક�મતી કડામા �ક� છ �થી
�રરીત રહ�.
આગળ નવી હદ�સો �જ કઠન ર�લલાહ
(સલલાહો અલયહ� વઆલહ� વસસલમ) એ ર�રસી
Kudarati Vanasapti - 337
(ફ�ફસાના રોગ)મા ફાયદાકારક તાવ� છ. આ રોગ�
કારણ મોટ� ભાગ રયરોગ હોય છ. લાહોરના ડો.
ખાલીદ ગઝનવીએ નવી �ચ�કતસા �જ કઠન
ઝ�નના તલ સાથ દદ�ઓન આીન સ�ણર સારા થતા
જોયલા છ.
એ જ ર�ત ગળાના કાકડાના સો�મા ાળકોન
તમણ કઠન સવાર સાજ ચટાડ� તો ૧ �દવસમા
ફાયદો જણાવા માડયો અન છ અઠવાડ�યામા સ�ણર
સા� થઈ ગયા. તમણ કઠની સાથ �જપન (વરસ)ન
સાથ આવા� શ� �� તો ફાયદો જદ� થવા માડયો.
છલા અહ�વાલ �જ કાકડા� ઓર�શન કરાવ�
જ�ર� નથી.
Kudarati Vanasapti - 338
(૩૮) મરવો
�જરાતીમા મરવો, �હ�દ� મરાઠ�મા મરવા,
સસ�તમા મ�વક, ફારસીમા મરઝન ગોશ, મરઝન
�શ �ગ�મા Sweet Margorum કહ�વાય છ.
મરવાના છોડન ક�ટલાક લોકો ડમરોણ કહ� છ
ર� ન અલગ અલગ છ. �મા ઘરની શોભા
માટ� ત ઉગાડવામા આવ છ.
અનસ ીન માલીક કહ� છ ક� ર�લલાહ
(સલલાહો અલયહ� વઆલહ� વસસલમ) એ ફરમાવ�
છ ક� તમાર� ાસ મરવો હાજર છ, � સળખમ માટ�
અસરકારક દવા છ.
Kudarati Vanasapti - 339
(તીબબી નબવી - મોહમદ બીન અહમદ ઝહબી)
રાસાય�ણક સગઠન : મરવામા ઉડયનશીલ
તલ Oleum Marjoranae છ. ત ઉરાત ટારીન
અન એક કડ� દવય છ. ઉડયનશીલ તલ ાણીમા ન�હ�
ર� આકોહોલ ક� ઈથરમા ઓગળ છ.
મરવામા સવરસ તી�ણ, ઉરણ અન �ર છ.
તમા ઉ�જક, વાતશામક, સવદજનક, વાત
સસથાનન ઉ�જક અન �પમદન �ણ રહ�લા છ.
મરવાના �યા મ�ર, ��, �સનગધ, શીતળ, �તલ
અન સતભન છ.
મરવાની �ગધ ધ નાકન ખોલી નાખ છ,
�મી ગયલો કફ ાતળો થઈન નાકમાથી અન
Kudarati Vanasapti - 340
ફ�ફસામાથી સહ�લાઈથી હાર નીકળવા લાગ છ, આમ
સળખમમા ત અસરકારક ઈલાજ છ.
મરવાનો રસ ઉ�જક હોવાથી મગજના રોગોમા
વરાય છ. રસ હાર લગાડવાથી �ગરધનાશક,
�વા�નાશક અન વદનાસથાન �ણ દશારવ છ. એ
કારણથી કાનના દદરમા, દાતના ઢામાથી ીડામા
અન સો� ર વરાય છ.
મરવા� તલ �ગધ માટ� ણ વરાય છ.
મરવાના તા� ાદડાનો રસ કાઢ�ન તના વજન �ટ�
ઓલીવ ઓઈલ ( ઝ�ન� તલ) મળવીન ધીમી �ચ
ર એટ� ગરમ કર� ક� ાણીનો ભાગ ળ��ય. આ
Kudarati Vanasapti - 341
થ� મરવા� તલ, દદર ક� સો� ર લગાડવાથી
ફાયદો થાય છ.
મરવા� તલ ક� તણ ટ�ા પવાહ�મા
મળવીન ીવાથી ગસ લમા ફાયદો થાય છ.
હોમીયોથીકમા ણ મરવાનો ઉયોગ થાય છ.
Kudarati Vanasapti - 342
(૩૯) �જપન
�જરાતીમા �જપન, ઉ�રમા વરસ, ફારસીમા
ક�રકમા, અરીમા વરસ અન �ગ�મા Ceylon
Cornel Tree કહ� છ.
�જપન અરસતાનમા માત યમનમા જ
ઉગાડાય છ. તની �ત છ. ઉમદા પકારની
�જપનનો રગ સોનર� અથવા લાલ રગ હોય છ. જયાર�
હક� �ત �દાન ક� ઈથોપયામા ઉગાડાય છ. તનો
રગ કાળો હોય છ.
જ. ઝદ ીન અરકમના કહ�વા �જ
ર�લલાહ (સલલાહો અલયહ� વઆલહ� વસસલમ)
Kudarati Vanasapti - 343
એ ફ�ફસાના એક રોગ ( ર�રસી) ના ઈલાજ માટ�
�જપન અન ઝ�નના તલના વખાણ કર�લા છ.
(�મઅ િતરમીઝી)
ઈબનમા�ની હદ�સ અ�સાર �જપન તથા
ઝ�નના તલ સાથ આ (સલલાહો અલયહ� વઆલહ�
વસસલમ) એ કઠના ઉયોગના ણ વખાણ કર�લ છ.
જ. �ીર ીન અબ�લાહના કહ�વા �જ ર�લલાહ
(સલલાહો અલયહ� વઆલહ� વસસલમ) એ ફરમાવ�
ક� અય �ીઓ તમારા ાળકોના ગળાન દાવયા ના
કરો જયાર� ક� તમાર� ાસ �જપન અન કઠ છ.
(�સતદરક અલ હા�કમ)
Kudarati Vanasapti - 344
અલામા અબ�લાહ � ારક�ર�એ �મઅ
પતરમીઝીની હદ�સના �લાસામા લખ� છ ક� યમનમા
ઉગાડાતી �જપન ચહ�રા ર દર�ક પકારના ડાઘ �ર
કરવામા અકસીર છ. યમનમા તની ખતી થાય છ અન
શાનદાર જમણોમા તનો મસાલા તર�ક� ઉયોગ થાય
છ.
�જપનના ઔોપધય ફાયદાઓ લગભગ કઠ
�વા જ છ. ત ીવાથી �જલી, ફોલીઓ પવગર�મા
ફાયદો થાય છ. ત ઉરાત લગાડવાથી ણ એવો જ
ફાયદો મળ છ. �જપનના લાલ રગ ના ર�સાઓથી
રગવામા આવલા કાડા હ�રવાથી �પતયશ�કતમા
વધારો થાય છ.
Kudarati Vanasapti - 345
ીળો રગ હોવાથી ક�ટલાક� તન ક�સરનો જ એક
પકાર ગણલ છ. ત અલગ અલગ ઝાત ના ઝર
ઉતારના� (મારણ) છ.
ડો. નાડકણ�ના અ�ભવ �જ તનાથી સો�
ઉતારવામા ફાયદો જણાયો છ. ર�� લાહ (સલલાહો
અલયહ� વઆલહ� વસસલમ) એ ગળાના સો� અન
ફ�ફસાના રોગ (ર�રસી) માટ� તના ફાયદાઓ તાવલા
છ. �જપનમા �વા�ઓન નાશ કરવાનો �ણ છ.
ચહ�રા રના ડાઘ-ખીલ, ફોલીઓ પવગર�થી
થતા ડાઘ �ર કરવામા �જપન અકસીર છ. ઝ�નના
તલ સાથ �જપનન ૧ અન ૧ર ના પમાણમા લઈ
Kudarati Vanasapti - 346
ઉકાળ�ન છ� ઠ� ાડ�ન લગાડવાથી જલદ� ફાયદા
થાય છ.
અ� અલી સીના �વા જગ મશ�ર તીના
લખયા �જ ક�ડની અન પ�ાશયની થર� તોડવામા
ત લાભપદ જણાએલ છ. તના જ� મારવાના �ણ
Anti Septic થી ક�ડનીમા આવતા સો�ન
(Intection) ણ ત �ર કર� છ.
Kudarati Vanasapti - 347
(૪૦) હાસરા (હાસરો)
�જરાતીમા હાસરા, ઉ�ર - ફારસી અન
અરીમા સઅતર, �ગ�મા Wild Thyme કહ� છ.
આ જડ��ટ� અરસતાન, ઈરાન અન
અફઘાનીસતાનના જગલોમા ઉગ છ. તના ાદડા
�દ�નાથી મોટા હોય છ. તની �ક� ડાળખી અન ાદડા
સઅતર� ફારસી ના નામથી મળ છ.
ભારપતય �ણકારો આન Zataria Multiflora
ના નામ ઓળખ છ. સયદ સફ��દ�ન, ડો. નાડકણી
તમજ ચોરા ઉલા નામ ઓળખ છ. �બટ�શ
ફામારકોીઆ અન હોમીયોથીમા Thymus
Kudarati Vanasapti - 348
seipyllum નામ થી ઓળખાય છ. �ના લોકો આન
જગલી �દ�નાની એક �ત ગણ છ.
સનદ વગરની હદ�સ �જ મોહમદ અહમદ
ઝહી લખ છ ક� ર�લલાહ (સલલાહો અલયહ�
વઆલહ� વસસલમ) ફરમાવ� છ ક� ‘તમારા ઘરોમા
હાસરા અન લોાનની � આો.’
(ઈબ�લ જવઝી)
રસાય�ણક સગઠન : ાદડામા વજનના �હસા
૧ ટકા સથાયી તલ છ. તમા �દર ણ છ. મહતવ�
દવય Thymol (�જરાતીમા અજમાના �લ) છ. �
ાણીમા ઓગળતા નથી.
Kudarati Vanasapti - 349
હાસરો ગસ લમા ફાયદો કર� છ. ાચન
શ�કત વધાર� છ. ચહ�રાના રગન પનખાર� છ. �તરડા
માટ� ફાયદાકારક છ. ટના �પમ માટ� અકસીર છ. ત
�ઘવાથી સળખમમા રાહત મળ છ.
�ના તીોએ હાસરાના તથા મધના ઘણા
વખાણ કર�લા છ. ફ�ફસાની �માર�મા લાભપદ છ.
તના �લન સરકા અન નમક સાથ ીવાથી
ખાસીમા ફાયદો કર� છ. શા વધાર� લાવ છ. અન
ક�ડનીની થર�ન હાર લાવ છ.
હાસરો જ�નાશક તર�ક� ઉતમ છ. �વજ�ઓન
ભગાવ છ, લક� સા, �દર ણ તનાથી �ર ભાગ
છ. �સતકો ાસ રાખવાથી ઉધઈ થતી નથી.
Kudarati Vanasapti - 350
ડબ�. એચ. ઓ. ના એક પનરણાત હાસરો અન
હ�રાોલ મળવીન સળગતા કોલસા ર નાખીન
�માડો �� છ� �મ ધ ��. ી� �દવસ સવાર� �મ
ખોલતા ક�ડા, મકોડા, મચછર, માખી, ગરોળ�
પવગર� ઢગલાધ મર�લી હાલતમા જણાયા. આ ર�ત
હાસરાનો � ઉતમ જ�નાશક સા�ત થયલો છ.
હોમીયોથીમા હાસરો ટ�કચરના � વરાય
છ. નાના ાળકોન થતી લા ી ખાસી - �ટા�ટયો
(Whooping Cough) મા ત ઘણી ઉયોગી દવા છ.
હાસરા� Thymol ણ શાના રોગોમા ઘ�
ઉયોગી જણાવ� છ. હોમીયોથીમા Post Urethrel
Kudarati Vanasapti - 352
(૪૧) મી� (નીમક)
�જરાતીમા મી� ક� નમક, ઉ�ર �હ�દ�મા નમક,
સસ�તમા સ� લવણ, ફારસીમા નમક, અરીમા
મીલહ અન �ગ�મા Salt કહ� છ.
નીમક પાચીનકાળથી આજ �ધી
માનવ�વનમા એક � મહતવ �ણર �મીકા ભજવ�
આવ� છ. તની સૌથી પથમ શોધ ચીનમા થઈ હોવાના
�રાવા મળ� આવયા છ. �ધધ નીમક વસ�� ન�
હોય છ. સોડ�યમ ( ધા�) અન કલોર�ન ( રાર),
નીમક� રસાય�ણક નામ છ. સોડ�યમ કલોરાઈડ
Sodium Clhoride જો ક� જમીનમાથી કાઢવામા
Kudarati Vanasapti - 353
આવલા નીમકમા ઘણા તતવો હોય છ. �વાક� સોડ�યમ
સફ�ટ, ક��શયમ કલોરાઈડ પવગર� આયોડ�નની
ઉણના લીધ Thyroid-થાયરોઈડ ( ગળાની ગપથ)
સો� ( ગલગ�) નો રોગ થાય છ. તથી �રમા
મળતા નીમકમા આયોડ�ન ઉમરવામા આવ છ.
મીઠાની ઘણી �તો છ. ર� તમા ાચ �તો
�ખય છ. (૧) પસ�ઘવ-પસ�ઘા�ણ, (ર) સચળ (૩) ીડ
લવણ (૪)વરાગ� (વડાગ�) અન () દ�રયા� ધપસ�
(� સામાનય ર�ત આણ વાર�એ છ�એ) આ ાચ
�તના મીઠાન ચ લવણ કહ� છ.
માનવી માતાના ટમા હોય તયાર�થી છક �ત�
�ધી તન દરરોજ નીમકની જ�રત રહ� છ. નીમક શર�ર
Kudarati Vanasapti - 354
માટ� જો ચટ� ભરાય એટ� લવાય તો અ�ત સમાન
છ. અન જો વ� લવાય તો ત ઝર સમાન છ. નીમક
વગર� �વન અશ� છ.
નામ એ� મી�, ર� હોય છ ખા�. છતા
લોકો તન મી� કહ� છ. ગમ તવી સવા�દરટ વાનગી હોય
ણ એમા નીમક ન હોય ક� વધ� ઓ� હોય તો ણ
ભોજન નીરસ ન છ. ધા રસોનો રા� એટલ
સરસ કહ�વાય છ. નીમક વગરના ધા મસાલા
નકામા છ. આમ એકદર� જોતા નીમક ધા
મસાલાઓનો રા� ગણાય છ.
અલ ગવીએ તમની �રઆનની તફસીરમા
હદ�સથી ન�ધ� છ ક� ર�લલાહ (સલલાહો અલયહ�
Kudarati Vanasapti - 355
વઆલહ� વસસલમ)એ ફરમાવ� છ ક� �દાએ જનનતથી
ચાર ચીજો આશીવારદ � જમીન ર ઉતાર�-લોખડ,
આગ, ાણી અન નમક.
ર�લલાહ (સલલાહો અલયહ� વઆલહ�
વસસલમ) એ ફરમાવ� છ ક� , � શખસ જમવાની
શ�આત કરવા હ�લા અન જમયા છ� નીમક ચાખશ
ત ોતર �તની �માર�ઓથી મહ��ઝ રહ�શ. ત
�માર�ઓ ક� સૌથી નાની �માર� �મા રકતપત
Leprosy અન કોઢ Lucoderma ણ છ.
ઈમામ રઝા (અલ�હસસલામ) એ ણ આ�જ
યાન ફરમાવ� છ. ર� તમા ૭ર ના દલ ૭૦
�માર�નો ઉલખ �� છ.
Kudarati Vanasapti - 356
નીમક પવો એક ઘણી જ રસદાયક હક�કત છ.
અરીમા નીમકન મીલહ કહ� છ. હઝરત અલી
(અલ�હસસલામ) ના અદદ (નામના �કડા) ૧૧૦ છ,
તો મીલહના અદદ ણ ૧૧૦ છ. મીલહમા મીમ
મોહમદ (સલલાહો અલયહ� વઆલહ� વસસલમ) નો
છ. લામ અલી (અલ�હસસલામ) નો છ તો હ� હસન
(અલ�હસસલામ) અન �સન (અલ�હસસલામ) નો છ.
આમ ઈસલામમા મોહમદ (સલલાહો અલયહ� વઆલહ�
વસસલમ) અન હઝરત અલી (અલ�હસસલામ) ની
પવલાયત (મોહબત) અન આલ મોહમદ ની મોહબત
ફર�યાત છ, �મ �વનમા નીમક જ�ર� છ.
Kudarati Vanasapti - 357
અમી�લ મોઅમીનીન હઝરત અલી
(અલ�હસસલામ) એ ફરમાવ� છ ક�, મારા લીધ
સ�હો �મરાહ અન જહ�મી થશ. લોકોનો એક સ�હ
માર� શાનમા અપતશયો�કત કરશ (સી�રયાના અલવીઓ
(�સર�ઓ) �ઓ અલી (અલ�હસસલામ) ન �દા જ
માન છ.) અન ીજો સ�હ માર� શાનન ઘટાડ� દ�શ
(ખાર�ઓ પવ.), � સ�હ ર�લલાહ� (સલલાહો
અલયહ� વઆલહ� વસસલમ) મન �મ નીમલો છ તમ
તમના સાચા �નશીન, વસી, વઝીર અન ખલીફા
તર�ક� � સ�હ મન ક�લ કર� છ. ત સ�હ જ હક ર
છ. આમ નીમક� દરટાત અમી�લ મોઅમનીન
(અલ�હસસલામ) ર છ.
Kudarati Vanasapti - 358
માણસના આરોગય માટ� અન એના અ�ગનન
પદ�રત રાખવા માટ� સવાદ-�ચી જ મહતવની વસ� છ.
આ રસપનયોન પનયમીત અન વયવ�સથત રાખવા માટ�
જ આણા આહારમા ખારા રસ� મહતવ સવીકારા� છ.
ખારા રસ� �ખય કાયર ખોરાક ાચન કરવા�
અન �ખ લગાડવા� છ એ દરટએ �તરડાના �દા
�દા દરદોમા નીમકનો અ� ાન ભદથી ઉયોગ
કરવામા આવ છ.
ખારો રસ શર�ર� શોધન ( �દ) કર� છ અન
શર�રમા �મલા દોોોન �ર કર� છ. આ દોોોની દરટએ
આણ અવા� ચડ� હોય તયાર� નીમકના કોગળા
કર�એ છ�એ, ગળાના કાકડા, સોજો પવ.મા ણ એ
Kudarati Vanasapti - 359
અવયવોની ઉર �મલા �ળા, પવ�પતય દવયો
નીમકના ગરમ ાણીમા કોગળાથી જ �ર કરવામા
આવ છ.
ખારા રસ� એક પવપશરટ કાયર રોણ કરવા�
છ અન એ દરટએ જ ક�ટલીક વાર નીમકના હળવા
ાણીથી ( આજ� Norm Saline) �મડા, ધારા
ધોવાનો ક� આનો ાટો ાધવાનો આ�રવદ પનદટશ ��
છ.
નીમક એ મળશોધક છ તથી જ �તરડામા
ભરાયલા મળન �ર કરવા અન �સત ( એનીમા)
આવામા આવ છ.
Kudarati Vanasapti - 360
દર�ક માણસના શર�રમા ૮ ઔસ નીમક હોય
છ. � નીમક આણ ખાઈએ છ�એ ત ટમા જઈન
સી� હાઈડોકલો�રક એસીડ ની �ય છ. શર�રમા
સના�ઓન સકોચવાની શ�કત નીમક જ આ છ.
હદયના ધકારા, મગજના જાનત�ઓની કામગીર�
અન ાચનમા નીમક � જ ઉયોગી ન છ. નીમક
વગર� ભોજન લા ા સમય લવાથી લકવો થઈ �ય
છ. માનસ અશકત થઈ �ય છ.
આણા શર�મા �લ વજનના ૭૦ ટકા વજન
તો પવાહ� જ છ. દર�ક માનવ શર�રમા લોહ�, ાણી,
હાડકા ધામા નીમક હોય છ. લોહ�, રસવો,
શા, તથા ��મા ણ ખારાશ હોય છ.
Kudarati Vanasapti - 361
નીમકનો સપમાણ ઉયોગ એ અ�ત સમાન
છ. ર� તનો અપત ઉયોગ ઝર રાર છ. વધાર�
પમાણમા લવાથી સૌથી હ�લા અવયવો ર ખરા
અસર થાય છ. લીવર (ય�ત) અન ક�ડની. તયાર છ�
હાથ ગના સાધાઓ ર તની ખરા અસર થાય છ.
ચામડ�ના રોગો થાય છ.
ઈ. સ. ૧૯૮૮ મા �બટ�શ મડ�કલ જનરલમા
ઈનટર સોટ અભયાસના પપસધધ થવાથી જણાવ� ક�
રોજના ૬ ગામ �ટ� નીમક ખાવામા વધારો કરવામા
આવ તો ૩૦ વરસ છ� બલડપસર મા ૧૦ પમમી.
વધારો થાય છ.
Kudarati Vanasapti - 362
નાના શી�ઓ તમજ ચીમાનઝી વાદરા ર
નીમકના રસપદ પયોગ થયા છ.
એક �બટ�શ સશોધન �જ જો માત નીમકના
વરાશનો તીજો ભાગ ઘટાડ� દ�વામા આવ તો લોકોના
બલડપસર, રકત વાહ�નીઓ અન હદય ર એટલી
સાર� અસર થઈ ક� �બટ�નમા લકવાના �કસસામા રર
ટકા અન હાટરએટ�કના �કસસાઓમા ૧૬ ટકા �ટલો
ઘટાડો થયો.
વધાર� બલડપસરના દદ�ઓમા નીમક
ઘટાડવાથી � જ ફાયદો થાય છ. આવા લોકો માટ�
નીમક ઓ� લવાની � સલાહ અાય છ ત �જ
�ચા લોહ�ના દાણવાળા દદ� - ૧૯ થી ૦ વોર
Kudarati Vanasapti - 363
�ધીનાએ રોજ� ૧૦૦ પમગા. નીમક ખા�.૧ થી
૭૦ વોરના એ ૧૩૦૦ પમ ગા. અન ૭૦ વોરથી
ઉરનાએ ૧ર૦૦ પમ ગામ ખા� જોઈએ. આ ર�ોટ
�જ નીમકની વ�મા વ� મયારદા ર૩૦૦ મીલી
ગામ રોજની છ.
આ�વ�દનો એક પખયાત �લોક છ. ‘ભોજનાગ
સદા સય લવણાદક ભરણમ’ અથારત ભોજન હ�લા
નીમક અન આ�નો રસ ખાવો એ સદાકાળ સય છ. ત
જઠરા�ગનન પદ�રત કર� છ. જઠરા�ગન એટલ �ખ સાર�
લાગ તવા પયતનો કરવા. જઠરા�ગન� પદ�રત� એ
જ પનરોગી અવસથા.